________________
ભારતવર્ષ ].
ચાલી
હુષ્ક, જુષ્ક અને કનિષ્કના ત્રિક વિશેની વિચારણું ૧૬૫ થી ૬૩ હુષ્કપુર, શુષ્કપુર અને નિષ્કપુર વસાયાના સમય વિશે ૧૬૩ હવિષ્ક અને કનિષ્કના સંબંધમાં વિદ્વાનોને નડેલી બે મૂંઝવણો અને તેનો કરેલ નીકાલ ૧૬૮ થી ૭૨ હૂણરિ વિક્રમાદિત્યનું વિવેચન ૭૪, ૮૧; તેને સમય ૯૦ તેનું વર્ણન ૯૧; હૂણ અને શક પ્રજાને તફાવત ૭૪ હૂણરિ અને શકારિ વિક્રમાદિત્યની ચર્ચા ૮૧ થી આગળ હૂણ અને કુશાન એક કે બિન ૧૨૨ થી આગળ ૧૩૮ હૃણ પ્રજાની ખાસિયતનું વર્ણન ૧૨૩
| () સામાન્ય જ્ઞાનસંબંધી અરિષ્ટકર્ણના મરણની નોંધ લેવાયાને હવાલે ૨૦, ૨૨ અવંતિ અને મથુરાની રાજકીય દૃષ્ટિએ સરખામણી (૧૪૫) અનેક રીતે ઘટનાઓ મળતી હોવા છતાં અનુમાન સત્ય ન હોઈ શકે ૨૦૦ (નાણુ, ચષ્મણ,
હાથીગુફાના દષ્ટાંત.) અજંટાની ગુફાઓ બદામી તથા ઐહોલના મંદિરે; જેનાં કે બૌદ્ધોનાં તેની કેટલીક માહિતી
૩૩૫ (૩૩૫) અસ્થિ કે શરીરનાં અવશેષો જેનોને પૂજ્ય છે જ્યારે વૈદિકોને અસ્પૃશ્ય છે તેનું વર્ણન (૩૭) ૨૮, ૩૨૯ અમરાવતી સ્તૂપ પક્ષ-અપક્ષ પુરાવાથી પુરવાર થતો જૈનધર્મ સાથે સંબંધ અધિકાર પરત્વે સ્વતંત્ર અને બીનસ્વતંત્ર પ્રજાનાં નામ તથા દૃષ્ટાંત ઈ. (૨૦૦૩) આણંદપુર નામે કેટલાં નગર, હતાં તેની ચર્ચા (૮) આણંદપુર અને આણંદનગર એક કે જુદાં (૮) આણંદપુર અને ખંભાતને સંબંધ (૯) આર્યપ્રજાની ઉત્પત્તિ જંબુદ્વીપમાં ૧૨૧ આર્યસંસ્કૃતિ હિંદ બહારની પ્રાએ અપનાવી છે, છતાં તે પ્રજામાં ભિન્નતા દેખાવાનું કારણ ૧૬૫,૧૮૧ આર્ય સાથેના સેમેટીક ઓરીજીનવાળાના સંબંધની માહિતી (૧૨૧) આર્ય પ્રજાનું સરણ હિંદ બહાર થયાનું દૃષ્ટાંત ૧૩૫, ૧૩૬ આર્ય પ્રજાનાં ત્રણ સરણની સમજ ૧૨૦, ૧૨૧, ૧૨૨ આર્ય પ્રજાની ઉત્પત્તિ, સ્થાન અને આર્યપ્રજાનાં સંસ્થાન; તે બે વચ્ચેનો તફાવત (૧૧૯) (૧૨૦) ૧૨૧ આર્ય-અનાર્યની વ્યાખ્યા સ્થાન પરત્વે કે સંસ્કૃતિ પરત્વે) ૧૬૪ ઈન્ટરેગનમ શબ્દના અર્થની સમજુતિ ૧૬ ઈતિહાસકારે સાચા છે. માત્ર તેમનું આલેખન દષ્ટિબિંદુ ભિન્ન હોવાથી વર્ણન જુદુ પડે છે; ૮૫ થી
આગળ ૮૬, ૮૭. ઈ. સ. ને ઈસુ ભગવાનના જન્મ સાથે સંબંધ છે કે (૧૯) ઈસાઈ વિક્રમ અને મહાવીર સંવતની પારસપારિક ગૂંથણી ૧૦૮, ૧૧૨ ઈજનેરી જ્ઞાન (નહેર ઈ.નું) પ્રાચીન સમયે પણ હતું તેનું દૃષ્ટાંત (૨૮૯) ઉજની, વિદિશા અને જિલ્લા નગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨