SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર વસ્તુ એક [ દશમ ખંડ પિતાની મુસાફરીનાં વર્ણનનાં જે બે પુસ્તક લખ્યાં કલ્પનાથી આખું પ્રકરણ ગોઠવી, રાખ્યું હોય; આ છે તેમાં આ બાબતનો ૯૦ એક અક્ષર વટીક પણ પ્રકારને અનુમાન હજુ બનવા એગ્ય કહી શકાશે. લખ્યો નથી. જે તે તીર્થધામ સાથે કઈને કઈ (૩) ઉપરાંત એમ પણ કહેવાય કે પુરાણોમાં વૈદિક રીતે બૌદ્ધ ધર્મનો સંબંધ જોડાયેલો હોત, તો શું તેનો રાજાઓને ઈતિહાસ જ આલેખાયો છે અને રાજા ઉલ્લેખ તે બૌદ્ધ યાત્રિક પિતાનાં પુસ્તકમાં કર્યા વિના ખારવેલ વૈદિક ન હતો એટલે તેના વંશનું આલેરહેત ખરો કે? સાર એ નીકળે છે કે તે તીર્થ બૌદ્ધ. ખન કરાયું નથી; તે તે પણ વાસ્તવિક નથી; ધર્મનું નહીં હોય જેથી તેણે આ બાબત મૌન કેમકે અવૈદિક એવા મૈર્ય સમ્રાટે, પરદેશી યવન સેવ્યું છે. આક્રમણકારો, શક પ્રજા ઈ. ઈ. અનેકનાં, રાજકીય બીજી વાત કરીએ વૈદિક ધર્મવાળાની-કે. હિ. કારકીર્દીનાં વૃત્તાંત અને ઇસારાઓ તેમાં કરેલ ઈ માં લખેલ છે ૯૧ His (Kharvel's) family વંચાય છે તે પછી ખારવેલનાં વંશમાંના કેhas found no place in the dynastic વધારે નહીં તે બે ચાર પંક્તિ જેટલ-તો વૃત્તાંત lists of suzerains which are handed આપવું જોઈતું હતું. છતાં તેમ થયું નથી. તે માટે down to posterity by the Puranas=જે ઉપરમાં જે બીજું અનુમાન દેરાયું છે કે વિગત સમ્રાટોની–રાજકર્તાઓની વંશાવળીઓ પુરાણોમાંથી ઢાંકી રાખવા માટે જ મૈન ૫કડયું હશે તે કારણ આપણને મળી આવે છે તેમાં ખારવેલના વંશને મજબૂત દેખાય છે. લગત કાંઈ ઈસારો સુદ્ધાં પણ મળતો નથી. આમ ત્રીજી વાત હવે જૈન ગ્રંથોની લઈ એ-વૈદિક અને કરવામાં પુરાણોના લેખકને શે આશય હશે તે બદ્ધ મતના સાહિત્ય ગ્રંથોમાં કદાચ તેને ઉલ્લેખ સમજી શકાતું નથી. તે બાબતમાં બે ત્રણ પ્રકારનાં ન હોય તે તો ગનીમત લેખાય અને એમ પણ બચાવ અનુમાન કરી શકાય તેમ છે. (૧) કદાચ કહેવાય કે કરી શકાય કે તેમને જે બાબત લાગતું વળગતું ન પુરાણની રચના ઈ. સ. ની ચોથી સદી બાદ થઈ મનાઈ હોય તેવી-એટલે કે પારકાની–પંચાતમાં શું કામ પડવું છે. તે સમયે જગન્નાથજીના આ મંદિર વિશે કાંઈ જાણવા જોઈએ તેથી તેઓએ ચૂપકી પકડી હોય. પરંતુ યોગ્ય બન્યું નહીં હોય; તેથી તેમાં નોંધ લેવાઈ નહીં જેનોને તે ઉલટે, આ રાજાને પ્રસંગ એક ગરવ હોય. આ દલીલ કે તેમ નથી, કેમકે મૂળમંદિરને સમાન હતા; જ્યારે તેનાથી અનેક પ્રકારે નાના નાશ તે ઈ. સ. ૩૦૦ની આસપાસ થઈ ગયો હતો અને દુર્લક્ષ્ય કરવાગ્યે રાજવીઓનાં વર્ણનો તેમણે એટલે પુરાણોત્પત્તિ રામયે આ હકીકત બધી તાજી ઝીલવાનો પ્રયત્ન સેવ્યા છે ત્યારે આ રાજા તે. જ હોવી જોઈએ. (૨) જ્યારે બીજું અનુમાન એ કરી તેમનામાં પ્રાતઃસ્મરણીય ગણાય તેવો તેમજ ધર્મન્નિતિ શકાય છે કે, આ મંદિર વૈદિક સંપ્રદાયનું હવે મનાવ- કરનારામાં અગ્રેસર ગણાય એવા રાજા કુમારપાળ અને વામાં તે આવી ગયું છે એટલે રાડ ખારવેલનું કે તેના રાજા સંપ્રતિ જેવાની હરોળમાં મૂકવા ચોગ્ય ગણાય પૂર્વજો વિ. નું વર્ણન જો લખવામાં આવશે તે તેના તે છે તો શું તેવાનું નામ પણ લેવાનું ભૂલી જવાય ? વિશેષ ઉડાણમાં કાઇને ઉતરવાનું મન થશે અને પરિ આના જેવું કૃતન બીજું શું ગણાય ? ખરેખર છે ણામે સત્ય વસ્તુ જે છે તે બહાર પણ આવી પડશે. ૫ણુ તેમજ; કોઈ જાતને ઉત્તર આપી શકાય કે એમ થાય તે નાલેશી જેવું ગણાય. માટે તે વસ્તુ બચાવ કરી શકાય તેવું દેખાતું નથી. એક વખત બહુ પ્રકાશ જ ન પામે તે બહેતર ગણાય એવી અમારી એવી માન્યતા બંધાઈ હતી કે, રાજા ખાર (૯૦) જુઓ રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડનાં બે પુસ્તકે, જે અંગ્રેજી અનુવાદ તરીકે પડયાં છે તે. (૨) જુઓ તે પુસ્તક પ. પ૩૬.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy