________________
૧૩૮
કુશનવંશ સાથે
[ નવમ ખંડ
તરીકે ઓળખવામાં આવે છે. કુશાનપ્રજાનાં શરીર વાતને મેળ ઉતારવાને જ તેમણે કપી લીધેલ સંભવે છે. કેવા રંગનાં હતાં તે જેકે કયાંય વર્ણવાયું જણાતું મારી તપાસમાં તે નીચે પ્રમાણે સમજાય છે. નથી; છતાં માની છે કે તેઓ પાર્વતીય અને અતિ મથુરા પાસેના માટે ગામમાંથી વેમ ઉફે કડકસીઝ દંડ મુલકમાંથી ઉત્પન્ન થયેલી પ્રજા હેવાથી રંગે બીજાની સિંહાસન સ્થિત એક મૂર્તિ મળી આવી છે. સફેદ હતી. આ પ્રમાણેની સામ્યતાને લીધે, અને તેમાં “મહારાજ નાસિરાક વાર સુકાન-પુત્ર રાતિ ” અન્ય પરદેશી પ્રજા પેઠે આમની પણ આપણને બહુ એવા શબ્દો કોતરાયલ દેખાય છે. એટલે કે તે પિતાને માહિતી નહીં હોવાને લીધે, એક વખત એવી માન્યતા કુશપુત્ર તરીકે ઓળખાવી રહેલ છે. તેને અથ થઈ પડી હતી કે આ બંને પ્રજાઓ એકજ શાખાના એમ કરવાનું નથી કે તે કુશાણુ પ્રજામાં હતા. ફણગારૂપે હશે અથવા વધારે નહીં તે, એકમેકના પરંતુ સ્પષ્ટપણે એજ અર્થ થઈ શકે છે કે, તેના અતિધાટ સંબંધવાળી હશે. છતાં હવે વિશેષ ઉંડાણમાં પિતાનું નામજ કુશણ હતું, કે જેને આપણે કડફસીઝ
વાના જેમ જેમ પ્રસંગે વધતા જાય છે. તેમ તેમ પહેલા તરીકે વિશેષપણે ઓળખી રહ્યા છીએ. અને જે ખાત્રી થતી જાય છે કે તેઓને બહુ લાગતું વળગતું તેનું નામજ કુશાણ કરે છે તથા તે વંશનો તે આદિ નહીં જ હોય. કેમકે પ્રજાનાં ચહેરા અને ખાસિયત પુરૂષ છે, તે પછી તેના નામ ઉપરથીજ તેના વંશનું વિશે, કેટલીક માહિતી આપણે પુ. ૩ પૃ. ૩૯૦ ઉપર નામ “કુશાશ” પાડવામાં આવ્યું હતું એમ વર્ણવી ગયા છીએ તેની સાથે આ કુશનવંશી સર- માનવા માટે કાંઈ શંકા ઉઠાવવા જેવું રહેતું નથી. દારોનાં જે સિક્કાચિત્રો આપણને પ્રાપ્ત થયાં છે તેમની એટલે કે કશાન તે વ્યક્તિગત નામ છે પણ પ્રજાનું સરખામણી કરીશું તે વિશેષતઃ એજ અનુમાન ઉપર નામ નથી. તે પ્રજાનું નામ તે અન્યજ હેવા સંભવ જવાશે. કે તે બને પ્રજાના ચહેરાની સામ્યતામાં લેશ છે. જેને આપણે ઉપરના પારિગ્રાફમાં જણાવ્યા પ્રમાણે પણ અંશ દેખાતો નથી. આ પ્રમાણે જ્યારે સ્થિતિ હાલ તો તુષાર નામથી જ ઓળખતા રહીશું. વળી માલૂમ પડે છે, ત્યારે પાછો પ્રશ્ન એજ આવી ઉભો આ પ્રમાણે બનતું આવ્યાના ઇતિહાસમાં અનેક ૨હે છે કે, આ કુશાન પ્રજા છે કે?
દૃષ્ટાંત પણ મેજુદ પડવ્યાં છે. જેમકે, શિશુનાગ જે પાંચ પ્રજાની સરદારી આ કશાન સરદારે રાજા ઉપરથી શિશુનાગવંશ, નંદરાજા ઉપરથી નંદવંશ, ઉપાડી લીધી હતી, તેનું આછું રેખાચિત્ર આગલા ગર્દભીલ રાજા ઉપરથી ગર્દભીલવંશ ઈ. ઈ. કહેવાયા
ગરી બતાવ્યું છે. તેમાં એકનું છે. અલબત્ત પ્રજા ઉપરથી ઓળખાતા વંશનાં દષ્ટાંત નામ કુશાન માલૂમ પડતું નથી. છતાં ઇતિહાસકારોએ પણ ઇતિહાસમાં અનેક નજરે પડે છે જ. જેવાં કે; તે તેમને કુશનવંશના નામથી જ ઓળખાવ્યે રાખ્યો ચાવડાવંશ, ગોરીવંશ, મગલવંશ ઈ. ઈ. ઉપરની ચર્ચાને છે. તેમજ શા માટે તેમ કરવામાં આવ્યું છે તેનું સાર એ થશે કે, આ કુશનવંશનું નામ તેના આદિ કારણ કયાંય બતાવવામાં આવ્યું હોય એવું મારા પુરૂષના નામ ઉપરથી પડયું છે. જ્યારે તે પ્રજા તા
ખ્યાલમાં નથી. જે કાંઈ અનુમાન કાઈ કઈ તરફથી તુષાર કે તેવા કોઈ અન્ય નામની જાતિ હોવા સંભવે બતાવાયું છે તે એટલું જ કે, આ પ્રજાનું નામ જ કશાન છે. આ કથનને સર કનિગહામ જેવા વિદ્વાનના પ્રજા હતું. વાસ્તવિક રીતે તે કારણે સંભવિત લાગતું ઉદગારાથી પુષ્ટિ મળતી દેખાય છે. તેમણે જણાવ્યા નથી. કેમકે જે તેવું હેત તે વિદ્વાનો તેવો આધાર પ્રમાણે૭૮, કડફસીઝના સિક્કામાં “ કુજુલ કડફસીઝ” બનાવવાનું ચૂકતા નહીં. એટલે માનવું રહે છે કે, તે એવા શબ્દો છે. આમાંને કુજુલ શબ્દ% ખરાછી
(૭૮) જુઓ પુ. ૨ પૃ. ૧૨૦ ઉપર સિક્કાઓમાં આંક નં. ૮૫નું વર્ણન.
(૭૯) જુએ જ. ઈ. હિ. કર્યો. પુ
ર ૫. ૨૭