________________
શકારિ વિક્રમાદિત્ય
[ અષ્ટમ ખંડ તેમાં એટલી વિશિષ્ટતા છે કે, તે ત્રણમાંના બે ભોજદેવ તે એક જ સમયે વિદ્યમાન હતા. તે સર્વેને સમય નીચે પ્રમાણે છે. (ઇ) પરમારવંશ (અવંતિપતિ) (૯) વૃદ્ધ ભોજદેવ-વૈદિકમત પ્રમાણે કવિ બાણ અને ઈ. સ. ૫૫ની આસપાસમાં
મયુરવાળા-અને જૈન મત પ્રમાણે ભક્તામર રાજ્યકાળ આશરે ૬૦ વર્ષ
સ્ત્રોત્રના કર્તા માનતુંગરિવાળા. (૧૦) ભોજદેવઃ આદિવરાહ: ઉપમિતિ ભવપ્રપચાના ઈ. સ. ૮૭૦ થી ૯૧૫ = ૪૫ કર્તા સિદ્ધર્ષિવાળા, વિ. સં. ૯૬૦.
વર્ષ આશરે ૧) ભેજદેવઃ શિલાદિત્ય : પ્રતાપશીલ; મુંજરાજા ઈ. સ. ૯૯૬ થી ૧૦૫૫=૫૯
ઉ પૃથ્વીવલભને ભત્રિજે, તથા વાદિવેતાલ,
શાંતિસૂરિને પ્રબોધિત, (ઈ) પરિહારવંશ—કને જપતિ (૧૨) ભેજદેવ—તે ઉપરના નં. ૧૦ ને સમકાલીન તથા જે રાજા આમ્રદેવ (બપ્પભટ્ટ સૂરિવાળા)નો
નં. ૧૦ નો સમય પૌત્ર થતા હતા તે ઉપર પ્રમાણે આઠ વિક્રમાદિત્ય અને ચાર વાળા વિક્રમાદિત્યના અમલમાંજ ઠરાવી શકાય, નહીં ભોજદેવ થયા છે. તે દરેકની સાથે તેમનાં ઉપ- કે નં. વાળા ભેજદેવના સમયે. મતલબ એ થઈ નામે-બિરૂ–પણ ટાંકી બતાવ્યાં છે. તે ઉપ- કે, ત્રણ અથવા ચારની સંખ્યામાં જે ભેજવ થયા રથી જોઈ શકાશે કે જે ચાર ભેજદેવ થયા હોવાનું ગણો તે સર્વે ને વિક્રમસંવત્સરના સ્થાપક તરીકેની છે તેમાંથી નં. ૧૦-૧૧ અને ૧૨ માં તો કોઈનું ગણત્રી કરવામાંથી આપણે તે બાતલજ રાખવા રહે છે. નામજ વિક્રમાદિત્ય નથી. એટલે તે બાદ કરતા રહ્યા હવે વિક્રમાદિત્યનો પ્રશ્ન વિચારીએ-કે તેમની બાકી નં. ૯ વાગે હજુ સંભવી શકે ખરે. વળી જે આઠની સંખ્યામાંથી કઈ વ્યક્તિ શકારિનું બિરૂદ વિક્રમાદિત્યનાં નામ તપાસીશું તે, નિં. ૫ વાળો જે ધારણ કરવા યોગ્ય છે? આ માટેની તપાસ આપણે છે તેનું રાજ્ય ઇ. સ. ૫૫૦માં ખતમ થાય છે અને બે ત્રણ નિયમોના આધારે કરી શકીએ તેમ છે. ન. ૯ વાળા ભેજદેવનું શરૂ થાય છે (આ સાલે સાધારણ રીતે એક એવો નિયમ હોય છે કે કોઈપણ મેં અટકળે ગોઠવી છે. કદાચ પાંચ દશ વર્ષ એકની નૃપતિ પોતાના વંશનો સંવત્સર ચાલતો હોય તે તેને બાબતમાં આગળ મૂકવા પડે તે બીજાની બાબતમાં તે ત્યાગ કરીને, બીજા કોઇએ સ્થાપિત કરેલ સંવત્સર પ્રમાણે સુધારે કરવું પડે તેટલું ગનીમત લેખવું. બાકી હોય તે વાપરવાની ઈચ્છા પોતે કરે નહીં. બીજી બાજુ ને. ૫ વાળા વિક્રમાદિત્યની પછી તુરતજ ન. ૯ વાળા એટલું તે ઈતિહાસ પ્રસિદ્ધ બીના છે કે, ગુપ્ત સંવત
જદેવ અવંતિપતિ બન્યો છે તેટલું તે ચોક્કસ જ નામનો સંવત્સર ગુપ્તવંશી રાજાઓએ ચલાવ્યો હતો. સમજવું). હવે જો શકારિ વિક્રમાદિત્યે લડેલ કારૂના એટલું જ નહીં પણ તેને સારી રીતે વપરાશમાં પણ યુદ્ધની સાલ ઈ. સ. ૫૩૪ ઠરાવાય તે તે નં. ૫ લીધે છે. જયારે આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોય અથવા
સાલ આપી છે. પણ તે કયે સંવત્સર છે એમ લખ્યું આવશે (જીએ કર્નલ ટંડનું રાજસ્થાન.). નથી. સંભવિત છે કે વિક્રમ સંવત હશે જેથી કરીને તે (૬૬) ખરી રીતે તેની સાલ ઈ. સ. ૫૩ ત્રણેની સાલ અનુક્રમે ઈ. સ. ૫૭૫, ૬૬૫ અને ૧૦૩૫ સંભવ છે.
હોવા