________________
૨૮
વિદિશા, ભિલસા
[ સપ્તમ ખંડ
આપી, સદાને માટે તે યાદ રહે તે સારૂ લેખ તરીકે આવેલાં સંખ્યાબંધ ટેપ ઉપરના લેખો તથા તેમાં કાતરાવી રાખી છે, તેમ જૈન સાહિત્યગ્રંથામાં પણ અંકિત થયેલી હકીકત સાથે ભારહુત ટેપની એકાકી જણાવાયું છે કે, શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે જેવી સ્થિતિની તુલના કરીએ છીએ, ત્યારે શું એમ નથી તેમના અનુયાયી અઢાર ભક્ત રાજાઓ એકત્ર થયા સમજાતું કે, તે વિશિષ્ટધામ શ્રી મહાવીરના નિર્વાણનું હતા અને ભાવદીપક (શ્રી મહાવીર) અસ્ત પામતાં, સ્થાન હોય અને પેલું એકલડાકલ ભારહુતવાળું સ્થાન તેની યાદગીરી જાળવવા દ્રવ્યદીપક (દીપકેની કટાર) તેમનું કૈવલ્ય કલ્યાણસૂચક તીર્થધામ હાય ? કેમકે તે પ્રગટાવવાની ગોઠવણ કરી હતી. એટલે કે પાંચમી બન્ને વચ્ચેનું અંતર પણ જૈન સાહિત્યગ્રંથોમાં જણાવ્યા અને છઠ્ઠી વસ્તુસ્થિતિ એકબીજાની પૂરક અને સામર્શ પ્રમાણે મળી રહે છે, તેમજ તેમાંથી રણ પામતી આપતી ઘટનાઓ છે.
શ્રી મહાવીરના જીવનને સ્પર્શતી અનેક ઘટનાઓનો પણ ઉપર ટકેલી છએ વસ્તુસ્થિતિ, તથા તે ઉપરથી પરસ્પર મેળ ખાતે દેખાઈ જાય છે. ઉપર પ્રમાણે જ્યારે દહન કરીને રાજી કરેલી મતલબ તથા તે સર્વેમાંથી સર્વ વસ્તુસ્થિતિ તેના યથાસ્વરૂપે સમજાઈ ગઈ છે. ત્યારે નીકળતે સાર–આ બધી ઘટનાનું સમીકરણ કરવામાં આપણે બુલંદ અવાજે ઘોષણા કરી શકીશું કે, વિદિશાનું આવે તો, શું એમ તેમાંથી તાત્પર્ય નથી નીકળતું કે, સ્થાન તે શ્રી મહાવીરનું નિવણુ કલ્યાણક છે અને ભારહુવિદિશા અને ભારતના પ્રદેશના ટોપ કેવળ જૈનધર્મ તનું સ્થાન તે તેમનું કૈવલ્ય કલ્યાણુક છે. અને આ સ્થિતિ સાથે સંબંધ ધરાવતાં સ્થાન છે? તેમાં પણ વિદિશાનું જ્યારે સ્પષ્ટ થઈ ત્યારે કહેવું પડશે કે પુપપુર નગર તે ધામ વિશિષ્ટ છે? આ વિશિષ્ટતાની સાથે તેમાં જૈન સાહિત્યની દષ્ટિએ વિદિશાનું જ નામ હોવું જોઈએ.
ભિલ્મ
લોગી રેક
== =ાહ
જોક
અને તેની આસપાસનાં
રૂપોનું રળ દવૉ
4 કાની 2... શિક
S
.
P
નાખે.
• બાલમપુર
બેવ
; રમસેન
(૧૨) આ દીપકની કટાર- ગરને લગર-પ્રગટ થવાથી તેને દીપોત્સવીના પર્વ તરીકે ઓળખાવવાની પ્રથા પ્રચ. Aટી દીપમાળા લાગે તે દેખીતું જ છે, જેથી લૌકીક શબ્દમાં લિત થઈ છે,