________________
હાથીગુંફના લેખના
૨૦
હકીકતના આધારે તે સમય ગાઠવ્યા હતા, જ્યારે આ શિલાલેખના પુરાવાના આધારે હાવાથી તે હવે પ્રમાણભૂત ઠરે એટલે મગધની અનાવૃષ્ટિ . સ. પુ ૪૬૮૯માં થયાનું નાધવું રહે છે. તેમ નહિવર્ધનના વનવૃત્તાંતમાં પણ તદનુસરીને દરકાર કરવો પડશે. તે આ પ્રમાણે-૩ ઇ. સ. પૂ. ૪૭૨ માં તે ગાદીએ આવ્યો છે, એકાદ બે વર્ષે પેાતાની સ્થિતિ મજબૂત કરવામાં ગાળ્યાં છે, પછી જીનમૂર્તિ મેળવવા કર્લિંગ ઉપર ચઢાઇ લઇ ગયા છે, તે કામ અરધું પરધું પત્યું. ત્યાં દુષ્કાળના સમાચાર મળવાથી પોતે મગધ તરફ્ જતા રહ્યો અને નહેર ખેદાવી. તેવામાં ૪૬૭ માં વત્સ અને અવંતિપતિ પુત્રિયા મરણ પામ્યા એટલે તેને તે ભાજી ધ્યાન દેવું પડયું; પછી, ઉત્તર હિંદના અને પશ્ચિમ હિંદના-અપરાંત તથા કીડા વાળા પ્રદેશા અનુક્રમે જીતી લઇને પોતાના દેશ તરફ વળવાના સમય આવ્યે; ત્યારે તેને છરા। લિંગને પ્રથમ મહાત કરી તેને વિંધીને મધમાં જવાના હતા; પરંતુ તેટલામાં અતિવૃષ્ટિ થવાના
ના રાજ્યના અનાવને અગે પડે છે. વળી ૧૦૩ ને આંક જે મહાવીર સંવતને આપણે મનાવ્યા છે તે આ પાતે જ જ્યારે ઉંડી જાય છે ત્યારે તે યા સવાના હતા કે જે, તે પ્રશ્ન અત્ર વિચારવાનું આપે। આપ જ અંધ થઇ જાય છે.
વિશેષ સોધનથી જે પુરવાર થાય તે ખરું. (૫૬) તે સમયે ડાળ હતો એટલું સિદ્ધ થયું. પછી તે મુળ સ્થાનીક હદમાં જ 'કુચિત થઈ રહ્યો હતા કે વિશેષ વિસ્તારમાં પ્રસરી આાપક બન્યા હતા, તે પ્રશ્ન નિાવે છે. પરંતુ અહી એક નૈસર્ગિક તત્ત્વ તક વાચક થતું ધ્યાન ખેંચવા જરૂર દેખાય છે.
[ શમ ખડ
સમાચાર મળવાથી, તે પ્રમાણેનો કાર્યક્રમ પડતા મૂકી, તેને મધ્યપ્રાંતને રસ્તે જલદી મગધમાં પહેાંચી જવું પડયું; ઇ. સ. પૂ. ૪૪૭-૮ આશરે. અને તે ખાદ વર્ષ દાઢ વર્ષમાં તે મરણ પામ્યા એટલે સર્વિંગ જીતવાનું એમને એમ ખકાત રહી ગયું. મતલબ કે કલિંગ ઉપર તરો એક વખતજ ચઢાઇ કરી હતી. ] આ પ્રમાણે (૪) કલમની વિચારણામાંના પાંચ મુદ્દામાંના, કયારે અને શામાટે વાળા બીજા ત્રીન મુદ્દા પણ ચર્ચા ગયા ગણાયા. છતાં ત્રીજો મુદ્દો જે 'શામાટેના છે. તે અંગે જા વિવેચનની જરૂર લાગે છે. પર`તુ એ હકીકત સિદ્દી રીતે સ્પર્શતી ન ઢાવાથી ટીપ્પણ (જીએ નીચેનું ટી. નં. ૫૬)માં જણાવીશું. ખાકી અત્ર એટલીજ નોંધ કરવાની કે તે નહેર કે પ્રથમ નંદરાજાએ મધમાં મ. સ. પટ માં કરાવી હતી. અને મ. સ. ૧૦૩ માં તેને ખારવેલે લિંગ સુધી લંબાવી હતી. એટલે ૪૦-૪૫ વર્ષના ગાળામાં જ તે બન્ને પ્રદેરોામાં દુષ્કાળ૧ પડયા હતા એમ સિદ્ધ થયું કહેવાશે.
ક્રાંતિ એ પ્રકારની ઢાઈ શકે છે. દેવકૃત અને મનુષ્યઆદિ, અનેક નામથી આધિત કરી શકાય તેવી ક્રાંતિઓ તે કૃત. મનુષ્યકૃત ક્રાંતિમાં રાજદ્વારી, ધાર્મિક, સામાજીક, ઈતિયાસનાં પાને ખેતમાનકાળે નોંધાતી જ જાય છે; બેઠી તેની સમજ વાચક વર્ગ માપવાની જરૂર રહેતી નથી. પણ દેવકૃત ક્રાંતિઓનાં પડતર અને નિયમન, મનુષ્ય બુદ્ધિથી તેવી ક્રાંતિએ ન્યારે વિર્ભાવ પામે છે. ત્યારે આપણે અવશ્ય દેને, તેમાં ચંચુપાત બનૢ થઈ શકતો નથી, પરંતુ તેને ચમકાર રૂપે નિદ્રાએ છીએ અને સાષ પામી અકળ છે. ’ બેસી હીએ છીએ કે એ તો કુદરત છે, તેના મા
આધુનિક પ્રજાના મનમાં એમ વસેલું દેખાય છે કે, કુદરત તા તમેશાં કદાસીનોજ કાળ વહન કર્યે જાય છે. તેનામાં ચૈતન્ય જેવું કાંઈ હાઇ શકે જ નહીં, તેથી શાસ્ત્ર
(૨) અગ્નિપ્રāાપ (૩) અને દુષ્કાળ સંકટ, આ ત્રણે પ્રકારનાં આવી ક્રાંતિના ત્રણ પ્રકાર મુખ્ય છે ) પક્ષ કારેએ, નૈસર્ગિક શક્તિનાં અને પ્રસાયનાં જે વિવાહા સર્વ પાચક્ર ધર્મને સુવિદિત જ છે. અત્યારે કયે રાખ્યાં છે. તે કેવળ જીભના બકબક્રાટ કે કલમના આપણે છેલ્રા પ્રકારની ક્રાંતિ સાથે સબંધ હાઇને તેને અપ્રતિબ`ધ પ્રવાહ જ માત્ર છે. પણ હવે જોઈ શકાશે કે, લગતું જ વિવેચન કરવાનુ છે. તે સ* શિષતિ ઋતિહાસીક પુરાયાર્થી સાબિત કરી શાય તેમ જ. કુદરતની શક્તિઓ ના અનેરી જ છે. તેની કલ્પના કરતાં કરતાં પણુ, મનુષ્ય પ્રાણીની શક્તિ કુંઠિત થઈ જાય તેમ .
દુષ્કાળ કે વીવા પડે છે. સુધા અને ભાને. ભીના દુષ્કાળમાં અતિવૃદ્ધિ થવાપી, બી વાવેલું કાદી જાય છે અને રાત્ર જામય થઈ જતાં, ખીજનું નવું વાવી શકાતું નથી. પિામે પ્રાસની અને અનાજની તળી પડે છૅ, પણ