________________
૩૪૩
ચતુર્થ પરિછેદ ]
દશેય જુદાં વેલ કદાચ જેનમતાનુયાયી નહીં હોય પરંતુ આજી- તરફ અન્યાયભરેલું પક્ષપાતપણું બતાવાયું છે વિક મતનો હશે. તેથી તેનું નામ લખાયું નહીં હોય. એમ ન્યાયને ખાતર નોંધવું જ રહે છે. મતલબ પરંતુ વિચાર કરતાં તે મત બીનપાયાદાર હતો. કેમકે કે જૈન ગ્રંથકારની ચૂપકીદીનું કારણ શોધ્યું રાજા ખારવેલ એક તે આજીવિક જ ન હોતે, અને જડતું નથી. હોયે તે પણ આજીવિકા મતના ઉત્પાદક અને સ્થાપક અમારા એક મદદનીશ શ્રીયુત સંઘવીની સાથે એવા ગોશાળકના નામનો તેમજ જીવનને પરિચય આ બાબતની ચર્ચા થતાં તે એમ જણાવે છે કે, જૈનગ્રંથોમાં કેટલે અપાયો છે; તો આવા ઉપકા- પૂર્વદેશના પ્રાચીન સમયના કેટલાક જૈનગ્રંથાને રક મહા રાજવીનો વિશેષ નહીં તે કલિંગજીનની વિનાશ થઈ ગયો છે એટલે રાજા ખારવેલના કલિંગમૃતિને અંગે લડત ચલાવનાર તરીકે તેમજ મૂત્ર- દેશનું વર્ણન મળતું નથી. કેટલેક અંશે અમને આ ગ્રંથોના સંરક્ષક તરીકે તે, જરૂર જ તેનું નામ કથન વ્યાજબી લાગે છે કેમકે તેનો ઉલ્લેખ હાથીજાળવી રાખવાનું આવશ્યક હતું જ; એટલું પણ શંકાના લેખમાં પણ રાજ ખારવેલે કર્યો તે છે જ.
જ્યારે થયું નથી ત્યારે કહેવું પડશે કે જૈન ગ્રંથકા- છતાં આ વિષય તપાસ તો માંગે છે જ. રોએ રાજા ખારવેલને તેટલે દરજજે ઘેર અન્યાય આ પ્રમાણે રાજા ખારવેલનું જીવન ચરિત્ર લખવા
જ કર્યો છે. જૈન ગ્રંથકારોએ કોઈ દિવસ ધર્મષ ની બાબતમાં એક વિષય પરત્વે-ત્રણે ધર્મને સાહિત્ય પિષ્યો નથી જ. 'તેમણે ગુણગ્રાહીપણું જ દાખવ્યું ગ્રંથોના લેખકના આશ-ભિન્ન ભિન્ન હોવાનું છે ને દાખવવું જોઈતું હતું. એટલે તે નિયમે પણ અત્યારે દેખાય છે. એટલી નોંધ કરીને હવે આ ( આજીવિકા મતને હેત તો પણ) રાજા ખારવેલ પરિચ્છેદ પુરો કરીશું.