________________
દ્વિતીય પચ્છેિદ
સમકાલીન હોઈ શકેજ નહીં
૨૫૦
છે તેમ બૃહસ્પતિની પાછળ મિત્ર જોડવાથી બૃહસ્પતિ- છતાં સ્કંદગુપ્ત અને કુમારગુપ્ત, એ એની ઐકયતા જરાયે મિત્ર થાય છે એટલે પુષ્યમિત્ર તેજ બૃહસ્પતિમિત્ર છે. સિદ્ધ નથી તેમ. એટલે તેમના કહેવાની મતલબ એ છે કે, સમાન અર્થ કે ભાવાર્થવાળા એ શબ્દો હોય, તેમની સાથે ક્રાઈ અન્ય પ્રત્યય કે ઉપસર્ગ જોડવાથી જે સમાસવાળા એ શબ્દો બને, તે પણ પાછા એકજ અર્થવાળા હાય એવા કાંઇ એકાંત નિયમ છે જ નહીં. અને પેાતાના તે કથન માટે સ્કંદગુપ્ત અને કુમારગુપ્તના દૃષ્ટાંત રજુ કર્યા છે; કે જેમ સ્કંદ અને કુમાર બન્ને નામે એક જ દેવનાં છે, તેની સાથે ગુપ્ત જોડવાથી સ્કંદગુપ્ત અને કુમારગુપ્ત શબ્દો ખરે છે, છતાં તે બન્નેના અર્થ જુદા જ છે, તે ખન્ને વ્યક્તિએ જુદી જ છે તે આપણે ઇતિહાસના અભ્યાસથી જાણીએ જ છીએ; તે જ પ્રમાણે બૃહસ્પતિમિત્ર અને પુષ્યમિત્રનું સમજી લેવું. આ પ્રમાણે તેમના આખાએ કથનના સાર છે. એટલે કે જ્યાં સુધી પુષ્યમિત્ર તે જ બૃહસ્પતિમિત્ર, એમ અન્ય પુરાવા અને પ્રમાણથી સિદ્ધ ન થઈ શકે, ત્યાંસુધી માત્ર શબ્દાર્થથી જ તેમની ઐકયતા સાબિત થયેલી માની શકાય નહીં.
એમ ગણાય.
આ કથન–એટલે કે પુમિત્ર તે જ બૃહસ્પતિમિત્ર–બરાબર નથી એમ આપણે ઉપરની દલીલ નં. ૮ માં ઐતિહાસિક બનાવાના પ્રમાણેા ટાંકીને સિદ્ધ કરી ખતાવ્યું છે જ. હવે ખીજી રીતે તે મંતવ્યની અસિદ્ધિ બતાવીએ. પંડિતજીના આ મંતવ્ય વિશે એક ખીજા લેખક પોતાના વિચાર જણાવતાં કહે છે કે૧૬ "His identification of Brhaspatimitra with Pushyamitra...even if we admit that Brhaspati was also identified by the ancient Hindus with Pushya, that does not justify the identification of Brhaspatimitra with Pushyamitra, any more than the denotation of the same God by the terms Skanda and Kumar, justifies the identification of Skandagupta with Kumargupta="હસ્પતિમિત્રની ઓળખ પુષ્યમિત્ર સાથે તેમણે (પં. જાયસ્વાલજીએ) કરાવી છે. પ્રાચીન હિંદુએએ ગૃહસ્પતિને પુષ્ય તરીકે ઓળખાવ્યા હતા એમ આપણે કબૂલ રાખીએ; તે પણ બૃહસ્પતિમિત્ર તે જ પુષ્યમિત્ર એવું ન્યાયપૂર્વક પુરવાર થતું નથી; જેમ, એક જ દેવનું નામ સૂચવતા સ્કંદ અને કુમાર નામના એ શબ્દો હાવા
(૧૬) જુએ. ઇ. હિં. કા. સને ૧૯૨૯ નું પુ. પ પૃ. ૫૭.
(૧૭) હાથીગુફામાં પૂરૂં નામ લખાયલું જ નથી ( આગળના પરિચ્છેદમાં તે લેખની ચર્ચા છે તે જુએ ત્યાં પ્રથમના જે બે ત્રણ અક્ષરને અત્યાર સુધી ઉકેલી શકાચા છે, તેજ જાગ્યા છે. પાછળના અક્ષરો ઉડી ગયા છે. એટલે કે આખે! શબ્દ શું છે તેની તેા માત્ર કલ્પના જ ગેાઠવાઈ છે: બાકી જે વંચાયા છે તે ડિમિટ હાવાનું કર્યું છે છતાં તે ઉકેલ પણ સાચા હોય તેમ તેા જણાતું જ નથી; એવું તેના લેખકના શબ્દથી ખુલે છે.
(૧૧) નં. ૧૦ માં જેમ પં. જાયસ્વાલજીએ ખહસ્પતિમિત્રને પુષ્યમિત્ર માની લઇ દલીલ કરી છે પણ તે હવે વાસ્તવિક પુરવાર થતી નથી, તેમ ખીજી રીતે પશુ તેમણે બૃહસ્પતિમિત્રને પુષ્યમિત્ર હાવાનું જણાવ્યું છે. અત્ર તે મુદ્દો વિચારીશું. તેમનું એમ કહેવું છે કે, હાથીગુંફ્રાના લેખની પુક્તિમાં, રાજા ખારવેલને મગધ ઉપર ચડી આવેલા જાણીને તથા જીત મેળવ્યાનું સાંભળીને ડિમેટ્રીઅસ૭ નામના
થી આગળમાં લખાયા છે. તેના લેખક કહે છે કે, Mr. Jayaswal has described his difficulties before he could make out Dimita or Dimiti=ડિમીટ કે ડિમિટિ શબ્દના પાતે ઉકેલ કરી શકયા તે પૂર્વે તેમને શું શું મુશ્કેલીઓ નડી હતી તેનું વર્ણન પૂ. જાયસ્વાલજીએ કરેલ છે. તાત્પ એ થયા કે, આ શબ્દ ઉકેલવામાં તેમને ઘણી મુશ્કેલીઓ નડી છે; છતાં ઉકેલ કરાયેા છે તે સંશયવાળા પણ ડેાવા સભવ છે. (અથવા કહે। કે, પુષ્યમિત્ર બૃહસ્પતિમિત્ર અને ખારવેલ આ બધાં નામે હૃદયમાં વસી રહ્યા હતાં એટલે જ હૃદયના ગુ ંજારવને અનુરૂપ શબ્દ ડિમિય
આ આખા લેખ ઈં. હી, કવા. ૧૯૨૯ પુ. પુ. પૃ.૪રોધી કઢાયા છે,