________________
૧૫૮
કનિષ્કનાં
[ નવમ ખંડ ઈ. માં બૌદ્ધધર્મ પ્રચારની કાંઇ નિશાની જ નજરે હિંદના કેટલાક અન્ય ભાગમાં તે પ્રસારિત થયા છે. પડતી નથી. મગધ અને બંગાલમાં પણ હિંદુ અને તેના કારણમાં હિંદુધર્મનાં હરિફાઈ અને વાસ્તવિકપણું બૌદ્ધધર્મ સાથે સાથે જ વૃદ્ધિ પામે જતા હતા. હોવાનું હિસ્ટોરીઅન્સ હિસ્ટરી ઓફ ધી વર્ડના તેમને ભિક્ષ વર્ગ યથાસ્થિત બદ્ધધમ હતો પરંતુ તંત્રીનું જે કથન છે તે સત્ય છે” આ પારિગ્રાફના પ્રજાજન માટે ભાગે તો બાધમ હિંદુએજ હતા. કોઈ ભાગ ઉપર ટીકા કરવી તે નકામી કહેવાય. એટલે કે હિંદુ જ્ઞાતિ અને રીતરિવાજને માન આપી છતાં એટલું કહેવું પડે છે કે આ વિદ્વાને ઉપર હિંદુ પ્રણાલિકા પ્રમાણે બાદ્ધધર્મને અનુસરતા. તેઓ મત જાહેર કરતાં પહેલાં. ખુદ બાદ્ધ યાત્રિનાં વર્ણને સહેલાઈથી હિંદુધર્મમાં ભળી જતા, તેનું કારણ પણું પણ નિહાળ્યાં દેખાય છે જ. માત્ર એકપક્ષી વસ્તુ આજ છે. (અત્યારે પણ) દક્ષિણ હિંદમાં એવા કેટલાક જોઈનેજ લખે રાખ્યું નથી. હિંદુ-ખ્રિસ્તીઓ છે કે જેઓ જ્ઞાતિપ્રથા તથા પ્રાચીન ઉપરના ત્રણે ગ્રંથકારોના (જનરલ કનિંગહામ, સમયના હિંદુ વિધિવિધાનો વિ. વિ. ને માને છે. મિ. સ્મિથ અને હિંદુ હિસ્ટરીના કર્તા મિ. મઝુમદાર). હિંદમાં બાહધર્મ કાવ્યો કો હોવાનું વર્ણન ઈ. સ. ની મતે પચીસ પચીસ વર્ષ ઉપરના જૂના સમયના છે. ચોથી સદીના સિંહલદીપ અને ચીન દેશની કોઈ જ્યારે તે પછીની શોધખોળાથી સાબિત થઈ ચૂક્યું યાત્રિકોએ કર્યું નથી, ” વળી આ પ્રમાણે બોલીને છે કે, મથુરાની કંકાલીતિના નામે ટેકરી પાસેથી મળી પિતાના સમર્થનમાં. હિસ્ટોરીઅન્સ હિસ્ટરી ઓફ ધી આવેલી ચીજે મુખ્યપણે જૈનધર્મની ઘોતક છે. વર્ડ નામના આધારભૂત ગણાતા ગ્રંથના શબ્દો ટાંકી મથુરાનું આ પ્રમાણે છે, તે પછી તાદશ દ ધરાબતાવે છે કે, “The Editor of the Histori- વતી સાંચી સ્તૂપની સ્થિતિ પણ તેજ કહેવી જોઈએ. ans History of the world is right in આ બધા મુદ્દાની-વિસ્તારપૂર્વક ચર્ચા કરીને, ૫. ૧માં observing that owing to its abstractness અવંતિ દેશનું વૃત્તાંત લખતાં, તેમજ ૫. માં પહેલા and rivalry of the Hindus, Buddhism ત્રણ પરિચ્છેદે ધાર્મિક ચિહ્નોનું અને સિક્કાચિત્રોનું was a failure in India ; in modified વર્ણન તથા સમજૂતિ આપતાં, તેમજ તેજ પુસ્તકમાં form it has however prevailed in other આખા મૈર્યવંશી રાજાઓનું ખાસ કરીને સમ્રાટ parts of India=હિંદમાં જો કે બાદ્ધધર્મ ફતેહમંદ ચંદ્રગુપ્ત તથા સમ્રાટ પ્રિયશનનું જીવન આલેખતાં. થયો નથી ૩૩ છતાં કાંઈક થોડા ફેરફાર સાથે જ અનેક પુરાવા અને દલીલ આપીને સાબિત કરી
(૩૦) હિંદના બધા છૂટાછૂટા પ્રાંતો લઇને તે વખતની (૩૩) ફતેહમદ થયું નથી તે વાકય સાધે પુ. ૧ સ્થિતિનું વર્ણન આપ્યું છે. એટલે માનવું જ રહે છે કે લેખકે પૃ. ૪૪માં બંગાળ રેયલ એશિખટિક સેસાઇટીના વાર્ષિક સર્વ પ્રાંતેને અભ્યાસ કર્યો જ લાગે છે.
મેળાવડાના પ્રમુખ સ્થાનેથી મિ. લૅનૈલ સાહેબે જે ભાષણ (૩૧) પિતે ઇ. સ. પૂ. ર૭૦ થી ઈ. સ. ૫૦૦ સુધીના આપ્યાનું મેં નોંધ્યું છે તેના શબ્દો સરખા. અને પછી ૭૫૦ વર્ષનું અવલોકન કર્યું છે તેમાંથી ઈ. સ. ૪ સદી નીચેની ટીકા નં. ૩૪ની સાથે તુલના કરે. સુધીમાં એટલે કે ૬૫૦ વર્ષ સુધી તે આ પ્રમાણે સ્થિતિ (૩૪) ઘેડે ફેરફાર એટલે કે બૌદ્ધધર્મની માન્યતા છે પ્રવતી રહી હોવાનું ચીન દેશના યાત્રિકોનાં કથન આધારે હતી તેમાં અને હિંદના અન્ય ભાગમાં જે ધર્મ મનાતે સાબિત કરી દેતા જણાય છે.
રહ્યો છે, તે બેની વચ્ચે કાંઈક તફાવત હતું. આ શબ્દો શું (૩૨) હિંદમાં તે આ પ્રમાણે જ હતું. હિંદ સિવાય સૂચવે છે, પુ. ૨માં પ્રથમ પરિચછેદે એમ પુરવાર કરાયું બહારમાં એટલે કે સિંહલદ્વીપ ઈ. માં કેવી સ્થિતિ હતી છે કે, બુદ્ધદેવ પ્રથમ જૈન શિક્ષક હતા; તેમણે સાત વર્ષ તેનું અંહી વર્ણન કરેલ નથી. ત્યાં કદાચ જુદી પણ સ્થિતિ તે ધર્મ પાળે છે અને તે બાદ તેમણે ધમપલટ કર્યો છે; પ્રવતી રહી હોય છે.
તે હકીકતને આ ઉપરથી સમર્થન મળે છે કે નહીં તે વિચારે,