________________
પ્રથમ પરિછેદ ].
* સ્થાપક હેવા વિશે
ત્રીજે પરમાર વિશ. ઉપરાંત કને જને એક પ્રતિહાર ઉત્તર હિંદના છ અને દક્ષિણ હિંદના ત્રણ, એમ મળી વશ અને બીજો પરિહારવંશ અને સૌરાષ્ટ્રને વલ્લભી નવ રાજવંશમાંથી, ઉત્તરના વલ્લભી અને દક્ષિણના વંશ. આ સિવાય કોઈ હિંદી રાજાઓ, ઉપરના એક આંધ્ર ૧૦ તથા રાષ્ટ્રકૂટવંશમાંથી કઈ વિક્રમાદિત્ય હજાર વર્ષના ગાળામાં ઉત્તર હિંદની કઈ ભૂમિ ઉપર નામધારી રાજા થયો નથી એટલે તે ત્રણ બાદ કરતાં સત્તાધીશ બન્યા નથી: યારે દક્ષિણ ભારતમાં. બાકીના છમાંથી કેટલા વિક્રમાદિત્ય થયા છે તેની જ આધવેશ. ચાલુકયવંશ અને રાષ્ટ્રકટવંશ; તે નામના નોંધ લેવી રહે છે. તે તપાસતાં નીચે પ્રમાણે હકીકત ત્રણવંશજ રાજ્યાધિકારે આવી ગયા છે. આ પ્રમાણેને સાંપડે છે.
સાલ
વર્ષ (અ) ગર્દભીલ
(૧) વિક્રમાદિત્ય : વિક્રમસિંહ ઈ. સ. પૂર્વે ૫૭ થી ઈ. સ. ૩ = ૬૦ (બ) ગુપ્તવંશ
(૨) ચંદ્રગુપ્ત પહેલે વિક્રમાદિત્ય પહેલે ઈ. સ. ૭૧૯ થી ઈ. સ. ૩૩૦ = ૧૧ (૩) ચંદ્રગુપ્ત બીજે ઃ વિક્રમાદિત્ય બીજે ઈ. સ. ૩૭૫ થી ,, ૪૧૪
(૪) કુમારગુપ્ત : વિક્રમાદિત્ય ત્રીજે ઈ. સ. ૪૮૦ થી ,, ૪૯૫ = ૧૫ (ક) પરમારવંશ (૫) યશોધર્મનઃ ૧૧ વિક્રમાદિત્યઃ શિલાદિત્ય. ઈ. સ. ૫૧૫ થી ૫૫૦ | ૩૫ થી
વિકલ્પ છે ૫૪૦ થી ૫૯૦ ઈ ૫૦ (૬) દેવશક્તિ (વિક્રમાદિત્ય નામ સંભવિત છે) ઈ. સ. ૭૨૦ થી ૭૮૦ = ૬૦ (૩) ચૌલુક્યવંશ. (૭) વિક્રમાદિત્ય પહેલો
શક ૬૫૫-૬૮૧ = ઈ. સ. ૭૩૩–૭૫૯ = ૨૬ - (૮) વિક્રમાદિત્ય બીજ ૬૩
, ૬૮૧ ,, ૫૯ થી આ પ્રમાણે ચાર વંશમાં આઠ વિક્રમાદિત્ય થયા છે. વળી કેટલાક ગ્રંથકારનું ૪ એમ પણ માનવું થયું છે કે વિક્રમાદિત્યને કોઈ કોઈ ઠેકાણે રાજા ભોજ તરીકે હિંદુઓએ ગણી કાઢયો છે. એટલે તેવા ભોજદેવ કેટલા થયા છે તેની પણ આપણે તપાસ કરવી જ રહે છે. તેવી વ્યક્તિઓ કર્નલ ટોડના મંતવ્ય પ્રમાણે બે વંશમાં મળીને ત્રણ થઈ છે. ૬૫તેમ મારી તપાસમાં પણ ત્રણનીજ સંખ્યા થયેલ નીકળે છે. અલબત્ત
(૬૦) પાછળથી માલમ પડયું છે કે આંધ્રુવંશના ૩૬ (૧૪) જુઓ ઉપરમાં દલીલ નં. ૩ તથા એશિ. રીસ. શાઓમાં ન. ૨૦ વાળા રાજા હાલનું નામ પણ વિક્રમ- પુ. ૯. પૃ. ૧૭: જ. . એ. સે. પુ. ૧૨ પૃ. ૨૭૫માં દિત્ય હતું (જુઓ ઉપરમાં ટી. નં. ૨૦) પણ તેને શકારિ લખેલ છે કે Bhoja is the name of Persians કહી શકાય તેમ નથી (જુઓ ઉપરમાં નં. ૬ વાળી દલીલ) given to Vikramaditya's son and often conએટલે અત્ર તે નામની ગણના કરેલ નથી; છતાં આપણું found the acts of the one with those of the વિષચની છણાવટ કરવામાં કેઇ દેષ રહી જ નથી other; Farishtah Danes translation vol. I p. 13. એટલા માટે અત્ર તે જણાવી લીધું છે.
=ઈરાની લોકો વિક્રમાદિત્યના પુત્રને ભેજ નામથી સંબોધે (૬૧) જીઓ ગોડવહો પુસ્તકની પ્રસ્તાવના પૃ. ૨૧૯. છે અને વારંવાર એકના જીવન બનાવને બીજાની સાથે
(૬૨) જ. બ. છે. ર. એ. સે. પુ. ૮ પૃ. ૧૭. ભેળવી દે છે-ફરિસ્તાહ ડેન્સી, ભાષાંતર પુ. ૧ પૃ. ૧૩) - (૬૩) જીઓ ઉપરમાં દલીલ નં. ૩: એશિ. રીસ. પુ. (૬૫) તે ત્રણને સમય કર્નલ ટોડ આ પ્રમાણે છે ૯ પૃ. ૧૭૭.
છે. (૧) ૬૩૬ (૨) ૭૨૧ અને (૩) ૧૯૧ આ પ્રમાણેની