SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦. મહાવિજય અને અત [ દશમ ખંડ લખે છે કે His own behef that it might the latter part of the second century. be Jain was credible=તેમના (કર્નલ મેકેનઝીના) The stupa itself is much older as is મતે, તે (સૂપ)ને જૈનધર્મને હેવાનું (માનતા હતા) shown by the sculpture and the તે વિશ્વસનીય છે. એટલે તેમના કહેવાનો ભાવાર્થ inscriptions, especially one in the એમ છે કે, કર્નલ મેકેનઝીને પ્રથમ મત તે અમરાવતી Mauryan character, recording the gift સ્વપને જૈનધર્મને લગતે માનવા પ્રતિ હતા; તે મત of a pillar by the General Mundaતેમના પછી ઘણા લાંબા કાળે ભલે ફરી ગયો છે Kuntala=અમરાવતી ટેપના સ્થાપત્યમાંની બારિક અને હવે તેને બૌદ્ધધર્મનો ગણાવે છે, પરંતુ પ્રથમ વીગતો જોતાં, તેમાં પોન કરતાં ગ્રીક પ્રદેશની કળા મત એટલે તે જૈનધર્મનું પ્રતિક હોવાનો મેકેનઝી મુખ્યત્વે એટલા બધા પ્રમાણમાં માલમ પડે છે સાહેબ વાળો મત–વધારે પ્રમાણિક દેખાય છે. કે, પ્રાથમિક (નજરે) એવું અનુમાન બંધાઈ જાય આખી ચર્ચાને સાર, તે સ્તુપ જૈનધર્મને હવા છે કે તેને સમય ઇ. સ. ની સદીનો પ્રારંભ કાળને સંભવ છે. પરંતુ વિદ્વાનો જેમ માની બેઠા છે તેમ હશે. જ્યારે તેના કઠેરા ઉપરના શિલાલેખાની કરીને બૌદ્ધધર્મનો નથી. સુધારેલ તારીખો જોતાં તેને સમય ઈ. સ. ની બીજી આ સંબંધી એક જ પ્રશ્ન હવે માત્ર વિચારો સદીના ઉત્તર ભાગમાં તે બનાવાયાનું ગણવો પડશેરહે છે. તે આ સ્વપની ઉમર વિશેનો છે. વિદ્વાન (ધ્યાન રાખવું કે અહીં કઠેરાના શિલાલેખના સમયની તેને ઈ. સ. ની બીજી કે ત્રીજી સદીનો હોવાનું માને વાત કરી છે, નહીં કે સ્વપના પિતાના સમયની કે છે, જ્યારે આપણે તેને રાજા ખારવેલના સમયનો તેના ઉપરના કઈ શિલાલેખની–તે તે હવે દર્શાવે છે) એટલે ઈ. સ. પૂ. ની ચોથી સદીનો ઠરાવીએ છીએ. જ્યારે સ્તૂપ બહુ પ્રાચીન સમયને દેખાય છે; કેમકે ; બે મત વિશેનું અંતર લગભગ પાંચસે છસો વર્ષનું તેના ઉપરની શિલ્પકળાનાં દૃશ્યો અને શિલાલેખ રહી જાય છે. આ બે વસ્તુનો મેળ શી રીતે ખાય જે કોતરાયાં છે તે ઉપરથી તેની પ્રતિતિ થાય છે. તેમ છે તે આપણે ઉચ્ચારીએ તેના કરતાં, મજકુર તેમાં યે ખાસ કરીને મુંડકુંતલ નામના અધિકારીએ અમરાવતી સ્તૂપ”ના લેખક મહાશયના પોતાના દાન આપીને મૌર્યકાળમાં વપરાતી ભાષામાં લેખ શબ્દો જ ટાંકી બતાવીશું, જેથી વાચકવર્ગને પોતાની કાતરાવ્યો છે તેથી”—એટલે આ ઉપરથી એમ સાબિત કલ્પનાશકિતને બહુ ખેંચી જઈને લાંબા સમય સુધી થાય છે કે, સ્તૂપના સંબંધમાં મુંડકુંતલે જે દાન કરેલું વિચારના વમળમાં તણુતા રહેવું નહીં પડે. તે શબ્દો છે તે મૌર્ય સામ્રાજ્યનો વખત હતો તથા તે વખતે આ પ્રમાણે ૧૯ છેઃ “There is so much of આ સ્તૂપ તે ક્યારનો ઉભો પણ થઈ ગયો હતો. વળી Greek, rather than Bactrian art in એ પણ ખરું જ છે, કે જે સ્તૂપ સંબંધી કાંઈ પણ the architectural details of the Amra- દાન મૌર્ય સમયે (ઈ. સ. પૂ. ૩૭૨ થી ૨૩૪ સુધી) vati tope, that the first inference is that કરવામાં આવ્યું હોય, તે સ્તૂપ પિતે ઈ. સ. પૂ. it must be nearer to the Christian ૩૭રની પૂર્વે જ ઉભો કરાયો હે જોઈએ એમ સ્વીEra–With the revised date of the કારવું પડે°. આપણે પણ તેને સમય રાજા ખારવેલના inscriptions, the date of the rail in રાજ્યના સમયને (ઈ. સ. પૂ. ૪૩૦ થી ૩૯૪) (૧૯) જુઓ મજકુર પુસ્તક પૃ. ૧૨. પૂ. ૨૬૬ સુધીની ૨૦ દલીલ સાથે ૫. ૩૦૩ ટી. નં. ૮૭ ની (૨૦) અપરોક્ષ રીતે આ હકીકત ઉપરથી સાબિત કરી ૨૧મી તથા આ સાથે તેની સંખ્યા ૨૨ ની ગણાશે. - રાફાશે કે પુષ્યમિત્ર અને ખારવેલ સમકાલિન નથી જ એટલે
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy