________________
--
-
-
તૃતીય પરિચ્છેદ
ચઠણુવંશી (શાહવંશી)-ક્ષત્ર ટૂંકસાર–ચઠણ ક્ષત્રપોનું ખ્યાન કુશાન રાજાઓ સાથે જોડવાનું કારણ બતાવી તેમના શકપ્રવર્તક વિશે કરેલી ચર્ચા–તથા સિક્કા અને શિલાલેખના આધારે તેના પ્રારંભને સાબિત કરી આપેલ સમય
(૧) દષમેતિક ક્ષેત્રનું આપેલ ટૂંક જીવનચરિત્ર
(૨) ચકણનાં વિવિધ બિરૂદેની પ્રાપ્તિને આપેલ ઇતિહાસ-તે ઉપરથી ઘડાયેલા તેના જીવનને તેમજ રાજ્યવિસ્તારને તરવરી આવતે આપેલ ખ્યાલ-કનિષ્કની સાથે મળી આવેલ ચBણની મૂર્તિ કેવા સંયોગોમાં ભરાવાઈ હશે તેની તથા તેના સમય વિશેની આપેલ સમજૂતી–નહપાણ અને ચ9ણની વિધ વિધ દૃષ્ટિબિંદુથી, સામ્યતા અને વિષમતાના મુદ્દાઓ ટાંકી ટાંકીને, કરેલી તુલના-તેમના જીવનમાંથી સૂઝી આવતા ક્ષત્રપ મહાક્ષત્રપની સત્તા વિશેના વિચારોનું કરેલ અવલોકન- તથા તેમના ભેદની સમજૂતી સહજ થઈ પડે માટે તેનું બતાવેલ કેષ્ટક-ચકણ અને કુશાન સંવતના ભેદભેદનું આપેલ વર્ણન-ચષણનાં આયુષ્ય ઉમર ઈ–
(૩) જયદામન રાજ્યપદે આ સંભવે છે કે કેમ તે વિશેને કરી આપેલ નિર્ણય
(૪) રૂદ્રદામ–તેના રાજ્યવિસ્તાર સંબંધમાં થતી ગેરસમજૂતીઓનું આઠ દલીલેમાં કરેલ વર્ણન તથા તેને સૂચવેલે પ્રતિકાર–રાજ્યવિસ્તાર સિવાય અન્ય હકીકત પર થયેલ ગેરસમજૂતિનું તથા આખા ચષણ વંશીઓના ધર્મવિશે કરેલ નિરૂપણ...
જે શિલાલેખો, રાજકર્તાઓ ઉભા કરાવ્ય ગયા છે તેમાં રાજકીય મહત્ત્વ છે કે કેમ તેની કરેલી ચર્ચા–શિલાલેખ ઉપરથી સાબિત કરેલી તેમની ધર્મ પ્રત્યેની ધગશ તથા તેમનાં તીર્થધામ ઉપર પાડેલ પ્રકાશ–અષણ શકની આદિને જે સમય ઠરાવ્યો છે તેની, આઠ દૃષ્ટાંત આપી પૂરવાર કરેલી સત્યતા તથા તે આધારે ઇતિહાસના અંધકારમય યુગના જોડી આપેલા શ્રટિત મણકાઓ –આખા નવમખંડની સંક્ષિપ્તમાં આપેલી સમયાવળી–