________________
તૃતીય પરિછેદ ]
અનુવાદની સમજાતિ તેઓ૫૭ જણાવે છે કે, He made a canal મેધ ન કરતાં રાજસૂય યજ્ઞ કરીને પિતાનું સાર્વભૌમ from the Bhargavi to Chilka lake=તેણે પદ સિદ્ધ કર્યું હતું.” મતલબ કે જૈન રાજાઓ (રાજા ખારવેલે) ભારગવી (ગંગાનદીનું નામ છે)માંથી રાજસૂય યજ્ઞ અને વૈદિક મતાનુયાયીઓ અશ્વમેધ ચિલ્કા સરોવર સુધી નહેર બંધાવી હતી. આ શબ્દથી યજ્ઞ કરતા હતા. આટલે સુધી તો હકીકત બરાબર છે.
એમ પણ હકીકત નીકળે છે કે, તે સમય પહેલાંયે પણ શા માટે યજ્ઞ કરવામાં આવતો તે વિશે મતભેદ ચિલ્કા સરોવર તે હતું જ, પરંતુ દુષ્કાળને લીધે તે અમને જે દેખાય છે તે અહીં જણાવવા જરૂર પડી નિર્જળ થઈ ગયું હતું–અથવા થઈ જાય તેવી ભીતિ છે. ઉપરમાં પંડિતજીએ એટલું જ માત્ર જણાવ્યું છે ઉત્પન્ન થઈ હતી તેથી તેણે નહેર ખોદાવીને ગંગાનદીનું કે, સાર્વભૌમત્વ સિદ્ધ કરવા યજ્ઞ કરાયા હતા. પરંતુ પાણી તેમાં વાળ્યું હતું એટલે તે સરોવર સજળ બનવા આપણને ખુદ રાજા ખારવેલ પોતે જ, હવે પછીની પામ્યું હતું. તનસૂલિયવાટે ૫૮ જે શબ્દ વપરાય છે, પંક્તિઓમાં જાહેર કરે છે કે, તેણે આ યજ્ઞ કર્યા પછી તે પ્રદેશવાચક હોવાનું સમજાય છે. અને તેમ જ પણ અનેક પ્રદેશ જીત્યા છે. પાછળથી પ્રદેશ જીત્યા હોય છે, જ્યાંથી મગધની હદ અટકી પડી હતી છે એમ જ્યારે જણાવે છે, ત્યારે આપોઆપ સિદ્ધ થઈ ત્યાંથી ચિલકા સરોવર સુધીની જે કલિંગરાજ્યની ગયું કે, યજ્ઞ કર્યો તે સમયે તે પ્રદેશે તેના કબજામાં ભૂમિ હતી, તે સઘળીને કે તેના એક અંશને, આ નહેતા જ; એટલે સાર્વભૌમત્વની સિદ્ધિને માટે તે તનસલિય નામથી ઓળખવામાં આવતી હતી. એટલે યજ્ઞ તેણે કર્યો હોવો ન જોઈએ તે દેખીતું છે. વળી તે ભૂમિમાં થઈને તે નહેર ખોદવામાં આવી હતી શબ્દકેષમાં તેનો અર્થ જોવા જતાં અન્ય સ્થિતિ જ એમ કહેવાની મતલબ થઈ.
નીકળી પડે છે. તેમાં આપેલ સમજાતિ વડે તે એમ (૩) છઠ્ઠી લીટીમાં છેલ્લે સુચન એમ છે કે, સ્પષ્ટ થાય છે કે સર્વોપરિ રાજાવડે પોતાના રાજ્યારાજા ખારવેલે, રાજ્યાભિષેકના છઠ્ઠા વર્ષે રાજસૂય ભિષેક વખતે કરાતોજ તે યજ્ઞ છે. જે રાજ્યાભિષેક યજ્ઞ ઉજવતાં કરના બધા રૂપીઆ માફ કર્યા... વખતેજ કરાતો હોય તો તે પછી તે સમ્રાટને આખા આમાં રાજસૂય યજ્ઞ અને કરનું માફીપણું આ બે રાજ્યકાળમાં શાંતિ અને નિરાંત જ ગાળવાનું રહેવું મુદ્દા સમજૂતિ માગે છે.
જોઈએ; કેમકે સાર્વભૌમત્વ મેળવ્યા પછી વિશેષ લાભ રાજાઓ તરફથી બે પ્રકારના યજ્ઞો કરાતા રાખવાનું કારણ રહેતું નથી. ગમે તેમ અર્થ કરો. આપણે સાહિત્ય ગ્રંથોમાં વાંચીએ છીએ. એક અશ્વ- પરંતુ એટલું તો રાજા ખારવેલના નિવેદન ઉપરથી મેધ અને બીજો રાજસૂય. અશ્વમેધ યજ્ઞમાં અશ્વનો સિદ્ધ થાય છે કે, તેણે આ રાજસૂય યજ્ઞ નથી કરાવ્યો બલિ દેવાય છે અને તે વૈદિક વિધિરૂપે ગણાય છે. પિતાના રાજ્યાભિષેકના સમયે, કે નથી કરાવ્યો ત્યારે અશ્વના બલિને હિંસકરૂપ માનીને, જૈનો જે સાર્વભૌમત્વની સિદ્ધિની જાહેરાત માટે. ત્યારે શા અહિંસાને પ્રધાનપદે સ્થાપે છે તેઓ રાજસૂય યજ્ઞ માટે કરાવ્યો હશે તે પ્રશ્ન થાય છે? તેના ઉત્તર કરે છે. પંડિત જયસ્વાલજીએ તેમના આ લેખના તેના જ શબ્દો, જે આ યજ્ઞ કર્યાના ઉલ્લેખ પૂર્વે મળ ઉપરથી અનવાદ થયેલ છે તેમ) સ્પષ્ટપણે અને પાછળ જોડયા છે તેમાંથી મળી આવે છે. તેણે - જાહેર કર્યું છે કે, “જૈન હોવાથી તે રાજાએ અશ્વ સ્પષ્ટ જણાવેલ છે કે, દુષ્કાળ પડવાથી નહેર લંબાવીને
(૫૭) જ, આ, હી. રી. સે. પુ. ૨ ખંડ ૨ પૃ. ૧૪
(૫૮) એક લિપિ આ “તનલિય” ને બદલે તે લીય’ શબ્દ હોવાનું જણાવ્યું છે. સમ્રાટ પ્રિયદર્શિનના ધીલી-જાગૌડાવાળ ખડક લેખમાં તે સ્થાનની રાજધાનીનું
નામ તસલીય નગરી જણાવી છે.
(૫૯) જુઓ. જે. સા. સ. પુ.. પ. ૩૭૫ પંક્તિન૧
(૧૦) જીઓ ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડેલ, સાર્થ જોડણી કેશ . ૬૫૫