________________
શેક શબ્દના
[ અષ્ટમ ખડ
જવાનૈ; માટે રાજી ખુશીથી સંમત થઈ જવું તે લાભપ્રદ “સંવત” લિખા જાતા હોગા; ઔર જબસે શકસંવત, ગણાશે એમ વિચારી તે પણ સંમત થઈ ગયો હોય. ગુપ્ત સંવત, આદિ અનેક સવતોનો અપને વિશેષ આ પ્રમાણે ત્રણે જણાએ એકઠા મળી વિક્રમસંવત ૨૦ નામ કે સાથ લે લિયા હોગા, તબ સે ઇસ માલવ ચાલુ કરી દીધો હોવો જોઈએ. આમ શરૂઆત થયા સંવતનેભી માલવા કે પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યક નામ પછી પણ થોડા સમય સુધી તે જૂનો સંવત-માલવ આપને સાથ લે લિયા હેગા”૨૪ એટલે કે આ સંવત–ભૂલચૂકથી વપરાઈ ગયે કદાચ દેખાતો હશે લેખક મહાશય એવી માન્યતા ધરાવતા જણાય છે કે (એવું તે આ વર્તમાન કાળે પણ કયાં નથી બનતું વિક્રમ સંવત તે ઘણું પ્રાચીન કાળથી ચાલ્યો આવતો દેખાતું ? જેમકે, સ્ટાન્ડર્ડટાઇમ જ્યારે પ્રથમ પ્રથમ શરૂ હવે જોઈએ પણ તેની સાથે કેવળ 'સંવત’ શબ્દજ થયો ત્યારે તે જાને અને નવો ટાઇમ, એમ ટાળે લખાતો હોવાથી, જ્યારથી અન્ય સંવત વપરાતા ચડી જતા હતા, જે આપણને જાણીતી વાત છે.) થયા અને તે સર્વેને ઓળખાવનારાં વિશેષણ, જેવાં પણ પછી થોડો કાળ ગયે, નવા સંવતની વ૫રાશ કે ક્ષણાટ, શક, ગુપ્ત, આદિ લગાડવામાં આવ્યાં થતાં અને તેમ કરવાની ઘાટી બેસી જતાં, મૂળનો ત્યારથી જ, મૂળથી વપરાતા વિક્રમ સંવતને પણ “માલવ જે વિક્રમસંવત્સર હતો તેની જ વપરાશ સર્વથા શબ્દ જોડવામાં આવ્યો સંભવે છે; કારણ કે આ ચાલુ થઈ ગઈ છે; જે પ્રથા અદ્યાપિ પર્યત પણ સંવતને સ્થાપક વિક્રમાદિત્ય તે “માલવપતિ જ હતો. ચાલુ જ આવી છે.
આ પ્રમાણે તેમને દલીલ કરવાનું કારણ એ જ છે કે | વિક્રમ સંવતસરની અને માલવ સંવત્સરની ઉત્પત્તિ, તેમણે વિક્રમ સંવત અને માલવ સંવતને એકજ ગણ્યા ખીલવટ, તેમજ વચ્ચે અમુક સમય પર્યત એકને છે. જયારે વાસ્તવમાં તે તે બન્ને જુદાજ છે અને અભાવ અને બીજાની વિશેષતા, એમ જે બનતું ૧ જુદાજ સંમયે તથા જુદીજ વ્યક્તિઓએ તે પ્રવર્તાવ્યા
ખાયું છે તે સર્વનો ઉકેલ મારી સમજમાં તો ઉપર છે. તે સઘળે વૃત્તાંત્ત હવે આપણે સમજતા થઈ ગયા પ્રમાણે આવ્યો છે અને તે પ્રમાણે મેં રજુ કર્યો છે. છીએ એટલે તે બન્ને સંવતસરના પ્રવર્તકે એકજ આ વિષય પરત્વે વિદ્વાનો પિતાના વિચારો જાહેર વ્યક્તિ હોવાનું મંતવ્ય આપણને અસ્વીકાર્ય થઈ પડે કરશે એવી વિનંતિ છે.
છે. વળી બીજી રીતે પણ તેમની માન્યતા ખોટી ઠરાવી [ તા. ક. વિક્રમ સંવતને વપરાશ અમુક વર્ષ સુધી શકાય તેમ છે. તેમનું ધારવું એમ થયું છે કે, અન્ય ચાલીને જે બંધ થયો છે અને નવમી દશમી સદીમાં સંવત્સરેને જેમ વિશેષણો લગાડવામાં આવ્યાં છે તેમ તેનું જે પુનર્દર્શન થયું છે તે વિષે કેટલાક વિદ્વાને આ વિક્રમ સંવતને પણ તેને સ્થાપક માલવા દેશને એમ પણ ધારે છે કે, માલવ સંવત અને વિક્રમ સંવત પ્રજાપતિ હોવાથી “માલ” નામનું વિશેષણ જોડવામાં એકજ છે૨૨ અને તેથી એવી કલ્પના ગોઠવી કાઢી આવ્યું છે. તે પછી પ્રશ્ન એ ઉદભવે છે કે, જેમ છે કે “ પૂર્વે હી યહ (માલવ) સંવતભી પહેલે, વિક્રમકે તેઓ માલવપતિ-એટલે અવંતિપતિ થયા છે તેમ તે નામસે પહચાના જાતા હેગા, પર લિખનેમે કેવલ ક્ષહરાટ, અને ગુપ્ત પ્રજાઓ ઈ. પણ અવંતિપતિ બન્યા
(૨૦) આનાં દાત માટે ઉપરની ટી. નં. ૧૭ તથા “સદી પૂરી થઈ ત્યાં સુધી વિક્રમ સંવતને ઉપયોગ કરવાનું પૃ. ૭૮ ટી. નં. ૫૫ જુઓ.
પસંદગી પામ્યું નહોતું. (પુરાવામાં ઉપરની ટી. ન. ૧૭ (૨૧) જ. બ. બ્ર. જે. એ. . પુ. ૯, પૃ. ૧૪પ. જુઓ. તથા પૂ. ૬૨ મની ટી. નં. ૯ સાથે સરખાવ) The Vikrama samvat does not, strange to (૨૨) જુએ છે. એ. પુ. ૧૯, પૃ. ૩૧૬.
say, appear to have been adopted till after | (૨૩) ના, પ્ર. સભા પત્રિકા પુ. ૧૦, ભાગ ૪, ૫, ' the loth centuryકહેતાં આશ્ચર્ય થાય છે કે, દસમી ૭૩૬ ટી. નં૧૦૮