________________
-----
--
---
=
=
૩૧૬
મહાવિજય અને અહંત
[ દશમ ખંડ
અર્થ સહિત સર્વે પૂર્વ અને અંગનું જ્ઞાન હતું, જ્યારે તેમના રહ્યું હતું તેને જાળવી રાખવાના પ્રયત્ન માટે શિષ્ય સ્થૂલભદ્રજીને" અમુક પૂર્વનું અર્થ સહિત અને ઉપરોક્ત સ્થૂલિભદ્રજીના નેતૃત્વ નીચે સધળા શ્રમણોની શેષનું અર્થ વિનાનું જ્ઞાન હતું. આ પ્રમાણે મ. સ. ૬૪થી સભા બોલાવી હતી. જેને પાટલિપુત્રની વાચના તરીકે ક્ષય થતા જ્ઞાનને સાચવી રાખવાની જરૂરીઆત ઉભી ઈતિહાસમાં પ્રસિદ્ધિ મળી છે. આ બધું લાંબુ વિવેચન થતી જતી હતી. તેવામાં શ્રી ખારવેલ પ્રબળ પરાક્રમી કરવાની મતલબ એ છે કે, ધાર્મિક ગ્રંમાં વર્ણવાયેલી થયો કે જેણે તે કાર્ય ઉપાડી લ, ધું હતું. આ કાર્ય જે પરિસ્થિતિ છે તેને શિલાલેખ જેવા મહત્વના તેણે ૯૮+૧૪માં વર્ષે=મ, સં. ૧૧૨ ઈ. સ. પૂ.
એતિહાસિક પુરાવાથી સમર્થન મળે છે અને બન્નેમાં
આતિહાસિક પુરાવાના સમયમાં બળ ૪૧૫ માં પાર ઉતાર્યું ગણાય.
વર્ણવેલા બનાવે અરસપરસની પુરવણરૂપે ગરજ સારે જેમ ઉ૫રમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાનની ક્ષતિ છે. આ પ્રમાણે રાજા ખારવેલે જે પુસ્તકેદ્ધાર કરાવ્યો થયે જતી હતી, તેમ પૃ. ૨૯૦. ટી. નં. ૫૬માં જણાવ્યા
છે તે શબ્દને સુરિવઠાર તરીકે વાંચો વધારે પ્રમાણે વર્ષાઋતુનું અનિયમિતપણું પણ વારંવાર
ઊચિત ગણાશે. દેખાવમાં આવ્યું જતું હતું. પરિણામે દુકાળ પણ ઉપરા. મહારાજા ખારવેલે પિતે કેતરાવેલ શિલાલેખની ઉપરી પડે જતા હતા. જેમાં રાજાનંદ અને ખારવેલના પંકિત ૯ અને ૧૦માં “રાજભવનરૂપ મહાવિજય” સમયે દુષ્કાળ પડયાની હાથીગુફામાં બેંધ લેવાઈ છે
અને “અહી” આ બે શબ્દો તેમ બે વખત ચંદ્રગુપ્ત મૌર્યના સમયે પણ પડયા હતા. મહાવિજય અને વાપર્યા છે તથા “આડત્રીસ પ્રથમ જ્યારે પડયો ત્યારે શ્રી ભદ્રબાહસ્વામી નેપાળમાં અહંતા ઉષર- લાખનું દ્રવ્ય તેમાં વાપર્યું હતું બિરાજતા હતા અને સ્થૂલિભદ્રજી પાટલિપુત્રમાં હતા. તે પ્રકાશ એમ પણ ભારપૂર્વક જણાવ્યું દુષ્કાળની અસરને લીધે સ્થૂલભદ્રજીને જ્ઞાનની ઊણપ
છે. આ શબ્દ ખાસ વિવેચન રહેવા માંડી હતી તે પૂર્ણ કરવા શ્રી સંઘની આજ્ઞાથી માંગી રહ્યા છે. તેઓ પોતાના ગુરુ પાસે નેપાળમાં જઈને પૂરી કરી આપણે હવે સુપરિચીત થઈ ગયા છીએ કે પૂર્વ આવ્યા હતા. તેવામાં પાછા બીજે દુષ્કાળ પડવાના કાળે રાજાએ, પોતાના નામની કેવળ વાહવાહ ભણકારા વાગવા મંડળ્યા. તે સમયે ગુરૂમહારાજ તો બાલાવરાવવા માટે જ કાંઈ કાર્ય કરતા નહીં. આથી દક્ષિણ હિંદમાં જવા કેટલાક પરિવાર સાથે નીકળી કરીને તેમની ઐતિહાસિક હકીકતો તારવવાને ગયા હતા; પરંતુ કેટલાક, જેઓ ભવિતવ્યતા બળવાન ઇતિહાસકારોને અનેક મુશ્કેલીઓમાં ઉતરવું પડે છે; છે એમ ગણીને, ઉત્તર હિંદમાં–મગધમાં જ છે છતાં એટલું તો દેખાય જ છે કે જ્યારે લોકકલ્યાણનું આસપાસના મલકમાં રહી ગયા હતા. તેઓએ તે અતિ મહત્ત્વનું કાર્ય તેઓ કરતા, ત્યારે તેટલા પૂરત દ્વિતીય દુષ્કાળ પૂરો થતાં, જેટલું જ્ઞાન સચવાઈ જ, ન છૂટકે પિતાના નામને કિંચિત ઉલ્લેખ કરી
(૫) આ સ્થૂલિભદ્રજીને સાત બહેન હતી તેમને દીક્ષા (૮) પુ. ૨માં સિક્કા પ્રકરણમાં આ કથનનાં ઉદાહરણ લીધી હતી. તેઓ સંસારીપણે હતા ત્યારે તેમને પણ મૃત અનેક મળી આવશે તે જુએ. તેમાં જણાવેલ છે કે કઈ જ્ઞાન અમુક પ્રમાણમાં હતું. તે માટે જ છે. ૧. . રાજા પિતાનાં નામ, ચહેરા કે કોઈ વસ્તુ તરાવતાં નહીં; ૩૬૨ ટી. નં. ૪૩ પુ. ૨. પૃ. ૩૦.
તેમજ પ્રિયદર્શિન જેવાના શિલાલેખે પણ આ વાતની સાક્ષી (૬) જુએ પુ. ૨. પૃ. ૧૬૯. ટી. ૨૧; પુ. ૨, પૃ. ૨૦૧. પૂરી બતાવી રહ્યા છે. વળી આ ખંડન દ્વિતીય પરિચોદ ટી, નં. ૧૩૮ તથા ચંદ્રગુપ્તનું વૃત્તાંત.
જેવાથી ખાત્રી થશે. પિતે ચેદિપતિ હોવા છતાં, તેમજ (૭) જુએ પુ. ૨, પૃ. ૧૭૦ ટીકા નં. ૨૨. પુ. ૨. નંદવંશીઓ, મૌર્યવંશીઓ પણ મહાન સમ્રાટે હોવા છતાં ૫. ૨૯ થી ૩૨,
તેમાંથી કોઇએ પણ પિતાને સંવત્સર સુદ્ધાંત સ્થાપ્ય નથી.