________________
તેના સ્થાપક
૧૦૦
(૪) શકરાજા ય—અજ (Aziz) ના પ્રચલિત થયેલ માને છે. ખારીક તપાસ કરતાં આ ચારે વસ્તુસ્થિતિ અસંભવિત છે; કેમકે નં. ૧ વાળા કુશાનવંશીએ પેાતે શંકપ્રજા નથી તે હકીકત આપણે આગળ ઉપર સાબિત કરી આપીશું. તેમ નં. ૨ ના ક્ષત્રપ નપાણુ પાતે ક્ષહરાટ હતા એટલે કે શક નહેાતાજ. વળી નં. ૩ વાળા વેન્સકી ખતમાં જણાવવાનું કે, પ્રથમ તે આવું નામજ ઇતિહાસમાં આપણે સાંભળ્યું કે વાંચ્યું નથી. એટલે તેની સત્યાસત્યતાનું તાલ કરવાનું અશકય છે. પણુ તેમના હેતુ વીમાકડક્સીઝને ઉદ્દેશીને કહેવાના સમજાય છે.અને તેમજ હોય તે તે કુશાનવંશી છે. એટલે તે સંબંધી સ્થિતિ ઉપરના નં. ૧માં જણાવ્યા પ્રમાણે સમજી લેવી. જ્યારે નં. ૪ વાળા અઝીઝ વિશે પુ. ૩માં આપણે સ્પષ્ટ કરી ખતાવ્યું છે, કે તે ઇન્ડા પાËઅન હતા; અને તેણે કાઈ પણ શક ચલાવ્યેા જ નથી. મતલખ કે તેમણે દેરેલા આ આખાએ દાહનના
[ અમ ખેડ
શબ્દોમાં કથન કરી રહ્યા છે. જ્યારે મિ. રૅપ્સન નામને વિદ્વાન તેા સાસાક્ શબ્દોમાં સંભળાવી દે છે કે૮ "One of the main objections brought against the...theory, that is Saka Era was founded by Kanishka was that, Kanishka was not a Saka but a Kushan=શકસંવતના સ્થાપક કનિષ્ક છે તે મુદ્દાની વિરૂદ્ધ જતું સૌથી મુખ્ય કારણ તો એ છે કે, કનિષ્ક પોતે શક નથી પણ કુશાન છે. ” એટલે તેમની દલીલ એ છે કે, કનિષ્ક પોતે કુશાન હેાવાથી તેને શકસંવત (શકપ્રા કે શકરાજા તરફથી પ્રચારમાં મૂકેલ એવા સંવત)ના પ્રચારક તરીકે કબૂલ રાખી ન શકાય. [ મારૂં ટીપ્પણયાદ રાખવાનું કે તેમણે આ વાંધા શકસંવત એટલે શકપ્રજાને સંવત્સર કે શકરાજાએ ચલાવેલ સંવત્સર. તેવા ભાવાર્થમાં તેને સ્થાપક કનિષ્ક હોઈ ન શકે તે ખાતર રજુ કર્યાં છે, નહીં કે શકનામના ક્રાઈ
હાસમાં રસ લેતા અન્ય વિદ્વાનેાના અભિપ્રાય પશુ આપણે સ્વતંત્ર રીતે વિચારી લઈએ. સર કનિંગહામના મત પણ એમજ છે, કે શક સંવત કુશાનવંશી કનિષ્ઠ સ્થાપ્યા છે જ્યારે મિ. વિન્સેન્ટ સ્મિથ તેમનાથી ભિન્ન પડતાં જણાવે છેકુ૩૭ “ I do not affirm as a fact that the Saka Era of A. D. 78 was established by Kanishka=. સ. ૭૮ વાળા શકસંવત કનિષ્ક સ્થાપન કર્યાં હતા તે હકીકત સત્ય તરીકે હું સ્વીકારતા નથી. ’’ આ વાકયમાં સમાયલી ખીજ હકીકત સાથે આપણે અહીં નિસ્બત નથી; એટલે તેની ચર્ચામાં ઉતરીશું નહીં. પણુ મિ. સ્મિથના કથનમાંથી એટલુ તેા ફલિત થાય છે જ કે, રાજા કનિષ્ક પોતે શક નહીં જ હાય. આ પ્રમાણે વિદ્વાનાનાં રજુ કરેલાં મંતવ્યેા ઉપરથી આપણે જોઈ શકયા છીએ, કે તે સધળાએ। શકસંવતના કર્તા તરીકે કુશાનવંશી રાજાઓને માને છે ખરા, પણ તે જાતે થક હાય કે નહીં, તે માટે શંકાવાળા હાઇને, ગાળગાળ
ચારે મુદ્દા અસત્ય ઠરે છે. આ ઉપરાંત પ્રાચીન પ્રતિ-વિશિષ્ટ સંવત્સરના સ્થાપક તરીકે; એટલે કે શક શબ્દતા જે નં. ૧ના અર્થ થાય છે તે ભાવાર્થમાં કે, શક એટલે કાઈ સામાન્ય રીતે સંવત ગણાય તેવા નં. ૪ વાળા ભાવાર્થમાં] આ પ્રમાણે શક શબ્દના જે છ અર્થ થાય છે તેમાંના નં. ૨, ૩ અને ૫, ૬ વર્જી નાંખવા હર્યાં; એટલે પછી નં. ૧, અને ૪ રહ્યા. તેમાં તા શક નામના સંવત્સર કે શક એટલે ક્રાઈ સામાન્ય સંવત એવાજ અર્થ થાય છે; અને તે તા ચેાક્કસ દેખીતુંજ છે કે, આ સમયે કાર્યક સંવત્સર આ કુશાનવંશી કે ચણુવંશી રાજાઓએ ગતિમાં મૂકયો જ હતા. [જી ઉપરમાં તથા આ પુસ્તકમાં તે વંશના વૃત્તાંતમાં-પછી તે ઇ. સ. ૭૮ વાળા સંવત છે કે અન્ય છે અથવા કાઈ ખીજા શકને મળતા છે, તે વસ્તુ ન્યારી છે. તેમણે એક સંવત ચલાવ્યો છે એટલું તેા સત્ય છે જ ] એટલે સર્વે દલીલ અને ચર્ચાનું પરિણામ એ આવ્યું ગણાશે કે, કુશાનવંશીએએ અથવા ચૠણુવંશીએએ ઉત્તર હિંદમાં કાઈક સંવત ચલાવ્યેા હતા. તેને શક એટલે સંવત એવા
(૩૭) જીએ અ, હિં, ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૫૪.
(૩૮) આ કા, આં. રૈ, પા. ૮૫.