________________
દ્વિતીય પરિચ્છેદ ]
છે; ત્યારે એક અવંતિપતિએ ‘ગુપ્તસંવત’ ખીજાએ ‘ક્ષRsરાટ સંવત' ત્રીજાએ ‘ વિક્રમ સંવત ' ચાચાએ ‘માલવ સંવત' ત્યારે વળી પાંચમાએ ‘ ચણુ સંવત ’ એમ ભિન્નભિન્ન નામ આપી વિવિધ રચના શા માટે કરી? જો સર્વે એકજ પ્રદેશના-માલવ દેશના-સ્વામી હતા તે તે સર્વએ એકજ સવતને માન્ય રાખવા હતા. તેમજ જો તે સર્વે એકજ લક્ષણવાળા હાત, તા તે સંવત્સરાને અને કાળગણનાને સમય પણ એકજ રાખ્યા હેાત. તે પ્રમાણે વસ્તુસ્થિતિ તા નજરે દેખાતી નથી. મતલમ કે, તેમણે ઉભાં કરેલાં અનુમાનેા કેવળ કાલ્પનિક જ છે. ખાકી દરેક સંવત સ્વયં એકબીજાથી ભિન્ન અને સ્વતંત્ર છે તથા આપણે સૂચવી ગયા પ્રમાણે જ તેમને ઉદ્ભવ વિગેરે વસ્તુસ્થિતિ હશે એમ પ્રતિત થાય છે] આ પ્રમાણે ‘માલવ સંવત'ની વિચારણા પૂરી થઈ. હવે તેવીજ અટપટી ધરાવનાર જે ખીજો સવત્સર ‘શક’ છે તે વિશે વિચારીએ.
ભાવાથ વિગેરે
(આ) શક સંવત
ઉપરમાં તે માત્ર એકજ કારણ જણાવવામાં આવ્યું છે કે માલવવતની પેઠે શક સંવત પણ અટપટી ધરાવનાર હાવાથી તેની વિચારણા કરવી આવશ્યક લાગે છે. ઉપરાંત અન્ય વિશિષ્ટ કારણેા પણુ દેખાયાં છે. એક તા સ્વતંત્ર ‘સંવત’ તરીકેજ તે ઉર્દૂભવ્યેા છે. તદુપરાંત પહેલાના-માલવ સંવતના—કરતાં તે અતિ મેઢું આયુષ્ય ભાગવતા અદ્યાપી પર્યંત મેાજુદ રહ્યો છે. વળી તેના શબ્દોચ્ચાર૨૪ આકસ્મિક સંજોગા મળવાથી એવા પ્રકારના બની ગયા છે કે, જે વિક્રમ સંવત્સરની ચર્ચા મુખ્યપણે આપણા વિષય બની રહ્યો છે તેના ઉપર તેનું આક્રમણ આવી પડે છે; ઉપરાંત આપણી વિવેચનની સમય મર્યાદામાં ન હોવા છતાં તેની અંદર ધસડા આવીને પ એક સ્વતંત્ર સંવત્સર ક્રમ જાણે પોતે ન હેાય તેમ ‘શક સંવત'ના નામથી
(૨૪) ‘શક’શબ્દના અર્થ શું હેાઇ શકે તે માટે આગળ વિવેચન કરવામાં આવ્યું છે તે જુએ. એટલે આ ટીકા કરવાના અથ સમજી જવાશે.
(૨૫) તેના અ` કાઇક ઠેકાણે ‘વિક્રમ સંવત ” થઈ
લ
પ્રવેશ કરી જાય છે.
‘શક સંવત' એવા શબ્દોના જ્યાં જ્યાં પ્રÀાણ થયેલ વાંચવામાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વ વિદ્યાતાએ તેનેા ભાવાર્થ ‘શ નામના સવ
શક શબ્દના અર્થ સર' હાવાનેાજ કર્યાં દેખાય છે, એટલે જે ભાવાર્થમાં તે શબ્દવાળા દાનપત્રમાં તેના દાતાએ કે લેખકે (કાતરનારે) જે ‘શક સંવત’ને ઉપયાગ કર્યાં છે તેના મેળ ખાય નહીં તે દેખીતું જ છે અને મેળ ન ખાય એટલે વિદ્વાનાએ સ્વ કપ્પાનુસાર તે માટેની દલીલા ઉભી કરી વાળી છે. આ વિષમતાને ઉકેલ કરવા માટે પ્રથમ આપણે “ શક સંવત” શબ્દના ભાવાર્થ કયા કયા હાઈ શકે તે વિચારી લેવા રહે છે તે નીચે પ્રમાણે નવા.
(૧) શક=સંવત, ( The Epoch ); એવા સામાન્ય અર્થમાં વપરાય છે પણ શક નામને જ તેને સંવત્સર કહેવા એવા વિશેષ નામદર્શક સંવતના નામ માટે નહીં. એટલે કે it is used to denote “The Epoch, or the year, or the Era, in general but not the particular "Saka Era ' itself : જેમકે
२९ युधिष्ठिरो विक्रम, शालिवाहनौ ततो नृपः स्याद्विजयाभिनंदनः । ततस्तु नागार्जुन भूपति:
कलौ कल्की षडेते शककारकाः स्मृताः ॥ In the Kali age, come Yudhisthir, Vikram and Shalivahan; afterwards will be the king Vijayabhinandan; then the king Nagarjun and the sixth Kalki. These six are stated to be the makers of Sakas or Eras= યુગમાં, યુધિષ્ઠર, વિક્રમ અને શાલિવાહન થશે; તે
જાચ છે અને તેથી ગુંચવાડા ઉભા થઈ જાય છે. તે લક્ષણ સૂચવવા માટેજ આ શબ્દો વાપરવા પડચા છે (તેનાં દૃષ્ટાંત માટે આગળ ઉપર જીએ).
(૨૬) જુઓ. જ. ખેાં. છે. રા. એ. સા. પુ. ૧૦ પૃ. ૧૨૮