________________
કનિષ્કની
૧૫૨
મુલક
જીતી લેવાને તેણે વિચાર કર્યો હાત, તા તેનું પરાક્રમ અને સાહસિકપણું જોતાં, તે સહેલાઈથી સર્વે જીતી લઈને, મગધપતિ થયેલ અનેક સમ્રાટા કરતાં વધારે નહીંતા તેટલેાજ ભૂમિપ્રદેશ તે જીતી લઈ શકત; કેમકે તે સમયે અતિ ઉપર તથા દક્ષિણના આંધ્રદેશ ઉપર, જે રાજકર્તાએ રાજ કરતા હતા તે સર્વે ખળવાન નહેાતા; જે હકીકતની આગળ ઉપર ચષ્ણુનું વર્ણન કરતાં આપણને ખાત્રી થશે, એટલું જ નહીં પશુ ચણુ જેવા નાના ક્ષત્રપ જે તેના ગજા કરતાં વિશેષ બળવાન બની શકયા છે, તે પણ ઉપર વર્ણવેલા સંજોગેનું જ પરિણામ હતું તથા આપણે ટાંકેલા કથનના પ્રતીકરૂપ હતું એમ સહેલાઈથી સમજમાં ઉતરી જશે. -
ઉપરના પારિગ્રાફમાં સાબિત કરી ગયા પ્રમાણે તેના રાજ્ય વિસ્તાર હિંદમાં જે તેવી રાજનીતિ, હતા તે કરતાં હિંદની ભૂમિ બહાર કુટુંબ તથા ઉમર વિશેષ હતા એમ તુરત દેખાઈ આવે છે. પરંતુ આપણી મર્યાદા અત્ર, માત્ર ભારતદેશ પુરતું વર્ણન કરવાની હાઈને આપણે તત્સંબંધીજ વિવેચન કરવાના અધિકારી છીએ.
આપણે કહી ગયા છીએ કે, તેણે જેમ જેમ મુલકા અબ્જે કરી લેવા માંડયા, તેમ તેમ તેને આગળને આગળ વધવાની આકાંક્ષા ઉત્તેજીત થવા લાગી હતી. પરિણામે રાજવહીવટ ચલાવવામાં તેનું લક્ષ બિલકુલ ન હતું; બલ્કે હેાય તે પણ પાતે દૂરને દૂર હાવાથી તેમાં ચંચુપાત પણ કરી શકે તેવા સંજોગા નહાતા. તેથી તેણે પેાતાની અગાઉ થઈ ગયેલા રાજવીઓને પગલે ચાલવાનું યેાગ્ય ધાર્યું હતું. જેમ હિંદી સમ્રાટ પ્રિયદર્શિને, યાનપતિ ડિમેટ્રીઅસ અને મેનેન્ડરે તથા ઇન્ડેાપાર્થિઅન સમ્રાટાએ પેાતપેાતાની હકુમત તળે આવેલ પ્રદેશના સગવડ પડતા ભાગલા પાડી, તે દરેક ઉપર કારાબારી કાર્ય માટે સૂક્ષ્માએ નીમી દીધા હતા, તેમ રાજા કનિષ્ઠ પણ કર્યું હતું. આવા કામમાં તેણે પેાતાના
(૧૨) જીએ એકસ હીસ્ટરી ઓફ ઇન્ડિયામાં
[ નવમ ખંડ
ઉમરલાયક બે પુત્રોની સૌથી પ્રથમ સહાય લીધી હતી. તે એમાંથી જ્યેષ્ઠ પુત્રનું નામ વાસિષ્ઠ—વસેષ્ક (ટૂં કનામ ગ્રેષ્ઠ-જીક) અને તેથી નાનાનું નામ હવિષ્ક—ઝુષ્ક હતું. વાસિષ્ઠ યુવરાજ પદે નિયુક્ત કરાયે। હાવાથી તેને પાતાજેટલી-એટલે સમ્રાટ તરીકેના સર્વ અધિકાર સોંપી-રાજનગર રહી સર્વ કારાખાર ચલાવવા ઉપરાંત અન્ય પ્રાંતિક સર્વ અધિકારીઓ ઉપર સામાન્ય દેખરેખ રાખવાનું કાર્ય નિયત કર્યું હતું; જ્યારે હુવિશ્કતે, કાશ્મિર અને તેની આસપાસના પ્રદેશ સંભાળવાનુ સાંપ્યું હતું. તેમજ રાજપુતાના (મધ્મદેશ તે કહેવાતા હતા અને તેની રાજધાનીને મધ્યમિકા નગરી કહેવામાં આવતી હતી જીએ. પૃ. ૩. ભૂમકના વૃત્તાંતે ) તથા સિંધવાળા પ્રદેશ ઉપર પેાતાના રાજવંશી કુટુંબનેા તેા નહીં જ, પણુ પેાતાની ખાસિયતને અનુકૂળ પડે તેવા અને કલામાં રહે તેવા એક સરદાર જે માતિક નામે હતા તેને ક્ષત્રપ પદ અર્પણ કરી ત્યાં નીમ્યા હતા. આ સરદાર રાજા કનિષ્કના સમયમાં જ મરણુ પામવાથી તે સ્થાન ઉપર તેના જ પુત્ર ચણુને તેજ અધિકાર સાથે-ક્ષત્રપદે, નિયુક્ત કરવામાં આવ્યેા હતેા ( જે હકીકત આપણે તૃતીય પરિચ્છેદે વિસ્તારપૂર્વક દર્શાવી છે). આ પ્રમાણે રાજ્યના મુખ્ય ત્રણ અધિકારીએ નીમવામાં આવ્યા હતા. ઉપરના ત્રણમાંના ખે મુખ્ય હોદ્દા વિશે, આકસફર્ડ હિસ્ટરી આફ ઇન્ડિયાના લેખકનું કથન હજુ સાક્ષી પુરે છે; જ્યારે ત્રીજાની બાબતમાં કાઈ ઠેકાણે અદ્યાપિ પર્યંત ઉલ્લેખ થયા નજરે પડતા નથી. પરંતુ આ પછીના પરિચ્છેદે દર્શાવેલી હકીકત ઉપરથી આપણે ગેાઠવી કાઢવી પડી છે. ઉપરના લેખક મહાશય જણાવે છે કે,૧૨.—Kanishka spent most of his life, waging successful wars; whilst absent on his distant expeditions, he left the government of the Indian province in the hands of, first of Vasishka, apparently his
પૃ. ૧૩૦નું અવતર ણુ.