________________
૧૭૮
કુશાન વંશીઓના
[ નવમ ખંડ
છે કે તે પણ તેના પિતાની પેઠે બહુ શાંતિથી રાજ ક્ષેત્રમાં કાંઈક ક્રાંતિકારક સ્થિતિ ઉભી થવા પામી ચલાવનાર રાજવી હે જોઈએ. એટલે જ તેનું રાજ્ય હેવી જોઈએ. નહીંતે તેણે ધર્મપલટ કર્યો ન હોત? દીર્ધકાલીન હોવા છતાં તેમાં કોઈપણ જાતનો નોંધવા આ વિશે આપણને તે સમયના ત્રણ ધર્મમાંના કેઈ જેવો બનાવ નીકળતો નથી. બનવા જોગ છે કે, તેવા ગ્રંથમાંથી માહિતી મળે છે કે કેમ, તે ખાત્રી પૂર્વક બનાવ બન્યા પણ હોય. પરંતુ ઇતિહાસને પાને કહી શકાતું નથી. પરંતુ જૈનધર્મના સાહિત્ય ગ્રંથમાં ચાવા રહી ગયા હોય. ગમે તેમ હોય અત્યારે તે એક સ્થિતિ વર્ણવવામાં આવી છે કેઆશરે વિ. સં. એટલું જ કહી શકાશે કે તેના રાજે કઈ મહત્ત્વનું ૨૦૦ થી આગળ ચારેક સદી સુધી, જે મુખ્ય આચાર્યો કાર્ય થયું નજરે ચડતું નથી.
થયા છે તેમણે વસતીમાં રહેવાને બદલે વનમાં રહે- તેના સિક્કાઓ તેના પૂર્વજોના કરતાં જુદી જ વાનું ૫ પસંદ કર્યું હોવાથી તેમના ગચ્છનું નામ તરેહના દેખાય છે. તે જોતાં કહી શકાશે કે તેણે પોતાને વનવાસી ગ૭ પડયું હતું. બનવા જોગ છે કે, આ બાપીકા ધર્મનો પલટો કર્યો હશે. તેનું નામ પણ ધર્મક્રાંતિ હિમાલયની તળેટીમાં આવેલ નેપાળ-ભૂતાને કદાચ તે કથનની સાક્ષીરૂપ ગણાય. મિ. વિન્સેટ સ્મિથ તરફથી આવી ચડી હોય; કેમકે તે બાજાના લેકે લખે છે કે, “Vasudev I, whose thoro- પ્રજાપતિને ધર્મ પાળતા જણાયા છે. તેમજ આ કુશાનેughly Indian name, a synonym of વંશી રાજ્યની સમાપ્તિ જે ગુપ્તવંશી રાજાઓએ આણી Vishnu. Testimony to the same fact દીધી છે તેઓ પણ તે પ્રદેશમાંથી જ ઉતરી આવેલ is borne by his coins, almost all of કહેવાયા છે. એટલે પ્રમાણપૂર્વક અન્ય હકીકત જ્યાં સુધી which exhibit on the reverse, the તેની વિરૂદ્ધ જાણવામાં ન આવે ત્યાંસુધી એટલેજ figure of the Indian God Siva, atten- અનુમાન કર રહે છે કે, ઈ. સ. ની બીજી સદીના ded by his bull Nandi and accom. પાછલા ભાગમાં. ઉત્તર હિંદમાં વૈદિક ધર્મનું જોર panied by the noose, trident and વિશેષ બળવાન બન્યું હતું. જેને પરિણામે કુશનવંશી other insignia of Hindu icon૦- ભૂપતિઓએ તે ધર્મ અંગિકાર કર્યો હતો અને જૈનgraphy=વાસુદેવ પહેલે, જેનું સંપૂર્ણ હિંદી નામ, ધર્મને ઉત્તર હિંદના મથુરા આદિ પ્રાંતમાંથી રૂખસદ વિષ્ણુ શબ્દને પર્યાય થાય છે. આ બાબતની સાક્ષી મળી હતી. તેના સિક્કા ઉપરથી મળી આવે છેલગભગ સર્વે ઉપર પ્રમાણે અમે નિર્ણય બાંધ્યા પછી, પરંતુ સિક્કામાં અવળી બાજુ ઉપર હિંદુ-દેવ શિવની આકૃતિ યંત્રમાં ગયા પહેલાં તેમના ધર્મ વિશે પ્રકાશ પાડતી હોય છે તેની સાથે તેમનો પોઠીઓ નંદી, તથા ફાંસ,
કેટલીક વધુ વિગત મળી આવી છે ત્રિશુળ અને હિંદુમૂર્તિઓનાં અન્ય ચિહ્નો પણ નજરે તેના ધર્મ વિશે જે કદાચ ઉપયોગી થઈ પડવા પડે છે.” આ પ્રમાણે સિક્કા જેવા અકાટય પુરાવાથી વધુ પુરો સંભવ છે. તે માટે નીચે રજુ માલૂમ પડે છે કે તે પોતે શિવભક્ત બની ગયો હતો. એટલે, તેના રાજ્ય રાજકીય દષ્ટિએ કોઈ અસાધારણ કેમ્બ્રીજ શૈર્ટ હિસ્ટરી ઓફ ઇન્ડિયાના લેખક બનાવ ભલે બન્યાનું કહી નથી શકાતું, પરંતુ ધાર્મિક જણાવે છે કે “To the Buddhist
(૧૪) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ર૭ર. પણ હોય. જો કે વનવાસી ગ૭ નામ પડયું તે પહેલાના
(૬૫) શા માટે તેમણે આ સ્થિતિ અંગિકાર કરી હતી આચાર્યો, મધ્યહિંદ તથા અ૫રાંતના રોપારા જેવા શહેરમાં તથા તે પહેલાં તેમને મુખ્ય વિહાર કયા પ્રદેશમાં હતા તે રહ્યાનું દેખાય છે. વાસ્તવિક રીતે જણાયું નથી. બનવા જોગ છે કે ઉત્તર હિંદમાં ન (૬૬) જુઓ તે પુસ્તક રૂ. ૭૬.