________________
૧૪૮ કનિષ્ક પહેલો
[ નવમ ખંડ (૧) કનિષ્ક પહેલા
છે. એટલે કે આ બન્ને પરદેશી રાજકર્તાઓએ, ખુદ પિતાના વશની ગણત્રીએ તેને નં. ૩ આવે છે,
હિંદમાં નિવાસ સ્થાન કર્યા છતાંએ પણુ આપણે અત્ર હિંદી ઇતિહાસના અભ્યાસી તરીકે કનિષ્ક શા માટે અને અનેક મુલક ઉપર રાજ્યવર્ણન આલેખતા હોવાથી તેનો નં. ૧ (પહેલો જ) રાજા કહેવા સત્તા અને અધિકાર ભોગવ્યા લેખવાને છે; કેમકે પિતાના વંશના રાજાઓમાંથી
તે છતાંએ, જ્યાં સુધી સકળ હિંદનો સિાથી પ્રથમ તેણે જ હિંદમાં ગાદી સ્થાપીને, પદ્ધતિ હદયરૂપ ગણાતે એવો અવંતિદેશ પ્રાપ્ત કર્યો નહોતે, પૂર્વક રાજકારભાર ચલાવવા માંડયા હતા.
ત્યાં સુધી “રાજા” પદ જેમ ધારણ કર્યું નહોતું, પણ જેમ કડકસીઝના મરણ બાદ તેની ગાદીની લગામ પોતાના દેશ તરફના અધિકાર સૂચક ક્ષત્રપ કે મહાકનિષ્ક પહેલાના હાથમાં આવી છે. આ બેની વચ્ચે ક્ષત્રપ પર જે હતાં તેને જ ધારણ કરીને સંતેષ ધર્યો કાંઈ સગપણ સંબંધ હતો કે કેમ? અથવા તે બન્નેએ હતું, તેમ આ કશાનવંશી સરદારોને પણ, તેઓ હિંદ રાજપદ ધારણ કર્યું તેની વચ્ચે કાંઈ સમય પસાર બહારની જ પરદેશી પ્રજા હોવાથી, ઉપરના રાજથયો હતો કે કેમ? આ બે પ્રશ્નોની વિચારણું અતિ વંશીઓનું જ અનુકરણ કરવાની સલાહ મળી હોય મહત્ત્વનું સ્થાન રોકે છે. તેમાંયે પાછલો પ્રશ્ન તો તે અથવા તેમના પગલે ચાલવાનું તેમણે જ દુરસ્ત વિશની નામાવલી અને સમયાવળી નક્કી કરીને ગોઠવતી વિચાર્યું હોય એવા અનુમાન ઉપર આપણે જવું પડે વખતે આપણે પૂરવાર (જુઓ પૃ. ૧૩૩) કરી ચૂક્યા છે. વળી આ કલ્પનાને એ ઉપરથી સમર્થન મળે છે છીએ કે એકના મરણબાદ લાગલાજ બીજાનો રાજઅમલ કે, કડકસીઝ બીજાએ સિક્કા તે પડાવ્યા છે અને શરૂ થયો હતો, એટલે હવે તે મુદ્દો ફરીને ચચે હિંદની ભૂમિ ઉપર અધિકાર પણ ભોગવ્યો છે, છતાં રહેતો નથી. પરંતુ તે બેની વચ્ચેના સગપણ સંબંધ વિશે તેણે “રાજા” પદથી વિભૂષિત થઈને એકપણ સિક્કો હજ પૂરતી છણાવટ થઈ નથી તેથી તેની ખાસ પડાવ્યો હોવાનું જણાયું નથી. ખરું છે કે તેણે રાજા' વિચારણા કરવી જરૂરી છે. તે માટે આગળના કરતાં પણ વિશેષ મહત્ત્વતાદર્શક “ રાજાધિરાજ પારિગ્રાફે ચર્ચા કરી છે. એટલે તેના રાજ્યને લગતી અથવા મહારાજાના બિરૂદ જેવો ઈલકાબ પિતાના અન્ય હકીકતે ઉપર જ અત્ર આપણું લક્ષ કેંદ્રિત નામ સાથે જોડી તે દીધો હતો, પણ મથુરા શહેરમાં કરીશું.
પિતાના નામની રાજા તરીકેની ઉષણ તે ગજિત તેના સિક્કાઓ જે મળી આવ્યા છે તે ઉપરથી કરી શક્યો નહતો (જે આપણે તેના વૃત્તાંત લખતાં સ્પષ્ટ થાય છે કે તેણે “રાજા'નું ઉપનામ પિતાને ગત પરિચ્છેદમાં જણાવી ગયા છીએ). એટલે એજ લગાડેલું છે. જેમ ક્ષહરાટ નહપાણે (જુઓ પુ. ૪ માં વિચાર ઉપર અનુમાન દોરવાય છે કે, જેમ સકળ તેનું વૃત્તાંત) અવંતિ છતી અવંતિપતિ તરીકે પિતાના હિંદનું મધ્યસ્થાન અવંતિને ગણવામાં આવતું હતું સિક્કા પડાવતાં તેમાં “રાજા”નું બિરૂદ કેતરવાનું તેમ ઉત્તરહિંદનું મધ્યસ્થાન મથુરાને ગણાતું તેવું શરૂ કર્યું હોવાનું આપણે જાણ્યું છે, તેમ ક્ષત્રપ ચઠણે જોઈએ; અને જ્યાં સુધી તે ભૂમિને પોતે સ્વામી ન પણ, જે અનેક સિક્કાઓ પડાવ્યા છે તેમાં પણ બને ત્યાં સુધી પોતાના સાર્વભૌમત્વમાં તેટલા અંશે કેટલાક ઉપર “રાજા'નું બિરૂદ જોવાય છે; અને તે ઉણપ રહી છે એમ ગણાતું હોવું જોઈએ. એટલે જ, વિશે મનાય છે કે (આવતા પરિચ્છેદમાં તેને લગતી વેમ કડફસીઝ પિતાને તેટલા દરજે બનશીબ રહેલા ચર્ચા કરતાં આપણે સાબિતી આપીશું) તેવા સિક્કાઓ સમજતે રહી ગયેલે નજરે પડે છે. જ્યારે કનિષ્કને તેણે પણ અવંતિની ગાદી હાથ કર્યા પછી જ પડાવ્યા તે પદથી વિભૂષિત થયેલ જોઈએ છીએ ત્યારે એમ
(1) જુઓ ગત પરિકે ટીકા ન, ૧૦૦