________________
ચતુર્થ પરિક શબ્દ ઉપરને પ્રકાશ
૩૧૭ વાળતા. તેમાં કે જ્યાં સુધી બનતું, ત્યાંસુધી તો પોતાના એમ બને ભિન્ન હોય, તે તે જગ્યા માટે કે તે કાર્ય નામને બદલે કાંઇક સાંકેતિક ચિન્હને ઉપયોગ માટે. અંગુલિનિર્દેશ કરતા (Demonstrative કરીને પતાવી દેતા હતા. રાજા ખારવેલે પણ ઉપરના words=this very spot or that very deed) સિદ્ધાંતનું અનુકરણ કર્યું હોય એમ તેના લેખની શબ્દો વાપરતા નથી. માત્ર મેઘમ જ શબ્દ વાપરીને ભાષા ઉપરથી જોઈ શકાય છે. તે પિતે એકાંતરે જણાવે છે કે અમુક સમયે અમુક કાર્ય કર્યું હતું. અત્ર એકાંતરે–એટલે કે એક વર્ષ મૂકીને બીજે વર્ષે–આવાં આપણે જોઈએ છીએ કે રાજા ખારવેલે તે સમય, લેકહિતનાં કાર્યો તે કર્યો જતો જ હતું, છતાં આ સ્થાન કે બનાવ. કેઈ નો પણ સંબંધ રાખ્યા વિના બે પંકિતમાં જે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે તે બીજી સર્વ બનાવો એક જ સ્થાનમાં અને એક જ લેખમાં જગ્યાએ કર્યો નથી જ. એટલે સમજાય છે કે આ વર્ણવી દીધાં છે એટલે તેમાં આલેખેલી સર્વ હકીકત કાર્યો તેને પોતાને કદાચ અતિ મહત્ત્વનાં તેમજ ભવિ. એકલા કલિંગને જ લાગુ પડતી હતી એમ માનવાનું ષ્યની પ્રજાને વિશેષ ઉપકારક નીવડવાનું લાગ્યું હશે. નથી. બલે કલિંગને ઉદેશીને જે સ્પષ્ટ વક્તવ્ય કરાયું
આટલું પ્રસ્તાવિક વિવેચન કરી હવે આપણે હય, તેજ માત્ર કલિંગ પરત્વેનું છે અને બાકીનું સર્વ આગળ વધીશું. રાજા ખારવેલ પોતે કલિંગપતિ હતા જે કાંઈ લખાયું છે તે અન્ય પ્રદેશને અંગે છે એમ તેથી તેણે મહાવિજયપ્રાસાદ બંધાવ્યાનું તથા આડત્રીસ સમજી લેવું જોઈએ. આ નિયમ પ્રમાણે વિચારતાં લાખ દ્રવ્ય તેમાં ખરચાયાનું જે લખ્યું છે તે આ નં. ૯ અને ૧૦ મી પંક્તિમાં દર્શાવેલ પ્રાસાદનિર્માણ કલિંગ દેશને અથવા તો હાથીગુંફાના સ્થાનને આશ્ર અને તેમાં ખર્ચેલ દ્રવ્યવાળી હકીકત કલિગ દેશ (નહીં ચીને જ હોવું જોઈએ એમ સંવ વિદ્વાનોનું માનવું કે કલિગ રાજય) સિવાય અન્ય ભૂમિને લગતી હોવાનું થાય છે. જ્યારે તે લેખમાં વપરાયેલી ઈબારત ઉપરથી નક્કી થાય છે. એટલે વિચાર કર રહે છે કે તે આ પ્રાસાદને લગતી હકીકત કલિંગ સિવાયની અન્ય કો પ્રદેશ હશે? લેખની હકીકત તો સર્વ દક્ષિણ ભૂમિને અંગે લખાયેલી હોય એમ અમારું માનવું હિંદને લગતી છે. હવે તેણે જે જે દેશો દક્ષિણ હિંદમાં થાય છે. કેમકે (૧) સામાન્ય નિયમ હમેશાં એ ગણાય છતી લીધા છે તેમાં પલવ, પાંડવ્યા, અને મદુરાનાં છે કે જે કોઈ રાજા પોતે મેળવેલ વિજયનું અથવા નામે તે સ્પષ્ટ જણાવી જ દીધાં છે, એટલે તે વઈને તો લોક હિતના કરેલ અન્ય કાર્યનું વિવેચન કરવા પછી જે ભૂમિ બાકી રહી તે સમજાવવા પૂરતો માંડે અને તે પોતાના જ મુલકમાં કોતરાવવાનો પ્રસંગ તેને મનસૂબે હશે એમ પુરવાર થાય છે. અને તેવી ઉભો થયો હોય તે, તે લખાણમાં બત્ર, મા, બીવાં, કે ભૂમિ તો માત્ર ચેલા રાજ્યની જ રહી જાય છે એમ મારા પ્રકારનાં ઈ. ઈ. અંગુલિનિર્દેશ કરતાં (demon- ભગળ શીખવાડે છે. અથવા જેને આપણે આ strative forms of places or things) પુસ્તકના વર્ણન કરવાના સમયે ધનકટક-એનકટક
સ્પષ્ટતાસૂચક શબ્દો વાપરે છે; પરંતુ જે કેરાયેલા બેન્નાકટકના રાજ્ય તરીકે ઓળખાવ્યું છે તે લેખનું સ્થાન અને તેમાં આળેખેલ હકીકતનું સ્થાન, ભૂમિ જ તે હોવી જોઈએ એમ આ ઉપરથી સમજાય
(૯) પ્રિયદર્શિનનું સાંકેતિક ચિન્હ હાથી છે.ખારવેલે પણ પૂર્વે રાજધાની વિશેષણ જેડયું છે, એમ બતાવવાનું કે આ હાથીગુફાના લેખમાં આદિ અને અંતમાં પિતાનું ચિહ્ન પ્રદેશની રાજધાની જે તલસૂયામાં હતી તેમાં નહેર લાવવામાં વાપર્યું લાગે છે (શું તે બરાબર જતું નથીજુઓ જૈ. સા. આવીઃ નહીં તો મઘમમાંજ રાજધાની શબ્દ શું ન લખી સં. પુ. ૩. પૃ. ૩૮૨ ટી. નં. ૧૪).
રાત ! પણ સ્પષ્ટીકરણ જે કરી બતાવ્યું છે તે સ્થાનિક પ્રસંગ (૧૦) એટલે કે Words denoting that particu- હોઈને તેની ચોખવટ કરવા માટે જ દેખાય છે. lar space or deed=તે અમુક સ્થાન અથવા તે કાર્યને (૧૧) આ ધનકટકની હદ, રાજધાની ઈત્યાદિ હકીક્ત ઉલ્લેખ કરીને શબ્દો વાપરે છે; જેમકે, તલસૂયાની સાથે તેની માટે જુઓ પુ. ૧, ૫, ૧૫૦થી ૧૬૨નું વર્ણન