SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૮ રાજા ખારવેલનાં [ દશમ ખંડ Mudukalinga ( Mudu means three in હાથીગુફાના લેખ ઉપરથી સમજાયું છે કે, ૧૦૩ the Telangu language) or Trikalingas. ની સાલમાં તેના રાજ્યાભિષેક થયાને પાંચમું વર્ષ "whole country was a part of the ચાલતું હતું. વળી આ આંક Trikalinga ”. Trikalinga = Kalinga, આયુષ્ય અને મહાવીર સંવતનો જ છે એ Kongad and Utkal=એવી શોધ કરવામાં આવી રાજ્યકાળ પણ આપણે ગત ૫રિચછેદે છે કે, ઈસવીની પૂર્વે લાંબાકાળે કલિંગની પ્રજા બર્મામાં પુરવાર કરી ગયા છીએ. એટલે ગઈ હતી અને ત્યાં સંસ્થાન જમાવ્યું હતું, તેમાં ત્રણ ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ હિસાબ કરતાં તેને રાજ્યાભિષેક પ્રાતોનો સમાવેશ થતો હોવાથી તેને મુદ્રકલિંગ (તેલગુ મ. સં ૯૮ (૧૦૭-૫=૯૮)=ઈ. સ. પૂ. ૪૨૯ માં ભાષામાં મુદુ એટલે ત્રણ અર્થ થાય છે.) અથવા થયો હતો એમ નિશ્ચયપૂર્વક હવે કહી શકાશે. વળી ત્રિકલિંગ કહેવાય છે. (એટલે) આખે (કલિગન) દેશ તેનું રાજ્ય ૩૬ વર્ષ ચાલ્યું હતું એમ જણાવાયું તે ત્રિકલિંગને એક અંશ થયે;” ત્રિકલિંગ=કલિંગ, છે. અને જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે તેની કોંગદ અને ઉત્કલ કહેવાનો ભાવાર્થ એમ સમજાય છે કે, ઉમર ૨૫ વર્ષની હતી એમ તેણે પોતે જ લેખમાં | કલિંગની જે મૂળ પ્રજા હતી તે બર્માના કિનારે જણાવ્યું છે. તે તે ગણત્રીએ તેને જન્મ મ. સ. ૭૩=ઈ. આવેલ દેશમાં જઈ વસી હતી (જેને હાલમાં સુવર્ણ- સ. પૂ ૪૫૪ માં થયો કહેવાય. યુવરાજપદ ભૂમિ તરીકે ઓળખાવાય છે) તે પ્રાંતને પણ મ. સ. ૮૮ માં, રાજ્યાભિષેક મ. સ. ૯૮ માં અને ત્રિકલિંગના એક અંશ તરીકે ગણી શકાય તેમ છે. મરણુ મ. સ. ૧૩૪ માં થયું ગણાશે. આ હકીકત , (૮) “ભારતનો પ્રાચીન રાજવંશ”ના લેખક પ્રસંગ ઉભું થતાં ઉપરમાં પૃ-૨૭૦ માં જણાવી તે મહાશયે તેના પુ. ૧. પૃ. ૩૭ માં સર કનિગહામના દીધી છે, પરંતુ દરેક રાજકતોનાં આયુષ્ય તથા મતના આધારે એમ જણાવ્યું છે કે, ત્રિકલિગના ઉમર વિગેરેની હકીકત જુદા જ પારિગ્રાફમાં લખસમુહમાં ધનકટક, આંધ્ર અને કલિંગદેશનો સમાવેશ વાનું ધારણ અખત્યાર કરેલું હોવાથી તે પ્રમાણે થતો હતો. અત્ર કરીને જણાવવું રહે છે. એટલે નીચે પ્રમાણે આ પ્રમાણે જુદા જુદા વિદ્વાનોએ ત્રિકલિંગનું તેના સમયની સાલ ગોઠવી શકાશે. સ્વરૂપ જુદું જુદું સમજાવ્યું છે. કેણ સત્ય અને બનાવ મ.સં ઈ.સ.પૂ. તેની ઉમર; કેટલાં વર્ષ સુધી કેણ અસત્ય, તે બતાવવાનું આપણે અહીં ઉદ્દેશ જન્મ ૭૩ ૪૫૪ ૦ પણ નથી તેમ અહીં તે વિષય પણ નથી. અત્ર તો યુવરાજપદ ૮૮ ૪૩૯ ૧૫ ૧૦ એટલું જ જણાવવાનું હતું કે, ત્રિકલિંગના સમુહમાં, રાજ્યાભિષેક ૯૮ ૪૨૯ ૨૫ અંગ, બંગ અને કલિગનો સમાવેશ જે કરી બતાવે મરણ ૧૩૪ ૩૯૩ ૬૧ છે તે યાચિત નથી. બાકી જુદા જુદા સમયે કે આપણે ઉપરમાં તેનું મરણ ૬૧ વર્ષની ઉમરે ત્રિકલિંગને અર્થ ભિન્ન ભિન્ન થઈ જતો હતો એટલું થયાનું જણાવ્યું છે, પરંતુ એક વિદ્વાન લેખકના ચેકસ દેખાય છે. તેમાં પણ ચક્રવતી ખારવેલના જણાવ્યા પ્રમાણે તે સમયે તેણે સંસારત્યાગ કરી, સમયે ત્રિકલિંગ શબ્દમાં ઉત્તરે દામોદર નદીથી ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટની પેઠે, જૈન દીક્ષા લીધી હોય | બકે તેથી પણ જરા ઉત્તરેથી શરૂ કરીને, ઠેઠ એમ સમજાય છે, જેથી આ બાબત સંશોધન માંગે કન્યાકુમારીની સુધીને સઘળે મુલક આવી જતો હતે. છે. તેમના શબ્દ આ પ્રમાણેના છે. Last of all, A (૩) ઇં. એ. પુ. ૧ પૃ. ૩૫૦. () જુઓ હાથીગુંફન લેખ પંક્તિ ૨ (પરમાં પૃ. ૨૭૬) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૭ ટી. ન. ૨. (૫) જ. આ. હિ. રી. સે. પુ. ૨ ભાગ ૧ પૃ.૧૪
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy