________________
• [ દશમ ખંડ
ખારવેલ અને પુષ્યમિત્ર (૫) હાથીગુફાના લેખનું વર્ણન કરતાં એક લેખક મગધપતિ જેવા મહાન રામ્રાટને નમાવ્યાથી સાર્થક મહાશયે જણાવ્યું છે કે, Kharvela invaded કરી બતાવ્યું જણાય છે. તેમ બીજી બાજુ, મગધ Magadh and laid siege to Rajagrihi સમ્રાટના જેવા જ લશ્કરી બળ ધરાવતા અંધ્રપતિ and that four years later, he captured રાજા શ્રીમુખને તેણે કબજે કર્યો છે (જીઓ આગળ the royal palace (at Pataliputra) and ઉપર હાથીગુફા લેખની પંક્તિ ૪ નું વર્ણન). આવાં made the Raja of Magadha fall at આવાં મેટાં બે સામ્રાજ્યના સમ્રાટને જે પુરૂષ હરાવી his feet=ખારવેલે મગધ ઉપર ચડાઈ કરી અને શકે તેને ચક્રવત તે શું, પણ મહાન ચક્રવર્તી કહેવામાં
ને ઘેરો ઘાલ્યો અને તે બાદ ચાર વર્ષ પણ, લેશમાત્ર સંકોચ ધારી શકાય નહીં. એટલે બીજી (પાટલિપુત્ર નગરે)9 રાજમહેલની આસપાસ તે ફરી રીતે એમ કહિતાર્થ થાય છે કે, ઉપરના બે મોટા વળ્યો અને પિતાના પગ પાસે મગધના રાજાને સમ્રાટ જેવા રાજવીઓને ખારવેલનો રાજકીય આશ્રય નમાવ્યો.” એટલે કે રાજા ખારવેલે મગધ ઉપર બે આપદકાળે મળી રહે તેવી સ્થિતિ નિષ્પન્ન થઈ ચૂકી વખત ચઢાઈ કરી હતી. પ્રથમ વખતે મગધ ઉપર હતી. આ પ્રમાણે એક સ્થિતિ હતી. જ્યારે બીજી હુમલે લઈ જઈ રાજગૃહીને ઘેરો ઘાલ્યો હતો, જ્યારે બાજુ ઈતિહાસકારે વળી એમ જણાવે છે કે, રાજા બીજી વખત તેથી પણ આગળ વધીને પાટલિપુત્ર પુષ્યમિત્ર, પાટલિપુત્ર ઉપર ચડાઈ લઈ જઈને, મગધનગરે રાજમહેલ સુધી પહોંચી જઈ, ત્યાંના રાજાને પતિને જીતી લીધા હતા અને આખા પાટલિપુત્ર શહેરને તાબે કરી–પરાજય પમાડી-પિતાના પગે નમાવ્યો ખાદી કરીને વેરાન જંગલ જેવું બનાવી દીધું હતું. હતે. મતલબ કે કલિંગપતિ ખારવેલે મગધપતિ રાજ એટલે તે ઇતિહાસકારોના મતથી એમ સિદ્ધ થાય છે કે, ઉપર સંપૂર્ણ ઉપરી અધિકાર મેળવવા જેવું, તે પુષ્યમિત્રના સમયને મગધપતિ અતિ નબળે હેવાથી, સમયે પરિબળ પ્રાપ્ત કરી વાળ્યું હતું. એટલે કહેવું તદ્દન પરાજય પામી ગયો હત; તે એટલે સુધી કે રહે છે કે, તેણે પોતે જે ચક્રવર્તી ખારવેલનું બિરૂદ મગધ સમ્રાટ પિતાનીજ આંખ આગળ પિતાના ધારણ કર્યું હોવાનું લેખ ઉપરથી સમજાય છે તે રાજનગરની કરાતી દુર્દશા લાચાર બનીને જોઈ રહ્યો
(૬) જુઓ ઈ. હિ કથૈ. પુ. ૫ સને ૧૯૨૯ તે હકીક્ત જરા અતિશ્યક્તી પડતી લાગે છે, પરંતુ પૃ. ૫૮૭
હાથીગુફાના લેખમાં તે પ્રમાણે છે એટલે શંકા કરવાનું (૭) બ્રેકેટમાં શબ્દો છે તે લેખક મહાશયનાજ છે. કારણ રહેતું નથી. એક વખત કહેવું કે રાજગૃહી ને ઘેરો ઘાલ્યો હતો ને બીજી (૯) આ હકીકત કેવી રીતે અસંભવિત છે તે પુ. ૩ વખતે કહેવું કે પાટલિપુત્ર નગરે રાજમહેલની આસપાસ પૃ. ૬૮-૬૯ માં બતાવી આપ્યું છે તે જુઓ. ફરી વળે. આમ કહેવામાં બે કારણો હશે. એકતે, પ્રથમ વળી પુષ્યમિત્રને એક વખત મગધપતિ જણાવે છે વખતની ચડાઈ વેળા રાજગૃહને ઘેરો ઘાલ્યો હતો અને બીજી ત્યારે બીજી બાજુ તેને જ મગધપતિ ઉપર ચડાઈ લાવતે વખત તેથી આગળ વધીને પાટલિપુત્ર' ગયો હતો એમ (જુઓ. પુ. ૩ પૃ. ૫૭) જણાવે છે. તે બન્ને વાકયને કહેવાને ભાવાર્થ પણ હોય; અને બીજું કારણ એમ હોય સુમેળ જામતો નથી. તે હકીક્ત પણ પુષ્યમિત્રના વૃત્તાંત કે, રાજગૃહમાં તે સમયે મહેલ નહીં હોય એમ તેમનું માં જણાવી છે. કથન પણ થયું હોય.
વળી પુષ્યમિત્ર તે રાજગાદીએ બેસવા પામ્યો નથી. આ બંને કારણે સબળ નથી. તેની ચર્ચા કરી તેને પુત્ર અગ્નિમિત્ર હજી ગાદીએ આવીને સમ્રાટ જેવી રક્ત; પરંતુ અક્ષર બ્રેકેટમાં મુકાયા છે એટલે કહેવાપણું કીર્તિ મેળવી શક્યો છે. એટલે જ્યાં પુષ્યમિત્રનું નામ છે રહેતું નથી.
ત્યાં અગ્નિમિત્રનું નામ લેખાય તે કાંઈક હકીકત છેડીક (૮) એક સમ્રાટને બીજે સમ્રાટ પિતાના પગે નમાવે મળતી આવે છે ખરી.