________________
આકૃતિ વર્ણન
૨૪ ૧૪૭
સંતોષ લેવે રહે છે. સિક્કાના વર્ણન માટે પુ. ૨ માં સિક્કાચિત્ર નં. ૮૭, ૮૮, જુઓ.
નવમા મંડે દ્વિતીય પરિચ્છેદનું મથાળાચિત્ર છે. તે માટે તે
વિષયે જુઓ. ૨૫ ૧૬૭) અનુક્રમે હવિષ્ક, કનિષ્ક બીજ અને વાસુદેવ પહેલે તે ત્રણેના સિક્કા ૨૬ ૧૭૩ ચિત્રો છે. પ્રત્યેકના વર્ણન માટે પુ. ૨ માં તેમના સિકકા વર્ણન જુઓ. ૨૭ ૧૭૭) તેઓ રાજકર્તા થયેલ હોવાથી તેમના ચહેરા રજુ કરવાને જ માત્ર હેતુ
છે, ઉપરાંત વિશેષ વર્ણન તેમના જીવનચરિત્રે જોઈ લેવું. વાસુદેવે પિતાને કુળધર્મ પલટયે હતું તે તેના સિકકાચિવ (અવળી બાજુનું જુઓ) થી
સ્પષ્ટ તરી આવે છે. ૨૮ ૧૮૨ નવમાખંડે તૃતીય પરિછેદનું મથાળાચિત્ર છે. તેની હકીકતમાં જુઓ. ૨૯ ૧૯૭) ન. ૨૯ કનિષ્ક બીજાની મૂતિ-કેવળ ધડજ છેઃ ચષ્ઠણનું સિક્કા ૩૦ ૧૯૮ ચિત્ર નં. ૩૦ માં છે જ્યારે નં. ૩૧ ચઠણનું ધડ છે. કનિષ્કની સાથે ઉભી ૩૧ ૧૯૮) રાખેલ ચષ્ઠણની મૂતિ જે માટ ગામેથી મળી આવી હતી તે અત્રે રજુ
કરી છે. બન્નેને ચહેરે રજુ કરી હતી, પરંતુ બન્નેની મૂતિનાં કેવળ ધડ જ મળી આવ્યાં છે, એટલે આકૃતિ નં. ૨૨ માં જણાવ્યા પ્રમાણે પોષાકને તથા રાજદ્વારી ચિહ્નો ધારણ કરવાની પદ્ધતિને જ ચિતાર મળી શકે છે.
ખૂબી એ લેવાની છે કે આ પ્રજાને લગતી રાજાઓમાંની જેટલી મૂતિઓ પ્રાપ્ત થઈ છે તે સર્વે (વેમ-કડફસીઝ આકૃતિ નં ૨૨. કનિષ્ક બીજે આકૃતિ નં. ૨૯; અદ્યાપિ પર્યત એવું જાણવામાં આવ્યું નથી-કહે કે નિશ્ચિત પણે સાબિત કરાયું નથી–કે બે કનિષ્ક થયા છે એટલે વિદ્વાનેએ આને સામાન્ય રીતે કનિષ્કની મૂતિ તરીકે જ ઓળખાવી છે. જ્યારે હવે આપણે પુરવાર કરી બતાવ્યું છે કે કનિષ્ક નામના બે રાજાઓ થયા છે. તેમાંયે આ મૂર્તિ કનિષ્ક બીજાની જ હેવા સંભવ છે તેથી આપણે તેની સાથે તે વિશેષણ જોડયું છે) તથા ચપ્પણુ આકૃતિ નં. ૩૧; એમ ત્રણ જ મૂતિ સાંપડી છે. અને તે ત્રણે ઉપરથી માથાં ઉડી ગયાં હોય એવી સ્થિતિમાં જ મળી આવેલ છે. એટલે જેમ આપણે પુ. ૧ના મુખચિત્ર, સરસ્વતી દેવીના ધડ ઉપર તે તે સમયની અન્ય દેવીના મુખચિત્ર ઉપરથી એક ચહેરે ચીતરી કઢાવી તેના ઉપર બેસતે કરી, અખંડ ચિત્ર બનાવી કાઢયું છે તેમ આ રાજા વેમ અને કનિષ્ક બીજાના સિક્કાચિત્ર ઉપરથી તેમના ચહેરા