________________
૧૨૮
કુશાન સત્તાને તથા
[ નવમ ખંડ
કશાન રાજાઓ”. એટલે નાની નાની મુદત સુધી તે સર્વેનો એકંદર રાજ્ય સત્તાનો સમય, આખા વંશની રાજ્ય કરનારાઓ કે બળહીન તે સર્વ રાજાઓ હશે સમાપ્તિ સુધીના સમયની મર્યાદા પર્યતની ગણત્રી કરવા એમ તેમનું કથન થાય છે. ઉપરાંત એમ પણ સૂચવે છે કે માટે આપણે લઈ જવો જોઈશે.
આટલે સુધીનું કાર્ય તે હજી બહુ સહેલું હતું. પણ હવે નામાવલી ગોઠવવામાં જ કેટલીક મુશ્કેલી ઉભી થાય તેમ છે. મિ. વિન્સેન્ટ તે અનુક્રમ સાથે જણાવ્યા પ્રમાણે ગોઠવ્યો છે. ૩૪ તેમાં પહેલાં બે નામને
-1 અનુક્રમ સર્વ સંમત છે. તે પછી ક્યાં ઈ.સ. ઈ.સ. વર્ષ
કયાં મતફેર થાય છે તે તપાસી જોઈએ. (૧) કડફસીઝ પહેલ (cir) ૪૦ - ૭૮ = ૩૮
તેમણે કનિષ્ક, હવિષ્ક, અને વાસુદેવ (૨) કારૂસીઝ બીજે (cir) ૭૮ - ૧૧૦ = વચ્ચે ગાળો વર્ષ
એમ અનુક્રમ મૂક્યો છે. જ્યારે રાજ૧૧૦ - ૧૨૦ = (૩) કનિષ્ક
તરંગિણિકારે૩૫ તથા મૌર્ય સામ્રાજ્યકા ૧૨૦ – ૧૬૦ =
ઈતિહાસના લેખકે, હવિષ્ક જીસ્ક અને (૪) હવિષ્ય ૧૬૦ - ૧૮૨ = ૨૨
કનિષ્ક એ પ્રમાણેનું ત્રિક તે બતાવ્યું છે (૫) વાસુદેવ ૧૮૨ – ૨૨૦ = ૩૮
પણ તેના અનુક્રમમાં, કનિષ્ક ને ઉપર (૬) અન્ય રાજાઓ ૨૨૦ - ૨૬૦ = ૪૦
મૂકવાને બદલે સૌથી છેલ્લે મૂકયો છે. ઉપરાંત હવિષ્ક અને કનિષ્કની વચ્ચે એક જુસ્ક નામને, કઈ તૃતિયાંગ રાજા, ઘુસાડી દીધો છે. અને તે બાદ વાસુદેવનું નામ મૂક્યું છે. આ બેમાંથી કોને મત વિશેષ માનનીય થાય તેમ છે તે તપાસીએ.
મિ. વિન્સેન્ટ સ્મિથ જેમ એક અઠંગ અને ઉંડા વિ હિંદુ હિસ્ટરીના લેખકના મતને ટકે મળી રહે અભ્યાસી હવા સાથે ખૂબ ઝીણવટથી અવકન છે તેમ તરંગિણિકારના કથનને પણ તેવાજ શ્રમસેવક કરનાર છે તથા તેમના કથનને વર્તમાનકાળના ઐતિ- મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસના લેખક વિદ્વાન મહાશયને હાસિક વિષયની શોધખોળમાં મંડી રહેનાર (લગભગ ટેકે છે એટલે કે બન્ને મધને અન્ય વિદ્વાનોનાં સમર્થન સર્વ વિદ્વાને અતિ ઉચ્ચ સ્થાન આપે છે, તેમ રાજ- પણ છે. ત્યારે કાનો મત વધારે સ્વીકાર્ય ગણો તે તરંગિણિકારને પણ એક વ્યક્તિ તરીકે ભરૂસાદારપાત્ર ફૂટ પ્રશ્ન એમને એમ ઉભા જ રહે છે. ગણવામાં આવે છે. ઉપરાંત તેની તરફેણમાં એક એક સ્થિતિ છે. ત્યારે બીજી હકીકત એમ નીકળે સબળ કારણ એ ઉમેરાય છે કે આ કુશનવંશી રાજાએ છે કે, વિન્સેન્ટ મિથ સાહેબના અને તેમના મતને જેમ કાશ્મિરપતિઓ હતા તેમ રાજતરંગિણિના સમર્થન આપનાર હિંદુ હિસ્ટરીના લેખક મહાશયના લેખક મહાશય પોતે પણ કાશ્મિરનાજ વતની હતા; અને એમ બન્ને વિદ્વાનોનાં પિતાનાં મંતવ્યથી ઉલટું સૂચન એ તે સ્વયંસિદ્ધ છે કે, કોઈ પણ લેખક અન્ય દેશની કરનારાં વાક્યો તેમના પિતાના જ ગ્રંથોમાંથી લબ્ધ હકીકત લખવા કરતાં પિતાના જ દેશની હકીકત થયાં કરે છે. જેમકે મિ. સ્મિથે ઉપર ટકેલી નામાલખવા બેસે, તે સર્વ માહિતી વિશેષ પણે તેમજ વળીમાં કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવ એ પ્રમાણેનો વિશ્વસનીય સ્થળેથી તે મેળવી શકે છે. એટલે તર- ક્રમ બતાવ્યો છે ત્યારે તેમણે પોતે બનાવેલ અન્ય ગિણિકારનું કથન તેટલે દરજજે વધારે મજબૂત બને પુસ્તક નામે “મથુરા એન્ડ ઈટસ એન્ટીકવીટીઝ”માં૩૭ છે. વળી જેમ વિન્સેન્ટ સ્મિથને અન્ય ઇતિહાસ “Six bases of Buddha statues inscrib
(૩૪) અ. હિ. ઈ. જેથી આવૃત્તિ પૃ. ૨૯૩ ઉપર આપેલ કઠાનું અવતરણ.
(૩૫) રાજતરંગિણિને તરંગ પહેલો પારિ. ૭૪ પૃ. ૭૬
(૩૬) મૌ. સા. ઈ. પૃ. ૬૫૪
(૩૭) જુએ મજકુર પુસ્તક, છપાયા તારીખ ૧૯૦૧ અલહાબાદ પૃ. ૩