________________
હાથીગુફાના લેખના
[ દશમ ખંડ
વાળા પ્રદેશમાં મોટી સેના લઈને ઝંપલાવ્યું; અને સાત કાંઈ. તે ઉક્તિ અનુસાર શ્રીમુખની દક્ષિણ હિંદના કરણીના સૈન્યનો એવો તે પીછો પકડયો કે તેને સમ્રાટ થવાની મહત્વાકાંક્ષા મનમાં જે હતી તે તે એકદમ પાછા હઠવું પડયું હતું; એટલે સુધી કે, ગોદાવરી મનમાં ને મનમાં જ રહી ગઈ; ઉલટું તેને રાજા અને કૃષ્ણ નદીને આખાયે પ્રદેશ ખાલી કરીને ઠેઠ, ખારવેલનું સાર્વભૌમત્વે૪૬ સ્વીકારવું પડયું અને તે નદીઓનાં મૂળવાળે જ્યાં મુલક છે અને જ્યાં વિશેષમાં પિતાના વંશને ‘ અંધભુત્યાઃ” છે (જે નાસિક નગર આવેલ છે ત્યાં સુધી ખસી જઈ બબ્બે આંધ્રપતિઓ અન્યના સેવકે-ભ્રત્યા; છે એવા) તરીકે ત્યાં જ આસરો લેવાની તેમને ફરજ પડી હતી. આ ઓળખાવવા પડ્યા છે. બનાવ બન્યાથી શ્રીમુખને પોતાની રાજગાદી પૈઠણ ૫ (ગા) કહના (કૃષ્ણ વેણુ) નદી; આ ઉપરથી અને નાસિકના પ્રદેશમાં સ્થાપવી પડી હતી. જે ખારવેલ સમજાય છે કે જેમ કૃષ્ણનદીનું બીજું નામ વેણું તેને માથાને મળ્યો ન હત, તે કદાચ શતકરણું- હોવાથી કૃષ્ણવે તેને કહેવાય છે, તેમ અન્ય એના રાજ્યારંભના સમયથી જ દક્ષિણ હિંદના લગભગ નદીઓને પણ વેણુ નામથી ઓળખાતી હોવી સર્વ પ્રાંતો ઉપર, તેઓનું સાર્વભૌમત્વ સ્થપાઈ ગયું જોઈએ. (જીએ પુ. ૧, પૃ. ૧૫૧ તથા તેની ટીકાઓ) હેત; પરંતુ મનુષ્ય ધારે છે કાંઈ અને કુદરત કરે છે વેણાને બેન્ના પણ કહેવાય છે. અને તેથી તેના તટ-કાંઠા
----
. (૪૫) શતવાહન વંશની સ્થાપના મ. સં. ૧૦૦ માં ચાલ્યું જતું હતું. થઈ છે અને તરત જ આ હીર ખાવી પડી છે એટલે પૈઠ- (૪૭) સરખા “શંગભત્યાના અર્થ સાથે (પુ. ૩. છુમાં ગાદીની સ્થાપના કરવી પડી છે તથા ત્યાં ઠરી ઠામ પૃ. ૪૯: પુ. ૧. પૃ. ૧૫૪, તથા ૩૯૦ ઈ. ઇ.) અત્ર એટલું કેટલોય વખત રહેવું પડયું છે. બાકી રાજ્યના આરંભમાં ઉમેરવું પડશે કે, પ્રત્યાને પ્રયોગ વપરાશમાં હતા તો બીરવાળો ભાગ જ પ્રથમ કબજે કર્યો હતો. એટલે તે સમયે ગણરાજ્યની પદ્ધતિ જેવું કાંઈક હતું ખરું. જ્યારે રાજગાદી તે પ્રદેશમાં જ કરી કહેવાય. હવે સમજાશે કે શું ત્યા: ને પ્રયોગ થયા હતા ત્યારે તે ખાલસા રાજ્યબીરાર પ્રાતમાં તેમની રાજગાદી તરીકે સ્થાપના જે કે થઈ ખંડિયા રાજ્યની પદ્ધતિ પણ અમલમાં મૂકાઈ ગઈ હતી. હતી પણ તે સ્થાન છે એક માસ જ રહેવા પામ્યું છે અને એટલે શુંગભત્યા; શબ્દ છે તે શુંગવંશની ખરેખર સ્થાપના પછી તે પૈઠણુને પસંદ કરવું પડયું છે.
થઈ હતી તે પૂર્વેની તેમની સ્થિતિ બતાવનાર શબ્દ જ છે, | (વરાડ પ્રાંતને કબજો મેળવીને ત્યાં મહારથી નામના નહીં કે તેઓ ગાદીપતિ બન્યા હતા છતાં ભત્યા. કહેવાતા જે સરદારે, નંદવંશી રાજાઓની હકુમતમાં સૂબા પદે હતા હતા (જેમ અંધજયાંઃ ની બાબતમાં બન્યું છે તેમ) તેને તેજ મહારથીને પોતે હકુમત ઉપર પાછા સ્થાપ્યા હતા. તે બતાવવા માટે વપરાય છે. મતલબ કે બને શબ્દોને તથા વિશેષમાં તેઓ તેના તાબે આવ્યા છે તેની નિશાનીમાં, અર્થ એક છે પણ સ્થિતિ જુદી બતાવનાર છે. પરંતુ વિદ્વાનોએ તેમાંના એકની પુત્રી વેરે પોતાના જ્યેષ્ઠ પુત્રને પરણુવ્યો જે ભાવાર્થમાં લીધો છે તે તેને અર્થ થતું જ નથી હતો. આ મહારથી તેજ પેલા નાસિક અને નાના ઘાટવાળા એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. શિલાલેખમાં વર્ણવાયેલી રાણું નાગનિકાને પિતા સમજ.) એક વિદ્વાનના અંકભત્યા વિશેના વિચારે કેવા છે તે
(૪૬) રાજા ખારવેલે શ્રીમુખને હાર ખવરાવ્યા છતાં માટે જુએ પુ. ૩. પૃ. ૩૫૫ ટી. ન. ૧૩. તેને મુલક પિતાના સામ્રાજ્યમાં ભેળવી લીધે નથી; તેમજ (૪૮) અહીં જેમ નદીની ઓળખ માટે અમુક વિશેષણ પદભ્રષ્ટ કરીને તેને રાજપદના ભગવટાથી વંચિત કર્યો પણ જોડાયું છે તેમ કેટલેક ઠેકાણે નગરની ઓળખ માટે પણ નથી. આ હકીકત સિદ્ધ કરે છે કે તેનું માનસ ભૂમિલભ વિશેષણ જોડવામાં આવે છે. જેમકે વર્ધમાનપુર-આણંદપુર. તરફ ઢળ્યું નહોતું. બલકે એમ કહો કે કાળદેવની અસર (જુઓ બુદ્ધિપ્રકાશ. ૧૯૩૪ પૃ. ૫૮ તથા ૩૧૮આગળ (જુઓ પુ. ૧. પૂ. ૭ થી આગળ; જર, જમીન અને જેરૂ (જૈન ધર્મપ્રકાશ, માસિક ભાવનગર ૧૯૮૫ વૈશાખ વાળી ચર્ચા) હજી તે સમયે થવા પામી નહતી (આ અંક ૨. પૃ. ૫૮ થી ૩૩; તેજ પત્ર શ્રાવણુ અંક પૃ.૧૬૧ ઉપરથી પણ રાજા ખારવેલના સમયનો ખ્યાલ આવી શકશે.) થી ૧૭૪) (મુંબઇનું સાપ્તાહિક ગુજરાતી ૧૯૩૭ જાન્યુ. અને તેથી જ કઈ કઈ ઠેકાણે “ગણુપદ્ધતિ’ જેવું શાસન ના એકાદ અંકમાં ચર્ચા)