________________
પ્રથમ પરિચ્છેદ ]
સાધુવેશના ત્યાગ૪૮ કરી, ગાંડા માણુસની માફક આખા શહેરમાં ફરવા માંડયું. છતાં રાજાને સાન ન આવી એટલે પ્રજાએ પણ ગામ ખાલી કરવા માંડયું. તેણે તે શહેરને ત્યાગ કર્યો તથા રાજાને પેાતાના કૃત્યનું ભાન કરાવવા અને ઘટતી શિક્ષાએ પહેોંચાડવાના વિચાર કરી તે દેશાટન માટે નીકળી પડયેા. વાટ વીતાડતા વીતાડતા રસ્તા કાપી સિંધુ નદીની પેલીપારના શક પ્રજાના દેશમાં તે પહોંચ્યા.૫૦ ત્યાં એકાદ વર્ષ રહી, પોતાની જ્યોતિષશાસ્ત્ર આદિ વિદ્યાથી તેણે લેાકાને સારા ચાહ અને મમતા મેળવી લીધાં. પ્રસંગ સાધીને તે શક પ્રજાના અનેક સામંતનેપ૧ મેાટી મેટી જાગીર મેળવી આપવાનું વચન આપીને હિંદમાં તેડી લાવ્યો. તે સર્વે ઈરાની અખાત અને સિંધુ નદીના તટ પ્રદેશે થઈ સૌરાષ્ટ્રમાં પ્રથમ ઉતર્યા. ત્યારે ચામાસુ આવી જવાથી યુદ્ધ માટે નિરૂપયેગી સમય જાણી અતિ જવાનું મુલતવી રાખી સૌરાષ્ટ્રમાં ચેાડા વખત થેાભ્યા. તે સમયે તેમનીજ શકતિના રાજા રૂષભદત્તનુંપૂર શાસન આ સૌરાષ્ટ્ર ઉપર ચાલતું હતું. એટલે તેના તરફથી પણ સારી રીતે આશ્રય
સમય તથા સંખ્યા
(૪૮) ઉપરની ટી, ન'. ૪૭ જુએ.
(૪૯) બ્રુએ આગળ ઉપર દ્વિતીયખડે ટી, ન, ૯. (૫૦) શા માટે અહીં ગયા તેના કારણ માટે આગળ દ્વિતીયખ'ડે ટી. ન. ૧૭ તથા ટી. ન. ૫. જુએ.
(૫૧) જ. ઈં. હિ. કા. પુ. ૧૨. પૃ. ૧૭ (લેખક પ્રા. સ્ટેન કાના છે.) I am inclined to agree with Mr. Jayaswal that the Sakas left Seistan during the reign of Mithradates II in consequence of the increasing pressure he was bringing on them: મિત્રેડેટસ બીજાના રાજઅમલે શક પ્રજા ઉપર જે ઉપરાસાપરી દખાણ કર્ય જવાતું હતું તેથી તેઓ શિસ્તાન છેડી ગયા હતા, એમ જે મિ. જાયસ્વાલનુ' મતથ્ય છે તે સાથે હુ` મળતા થવાની ઈચ્છા ધરાવું છું. [મારૂં ટિપ્પણ—કાલિકસૂરિનું વૃત્તાંત લખતાં જૈન ગ્રંથામાં એમ લખ્યું છે કે, જે શક સરદારા પાસે મદદ માટે તે ગચા હતા તે સરદારામાં તેમના શહેનશાહ તરફથી અમુક પ્રકારે માંગુ થતું હતું ત્યારે તેઓએ પેાતાના પુત્રને ભેગ આપવા માટે માકલી દેવા પડતા હતેા-આ બધી હકીકત ઈરાની
૧૩
અને આશ્વાસન મળી રહ્યાં. ત્યારપછી રૂતુ સાનુકૂળ થતાં, ગુજરાતદ્વારા અર્થાત ઉપર તેએ હલ્લા લઈ ગયા. પ્રથમ તેા રાા ગર્દભીલ પેાતાના બાહુબળ ઉપર મુસ્તાક બનીને યુદ્ધમાં સામા ઉતર્યાં અને ખૂબ ઝઝુમ્યા. પણ શક પ્રજાનાં શૌર્ય અને તિરંદાજી૧૩ તથા યુદ્ધકળામાં નિપુણતા જોઈ અંતે અકળાયેા. પેાતાની મૂર્ખાઈ નજરા નજર દેખવા લાગ્યા. પણુ કરે શું ! લાચાર બની, શહેરના દરવાજા બંધ કરી દીધા. અને અમુક દિવસે પેાતાની ગર્દભી વિદ્યાનું શરણું લેવાને નિશ્ચય કર્યો. શહેરના દરવાજા રાજાએ બંધ કરાવ્યાના સમાચાર શકસૈનિકાએ કાલિકસૂરિને પહેોંચાડયા. એટલે હવે પછી રાજાએ રમવાની ગત તથા શકસૈનિકા માથે ઝઝુમી રહેલા ભય તુરત તે સમજી ગયા. તેમણે સર્વે સરદારને પાસે મેલાવીને જણાવી દીધું કે, રાજા અમુક દિવસે વિદ્યા સાધશે અને સાધનાના અંતે 'કણુના અવાજ કરશે. જેથી તે અવાજ તમારા કાને ન પહોંચે. માટે કાનમાં રૂ આદિ પદાર્થો નાંખી શ્રવણ રૂંધન કરવું૧૪ તથા જેએ તાર ફેંકવામાં અતિ નિપુણુ હેાય તેવા
શહેનશાહ મિત્રેડેટસ ખીન્નના સમયે (ઈ. સ. પૂ. ૧૨૩થી ૮૮=૩૫ વર્ષી: જુએ. પુ. ૩ પૃ. ૧૪૫ ઉપરના કાંઠા) ખની હાવાની ગણવી રહે છે.]
રાક પ્રશ્નના આ સરણને ત્રીજી ગણવું (જુએ પૃ. ૩માં શપ્રાની હકીકત.)
જે રાન્તને ત્યાં આ કાલિકસૂરિએ આશ્રચ લીધા હતા તેનુ નામ સાધનસિંહ હતું અને તેને ‘શકુલરાન્ત ’કહીને સખાયા છે. જૈનગ્રંથામાં તેને ‘પારસકુલ રાજા' કહેલ છે. (સરખાવે। પુ. ૩. પૃ. ૨૯૪, ૩૪૨. ની હકીકત).
(૫૨) એ પુ. ૩ માં તેના વૃત્તાંતે
(૫૩) આ આખીયે શકપ્રજા (હિંદમાં તેમનાં ત્રણ ટાંળાં આન્યાનુ` નાંધાયું છે) તિર ંદાજીમાં નિષ્ણાત હતી તે માટે જુએ પુ. ૩ માં ભાનુમિત્ર વૃત્તાંતે પૃ. ૧૧૦ અને ભૂમક વૃત્તાંતે પૂ. ૧૮૪ થી આગળની હકીકત તથા તેની ટીકાઓ,
(૫૪) અને બાકીના બધા લશ્કર, ક્રાટની દિવાલથી એટલે દૂર જતા રહેવું કે તેથી તે ભૂ'કણના અવાજ કાને સભળાય નહીં; જો સ`ભળાય તા સાંભળનાર મરણ પામે એવી તે વિદ્યાની શક્તિ હતી. (સરખાવે. પૂ. ૨ ની હકીકત)