________________
૨૦૮ રૂદ્રદામનને
[ નવમ ખંડ વિવેચન કરી પુ. ૨, પૃ. ૩૯થી ૩૯માં તેને સાબિત મેળવેલ રાજવિસ્તાર અને કીર્તિમાં ઉપર કહી ગયા કરવાનો પ્રયત્ન પણ સેવ્યો છે. એટલે હવે ફરી પ્રમાણે તેણે વધારેજ કર્યે રાખ્યો છે. તે પછી ઉલ્લેખ ન કરતાં તે વાંચી જવાની જ ભલામણ ચપ્પણે જે પ્રાંતો મેળવીને વારસામાં રૂદ્રદામનને કરવામાં આવે છે. ઉપરાંત જે અન્ય નવીન વિચારો સાંપ્યા હતા તે તેણે સ્વપરાક્રમે મેળવી લીધા હતા, એ ઉપલબ્ધ થયા છે તે જણાવવાની તે આવશ્યકતા તેમનું કથન છે તે ખોટું કરે છે. કદાચ તેમની દલીલ રહે છે જ. તે નીચે પ્રમાણે જાણવા:
એમ હોય કે, વચ્ચે રૂદ્રદામનના પિતા જયદામનને (૧) જોકે રૂદ્રદામનના ગુણગાન ગાતે તે શિલા- રાજ અમલ ટુંક વખત થયો હતો તેમાં ચ9ણે લેખ હેવાના વિદ્વાનોના મતથી હું છૂટો પડું છું. મેળવેલ કેટલીએ ભૂમિ તે ગુમાવી બેઠો હતો. આ (જુઓ પૃ. ૧૯૭) છતાં દલીલની ખાતર તેમને મત સ્થિતિ સ્વીકારીએ તો તેમનું કહેવું એ છે કે અબાધિ. કબૂલ રાખીએ, તેયે તેમનો જ અભિપ્રાય તેમની તપણે વૃદ્ધિ ચાલુ રહી હતી તે કથન છેટું ઠરે છે. વિરૂદ્ધ જાય છે.
કદાચ એમ કહેવાય કે, જયદામનનું રાજ્ય થયું જ તેમનું કહેવું એમ છે કે જ્યારથી રૂદ્રદામન ગર્ભમાં નથી, એટલે ચક્રણની શક્તિ જ્યાં આગળ અટકી આવ્યો ત્યારથી ચશ્મણ પિતે ઉત્તરોત્તર સમૃદ્ધિની પડી હતી ત્યાંથી જ રૂદ્રદામને તે આગળ વધવા જ છાળે અનભવવા મંડ્યો હતો તેમજ તે પોતે ગાદીએ માંડયું હતું. તેટલી વાત ખરી. પણ તેમનું કહેવું તે આવ્યો ત્યાં સુધી તે સમૃદ્ધિ અબાધિતપણે વૃદ્ધિાંત પાછું એમ થાય છે કે, જયદામનના સિક્કા ઈ. (3) મળ્યા થયા જ કરી હતી. એટલે બે પ્રશ્ન થાય છે. (૧) શું છે એટલે તેણે રાજ પણ કર્યું છે જ, તે એક બાજુ ત્યારે ચાલી આવતી વૃદ્ધિ તેના ગાદીએ આવ્યા બાદ કહેવું કે જયદામનનું રાજ્ય થવા પામ્યું નથી પણ અટકી ગઈ હતી કે તેની ક્ષતિ થવા માંડી હતી? ચકણું પછી લાગલો જ રૂદ્રદામન ગાદીએ બેઠા છે એમ તો તેમનું કહેવું નથી જ થતું, કેમકે તેઓ એમ અને બીજી જ પળે પાછું કહેવું કે જયદામનનું રાજય - માનતા જણાય છે કે તેણે પોતે સ્વપરાક્રમથી અનેક તે થયું છે પણ થોડા વખત ચાલીને તે બંધ પડયું દેશે જીત્યા હતા, એટલે કે તેણે પોતે તો વંશની કીર્તિમાં હતું. આ પ્રમાણે તેમનું કથન જ વદવ્યાધાતરૂપ છે. ઉમેરો જ કર્યો છે, જેથી તે પ્રશ્નને અવકાશ જ નથી છતાં દલીલ સ્વીકારો કે, જયદામનનું રાજ્ય છએક રહે. (૨) બીજો પ્રશ્ન એ રહ્યો કે, ચાલી આવતી માસ ચાલ્યું છે. એટલે તે થયો હતો, ન હતો ગણી
ત્યારે અટકી નથી પણ જવલંત બનતી લેવો; તે તેને અર્થ, તેમના જ કહ્યા પ્રમાણે એટલે ચાલુ રહી હતી ત્યારે એટલું તે ખરૂંજને, કે તે પોતે થાય છે કે અનેક પ્રદેશ, કે જેનાં નામ લગભગ ડઝનેક ગાદીએ આવ્યો ત્યાં સુધીયે, ચષ્મણે મેળવેલ કીર્તિમાં જેટલાં છે અને જે રૂદ્રદામનને સ્વપરાક્રમે પાછળથી અબાધિતપણે ઉમેરે જ થયા કર્યો હતો પરંતુ કોઈ રીતે મેળવવા પડયા છે તે સર્વે જયદામને ગુમાવી દીધા ક્ષતિ તો આવી જ નથી. આ પ્રમાણે તેમનો મત હતા. આ વાત શું કઈ માન્ય કરે તેવી છે કે, છ છે. તેમ બીજી બાજુ એટલું ચોક્કસ છે કે, ચવ્હણને માસ જેટલી ટૂંકી અવધિમાં આવડો મેટો પ્રદેશ ઈ. સ. ૧૧૭ના અરસામાં ક્ષત્રપપદે નિયુકત કરવામાં કોઈ પણ રાજવી લડાઈ લડયા વિના ગુમાવી બેસે?' આવ્યો છે, અને તે ઈ. સ. ૧૫રમાં મરણ પામ્ય જો લડાઈ થવા જ પામી હોય તે-અને જ્યાં બાર છે. એટલે તેનું રાજકીય જીવન ૩૫ વરસનું થયું બાર પ્રાંતે જેવો હારજીતને સે થયો હોય ત્યાંકહેવાય. તેમ રૂદ્રદામન ગર્ભમાં હતો ત્યારથી તેના કાંઈ તે નાની સૂની લડાઈ કે માત્ર હાથની મારામારી રાજકીય જીવનની શરૂઆત થયાનું તેઓ માને છે એવું તે નજ હોય? તે તે મોટું યુદ્ધ હોય; તે શું એટલે રૂદ્રદામન ગાદીએ આવ્યા ત્યારે ૩૪ કે ૩૫ની ઈતિહાસમાં તેનું યુદ્ધ કાંઈ જણાયા વિનાજ પસાર ઉમરનો હતો અને ગાદીએ આવ્યા પછી તો ચષ્ઠણે થઈ ગયું? વળી જે યુદ્ધ થયું જ હતું, તે પિલા