________________
તૃતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ
૨૮૩ મેઘવાહન, જેને આપણે ચેદિવંશ સ્થાપક તરીકે મૂસિક નગરને બહુ ત્રાસ આપ્યો છે. ઓળખાવ્યું છે, તેની સાથે જોડવાને મગરૂરી બતાવેલી (બ) સાતકરણ ઉપર-આમાં પોતાનું બીજું વર્ષ છે. પરંતુ તે મહામે વાહન રાજાથી વંશની આદિ ગણાવ્યું છે. અને તેનો રાજ્યાભિષેક મ.સં. ૯૮=ઈ. સ. થયેલી ગણાવાય તે વચ્ચે તેમની ગાદી ઉપર અન્ય પૂ.૪૨૯માં થયું છે તે હિસાબે આ પંક્તિમાં વર્ણવેલા કુળદીપક આવ્યા છે (કેમકે જામાતૃના વંશમાં ગાદી બનાવને સમય મ. સ. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭માં થયો ગઇ છે. તેઓ અન્યકળ કહેવાય; તેમ બીજી રીતે ગાદી ગણુ રહે છે; એટલે તે સાલમાં અંધ્રપતિ શાતકરણીતે ચાલુજ રહી છે તેથી ગાદીપતિ તરીકે તેમને ચેદિ- એનો વંશ અથવા જેને શતવાહન વંશ તરીકે પણ પતિ તે ગણવા જ રહે છે) અને તે બાદ પાછા તે જ ઓળખાવાય છે તેની સ્થાપના થયાનું અને જેના આદ્ય મહામેધવાહનના કુળદીપકે આવ્યા છે. આ પ્રમાણે રાજા તરીકે શ્રીમુખનું નામ લેવાય છે તેને રાજ્યારંભ તેને ત્રીજો યુગ થયો કહેવાય. વળી તે યુગમાં પિત થયાનું ગણવું પડશે. આ વિષયને સ્પર્શ સંક્ષિપ્તમાં થયો છે એમ રપષ્ટ કરવાને તેણે વિશિષ્ટતા સૂચક પુ. ૧, પૃ. ૧૫૮, તથા ૩૪૨-૪૪માં કરાયો છે, છતાં ‘પુરૂષ યુગ” શબ્દ વાપર્યો છે. પરંતુ જેમ વિદ્વાને વિસ્તૃત અધિકાર શતવાહન વંશના વૃત્તાંતે જણાવમનાવતા આવ્યા છે તેમ, તેના વંશના ત્રીજા પુરૂષ વામાં આવશે. એટલે અત્ર એટલું જ જણાવવાનું કે તરીકે જ (ઉપર બતાવેલી ચારમાંની છેલી રીત આ રાજા શ્રીમુખ નંદબીજાને પુત્ર હાઈ. તેનાં મરણ પ્રમાણે જ) પોતે હતા એવું બતાવવાને જો તેનો બાદ (ઇ. સ. પૂ. ૪૨૮) મગધપતિ થવાનું હતું, પણ આશય હેત તે પુરુષJાને સ્થાને માત્ર પુઠા શબ્દ જ શાણીના પેટે જન્મેલ હોવાથી તેને હક ખૂટવાઈ ગયો વાપરત. વળી તેને ત્રીજા પુરૂષયુગમાં થયેલ તરીકે હત; તેથી મગધમાંથી મધ્યપ્રાંતને રસ્તે દક્ષિણમાં જે લેખીએ તે. પુ. ૧. પૃ. ૧૭૩ માં નિર્દિષ્ટ કરા- ઉતર્યો હતો અને વરાડ જીલ્લો કબજે કરી ગેદાવરી યેલ નામાવળી પ્રમાણે તેનો આંક છઠ્ઠો આવ્યો ગણાશે અને કૃષ્ણ નદીના પ્રવાહ વચ્ચેના પ્રદેશમાંથી ધ અને જે એક વિદ્વાને૪૩ ખારવેલનો નંબર આશરે આવીને કલિગની પશ્ચિમ હદ ઉપર ભય પમાડી રહ્યો છો ગણાવ્યા છે તે પણ બંધબેસતી થતી જણાશે. હતાઃ એવા ઈરાદાથી કે ખારવેલ હજ જવાન છે. આ પ્રમાણે સમજાવેલ નિવેદનથી સાબિત થાય છે કે, તથા તાજેતરને જ (જો કે પોતે પણ સુરતમાંજ છૂટો ખારવેલે પિતાને ત્રીજા રાજા તરીકે નહિ, પણ ત્રીજા પડીને સ્વતંત્ર રાજા બન્યા હત) ગાદી ઉપર આવ્યો યુગમાં-વિભાગમાં થયેલ પિતાને જાહેર કરેલ છે તથા છે પરંતુ પોતે ઉમરે મેં પણ છે તથા જોત જોતામાં લંકાધિપતિ રાજા અભયના રાજ્યાભિષેક પછીના (એક વર્ષથી પણ ઓછી અવધિમાં) મેટા રાજ્ય ત્રીજા વર્ષે તે ગાદીપતિ થયો છે અને તેની પેઠે જ વિસ્તાર પિતાની આણમાં મેળવી શક્યો છે એટલે દિવસે દિવસે વર્ધમાન થતાં રાજ્યનો સ્વામી બનતે ખારવેલના રાજ્યના સીમાપ્રાંતે ઉપર જે હલે ગયો છે એમ પણ સાથે સાથે જણાવી દીધું છે. લઈ જવાશે તે, તેને ભાર નથી કે તે બચાવ કરી
(૩) ત્રીજી પંક્તિમાં “પુરૂષયુગ” શબ્દ લખાયો છે શકે; આવી આવી ગણત્રીમાં તે આગળ ને આગળ તેની સમજૂતિ ઉપરમાં અપાઈ ગઈ છે. એટલે હવે પિતાના પ્રદેશની પૂર્વ દિશાએ—અથવા કલિંગ પ્રાંતની વિશેષ વિવેચનની અપેક્ષા રહેતી નથી.
પશ્ચિમ દિશા તરફ વળે જતો હતો. તેને આ પ્રમાણે (૪) બીજા વર્ષે-સાતકણિ (ઉપર) મોટી સેના આવતે સાંભળીને, રાજા ખારવેલે પોતે પણ તે શ્રીમુખ મેકલી છે; અને કન્ડના (કૃષ્ણ વેણુ નદી) ઉપર સાતકરણીની કશી પરવા કર્યા વિના જ કૃષ્ણવેણ નદી
(૪૩) જુઓ દશમાં ખડે પ્રથમ પરિચ્છેદે પૂ. ર૪ર
(૪૪) આ બધા વર્ણન માટે પુ. ૧માં નદશનનું પત્તાંત જુઓ.