________________
૧૧૮
કુશાન વંશ
[ નવમ ખંડ
“પ્રાચીન ભારતવર્ષ” નામના આ પુસ્તકમાં સમસ્ત તેટલાં તેટલાં યથાશક્તિ વર્ણવી બતાવ્યાં છે. જેમકે, ભારત દેશનો ઇતિહાસ લખવાનો ઈરાદો છે એમ ડિમેટ્રીઅસ, મિનેન્ટર, ભૂમક, નહપાણ, મેઝીઝ,
આપણે જાહેર કર્યું છે. વળી અઝીઝ ઈ. ઈ. સાથે સાથે જે કેટલાંક નાનાં નાનાં પ્રવેશક. વર્ણન આલેખનમાં મુંઝવણ રાજ્યો ખૂણે ખાંચરે ઉત્તર હિંદમાં રાજય ચલાવી
ઉભી ન થાય તે માટે ભારત રહ્યાં હતાં તેઓને પણ બનતાં સુધી વિસાય નથી દેશના–હિદના આપણે બે ભાગ પાડયા છે. ઉત્તર જ-જેવાં કે સૌરાષ્ટ્ર દેશના શાહી રાજાઓ, કાશ્મિહિંદ અને દક્ષિણ હિંદ. તેમાંથી પ્રથમ આપણે ઉત્તર રના જાલક અને દાદર, મગધના દશરથ અને હિંદને ઇતિહાસ લખવાનું હાથ ધર્યું હતું, કારણ કે શાલિશુક આદિ. મતલબ કે કોઈ પણ રાજસત્તાને તે વિશેષ સુલબ્ધ છે તેમજ વિશેષપણે પરિચિત ભૂલ્યા સિવાય સ્વશક્તિ અનુસાર, સારાયે ઉત્તર હિંદના પણ છે, ઉપરાંત વિશેષપણે મહત્વપૂર્ણ પણ છે. આ રાજકર્તાઓને ઇતિહાસ અત્યાર સુધી આ પુસ્તકમાં પ્રમાણે ઉત્તર હિંદનું વર્ણન લખતાં, તેના પ્રારંભમાં, દાખલ કરી દીધો છે. એટલે તે પ્રદેશ છોડીને આપણે
અતિ પ્રાચીન સમયની સાથે આ પુસ્તકના સમય હવે દક્ષિણ હિંદ તરફ વળીએ તો અયોગ્ય ગણાશે વર્ણનની મર્યાદા બાંધી. તે બેની વચ્ચેનો સંબંધ નહીં. છતાં તેમ કરતાં પહેલાં, ઈતહાસમાં મશહુર જેડી બતાવવાનો સૌથી પ્રથમ પ્રયાસ કર્યો છે. તે થયેલી પેલી પ્રજાને-કશાન વંશને-કાંઈક પરિચય બાદ એક પછી એક જે રાજવંશએ પ્રતાપ કરાવવું જરૂરી લાગે છે. કારણ કે (૧) તેમને અને સોનાના અક્ષરે લખાઈ રહે તે મહત્ત્વશીલ સમય-અથવા તો તેમણે પ્રવર્તાવેલ સંવત્સરને સમય
ભાર ચલાવ્યો હતો તે દરેકનો ઇતિહાસ વિદ્વાનોએ ઈ. સ. ૭૮નો માન્યો છે એટલે તેમના કમાનક્રમે દોરી બતાવ્યો છે. તેમાં એક મગધ સામતે આ વંશને લગતી હકીકત આ પુસ્તક માટે મ્રાજ્ય અને બીજી અવંતિ સામ્રાજ્ય-તે બેની હકી- ઠરાવેલી મર્યાદાની અંદરજ આવી જતી ગણાય. (૨) કતએ અતિ મોટો ભાગ રોકી લીધે છે; કેમકે તે તેમના શકની આદિ વિશેના વિદ્વાનોના મતથી જુદા સ્થિતિને સર્વ રીતીએ તે લાયક જ છે. સાથે સાથે જે પડીને મારી માન્યતા તેનાથી લંબાવીને જરા આઘી પરદેશી સત્તાઓએ હિંદ ઉપર ચડી આવી, તેના લઈ જવી પડે છે, એટલે ઈ. સ. ૧૦૦ ની હદ ઇતિહાસમાં જે કાંઈ ફાળો પૂરાવ્યો છે તેનું પણ વટાવી દેવી પડે છે. તે કારણથી સિદ્ધાંત પ્રમાણે તે વિસ્મરણ થવા દીધું નથી. અલબત્ત તેઓ જેટલા તેમને કિંચિત્ સ્પર્શ કર્યા વિના જ મારે આગળ કરજે પરદેશીપણું જાળવી રાખતા દેખાયા છે. વધવું જોઈએ; પરંતુ તેમના સમય તે મર્યાદાની તેટલા દરજજે આપણે પણ તેમને દૂરજ રાખ્યા છે. (ઈ. સ. ૧૦૦ ની ) બહુજ લગોલગ આવી જતો એટલે કે તેવી હકીકતનો માત્ર અંગુલી નિર્દેશ જ હોવાથી તેમજ તેમણે ભગવેલ સત્તાને લીધે આખા કરી ગયા છીએ; જેમ કે ઈરાની શહેનશાહ સાઈરસ હિંદની સંસ્કૃતિ ઉપર જે ભિન્ન પ્રકારની છાપ પડી અને ડેરિઅસ, બેકટ્રીઅન સરદાર યુથીડીમાસ, આદિએ ગઈ છે તે ઉપરથી, તેમના વિશે વિસ્તૃતપણે નહીં હિંદ ઉપર ચડી આવી માત્ર પિતાને દ્રવ્યલે તે, છેવટે જેટલું આગળ ઉપર અગત્યનું થઈ પડે સંતોષાતાં, તેની તરફ પીઠ ફેરવી દુર્લક્ષ કર્યું હતું, તેવું હોય અથવા તે ઇતિહાસની રચનામાં કારગત તેજ પ્રમાણે આપણે પણ તેમના નામને અત્રતત્ર થતું લાગતું હોય, તેટલું તે આપણે જાણવું જ રહે છૂટોછવાયો ઉલ્લેખ જ કર્યે રાખ્યો છે. જ્યારે તેમના છે. (૩) વળી કેટલેક ઠેકાણે એવી માન્યતા પ્રચલિત જે વારસદારો અને સરદાર હિંદને પિતાની જ માતૃ થતી જણાઈ છે કે, હિંદની આર્ય પ્રજાની ઉત્પત્તિ ભૂમિ ગણીને, હિંદમાં જ વસવાટ કરી રહ્યા હતા દૂણ પ્રજામાંથી (જેઓ રંગે સફેદ હેવાથી The તેમનાં જીવન ચરિત્ર જેટલાં જેટલાં મળી શકયાં whites તરીકે પણ ઓળખાય છે) થઈ છે અને