________________
ચતુર્થ પરિચ્છેદ ].
વ્યાખ્યા
૩૩૯
તારાવતા શબ્દોને છૂટા ન પાડતાં એક જ સ્થાન જોઈએ; એવા અભિપ્રાય ધરાવનારાઓના રૂઢીચુસ્ત દર્શાવતો [રિદ્વાર વતી એ સમાવાચક શબ્દ મૂકો. મનને કાંઈક લાગી આવશે જ; તે તેમને આશ્વાસન આ બીજી રીત જો સ્વીકાર્ય ગણાય તે પછી, જગન્નાથ- આપવાનું કે, પ્રથમ તે જે મત અત્યારે દાખલા પુરીનું તીર્થ વૈદિક મતવાળાને ઉપરની કડીને લીધે જે દલીલોથી અમે પુરવાર કરી બતાવ્યો છે તે પણ સર્વથા ગણાય છે તે બંધ થઈ જશે; અને જે વસ્તુ અત્યાર કબુલ થશે કે કેમ ? અથવા તો નિરંતર ચાલુ જ રહ્યા સુધી આપણે પુરવાર કરી રહ્યા છીએ તેને ઉલટું કરશે કે કેમ? તેની ખાત્રી જ ક્યાં છે? છતાં ધારે વિશેષ સમર્થન રૂપ ગણાશે.
કે અમારી દલીલે અતુટ રહી અને તે મત કાયમ આ કડીમાં વૈદિક દૃષ્ટિએ શું શું ફેરફાર કરવા થયો તે પણ પેલી ઉક્તિ છે કે, જે સત્ય હોય છે તે યોગ્ય હતું તે સૂચવવાનું કાર્ય તે આપણે વૈદિક મત- ગમે તેટલા પ્રયત્ન કર્યા છતાં બહાર આવ્યા વિના રહેતું વાળા જ્ઞાતા પુરૂષો ઉપર છોડી દીધું છે. પરંતુ જૈન જ નથી. એટલે સત્યને ચાહનારને તો કઈરીતે ખેવાનું દષ્ટિએ તે કડીનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે અત્ર હતું જ નથી. બીજી વાત, ઈ. સ. ૩૦૦ માં જ્યારે જણાવી દઈએ એટલે તે બેમાંથી જે યોગ્ય લાગે તે મૂળ મંદિર નષ્ટ કરી દેવામાં આવ્યું અને તે સ્થાને ભલે અનુસરવામાં આવે.
તેની વિકૃતિ ઉભી કરવામાં આવી, ત્યારે તે ઉભી કાયોધ્યા, મથુરા, વાવા, ચંપા, સાંવી અવંતિદા | કરનારના મનમાં શું શું થઈ રહ્યું હશે, તેમજ તે
पूरी द्वारावती चैव, अष्टता मोक्षदायिकाः ॥१॥ મૂળ મંદિર ઉપર શ્રદ્ધા ધરાવનાર હશે તેની મનોદશા - આમાં ઉદેશેલી નગરીઓની ઓળખ તે સ્પષ્ટ કેવી થઈ રહી હશે? તે બન્નેની મનોદશા અરસપરસ છે જ, છતાં થોડોક ખુલાસો કરી દઈએ. પાવા ઉલટી જ દીશામાં વહી રહી હોવી જોઈએ એમ એટલે પાવાપુરી તે સ્થાને શ્રી મહાવીર નિર્વાણ કલ્પના કરી શકાય છે. વિકૃતિ કરનારે સામાન્ય પામ્યા છે. ચંપા નગરીએ જૈન સંપ્રદાયના બારમા જનતાનું ધ્યાન સત્યથી અલગ લઈ જવો કેટકેટલાયે તીર્થકર શ્રી વાસુપૂજ્ય નિર્વાણને પામ્યા છે ( જુઓ પ્રયત્ન કર્યા હશે છતાં કાળે કરીને તે પડદાઓ હવે પુ. ૧ પૃ. ૭૭. ટી. v ). સાંચીને અત્યાર સુધી બદ્ધ ઉચકાઈ જતા નજરે પડે છે; તેમ અત્યારે જે મત, ધર્મનું તીર્થ ધામ મનાતું આવ્યું છે પરંતુ આપણે તે જૈન અનેક દલીલો અને આધાર આપીને આપણે સ્થાપિત ધર્મને લગતું સ્થાન ગણાવ્યું છે (જુઓ પુ. ૧. પૃ. કર્યો છે, તે સર્વ મુદ્દાઓ પણ જે માત્ર આચ્છાદન ૧૮૬ ઈ. ઇ.) પૂરી એટલે જગન્નાથપુરી તે જૈન રૂપે જ હશે તે ગમે તેટલાં તેને મજબૂત ગોઠવી તીર્થ હોવાનું આ પરિચ્છેદે અનેક પુરાવા આપી રાખીશું તે પણ, કાળદેવની એરણ ઉપર ટીપાઈ સાબિત કરી આપ્યું છે. મતલબ કે ઉપરની કડી ટીપાઈને તે સર્વ નષ્ટ થઈ જવાનાં જ છે. વસ્તુનો કેવી રીતે જૈનતીર્થદશિકા હોઈ શકે છે તેની સમજાતિ કાળક્રમ જ હમેશાં એ રહ્યો ગણાય છે. એમ તે આ પ્રમાણે સમજવી.
ડૉ. રાજેન્દ્રલાલ મિત્રે જ્યારે વચ્ચમાં જાહેર કર્યું વિશ્વનાથ જગન્નાથની મૂર્તિ અત્યાર સુધી વૈદિક હતું કે, તે મૂર્તિઓ બૈદ્ધધર્મની હેવા સંભવે છે, ત્યારે મતની હોવાનું સર્વત્ર મનાયું છે. તે માન્યતા હવે ઉપરના બે પક્ષોની શી મનોદશા થઈ હશે તે વિચારે
જ્યારે ઉથલાઈ પડતી દેખાય જોઈએ? કહેવાની મતલબ એ છે કે, જે કાળે જે આશ્વાસન સાથે છે ત્યારે સંભવિત છે કે, ચાલી થવાનું હોય છે તે થયા જ કરે છે. માટે કઈ એ, એક ચેતવણી આવતી માન્યતામાં કંઈ કાળે કઈ પ્રકારે વિહવલ બનવું ન જોઈએ. પણ જે મુદ્દાઓ
કઈ જાતને ફેરફાર થવા જ ન રજુ થાય તે ઉપર બુદ્ધિપૂર્વક વાદ કરવાનું જ
(૮૧) જેના બે ત્રણ ઉદાહરણ આપણે ઉપરમાં રજુ પણ કરી બતાવ્યાં છે (જુએ, ૫રમાં ટી. ન. ૮૧, ૨).