________________
તર્થ પરિચ્છેદ –દુષ્કાળના વખતમાં પણ રાજા ખારવેલે પુસ્તકેદ્વારની પ્રવૃત્તિથી * લેકમાં જ્ઞાનનું મહત્વ વધારેલું. જે મૂતિ વિષે ખટરાગ થયા કરતું હતું તે
જગન્નાથજીની મૂર્તિ હોવાનું મનાયું છે. ધર્મસ્થાપના માટે તેણે અમરાવતીમાં
સ્તૂપ પણ બંધાવ્યું છે. પિચમ પરિચ્છેદ –વિષકન્યા વકગ્રીવને મળે તેવી ચાણક્ય ગોઠવણ કરે છે તેના
હાથના સ્પર્શથી જ વક્રગ્રીવ મૃત્યુને શરણે થાય છે ને માર્યો વિજયી થઈને ઠેઠ લંકા સુધી કે ગજાવે છે.