________________
૨૫૨
ખારવેલને
[ દશમ ખંડ. (૩) ખારવેલ; ભિખુરાજ; ધર્મરાજ વિષયમાં રસ-આનંદ લેનાર લગભગ સર્વ વિદ્વાનોએ
રાજા વૃદ્ધિરાજના મરણ પછી તેને યુવરાજ એક અવાજે એવો મત બાંધ્યો છે કે, રાજા ખારભિખુરાજ ઈ. સ. પૂ. ૪૨૯=મ. સં. ૧૮માં ખાર- વેલ તે શુંગવંશના સ્થાપક પુષ્યમિત્રને સમકાલીન વેલ નામ ધારણ કરી કલિંગ સામ્રાજ્યને સમ્રાટ હતા. તેમજ આ પુષ્યમિત્રને સમય, માત્ર થોડાંક વર્ષની બન્યો હતો.
વધઘટ સિવાય લગભગ ચોક્કસ કરી શકાય છે. આ ગત પરિચ્છેદે ચેદિની ઉત્પત્તિ વિશેની ચર્ચા ઉપરથી ખારવેલનો સમય પણ નક્કી કરી, તેના કરતાં સાબિત કરી ગયા છીએ કે, દિવંશ અને પૂર્વજોનો–વૃદ્ધિરાજ તથા ક્ષેમરાજનો-સમય તેમના
ચેદિદેશ તે બે નામને કાઈક રાજ્યકાળના આંકડા મૂકી, ગણી કાઢવામાં આવ્યા તેને સમય અકળ કારણને લીધેજ જોડાણ છે. આપણે પણ તેમના જ પગલે ચાલીને પ્રથમ
ન થઈ ગયું છે. જેમ આ પ્રશ્ન ખારવેલને સમય નક્કી કરવાને પ્રયાસ કર્યો છે અને વિસ્મયનું એક અંગ બની ચૂકયું છે, તેમ કલિંગપતિ તે ગોઠવાઈ જવાથી તેના આધારે પ્રથમના બે તરીકે ચેદિવંશનું નામ પણ ભારતના પ્રાચીન ઈતિ- પુરૂષાના રાજ્યકાળ આંકી કાઢયે છે. આ કારણને હાસમાં અમૂક–ખાસ પ્રસંગને લઈને જ આગળ પડી લીધેજ અત્યાર સુધી પ્રગટ થઈ ચૂકેલ દરેક પુસ્તક ગયું છે. દિવશને નામ કલિંગપતિ તરીકે જે મશ- જ્યાં જ્યાં વંશના પ્રારંભના સમય વિશે કાંઈ પણ હર થઈને ખ્યાતિ પામ્યું હોય તે આ ખારવેલ ઉલ્લેખ કરવાની જરૂર લાગતી. ત્યાં ત્યાં તેનો નિશ્ચિત ચક્રવતીએ કરાવેલ હાથીગુફાના શિલાલેખને લીધેજ કરી રાખેલ સમયજ જણાવી દીધો છે અને રીમાર્કછે. તેમ ખુદ કલિંગનું નામ હિંદી ઈતિહાસના રસજ્ઞ નેધ કરી છે કે, વિશેષ આધાર અને પુરાવાના પુરૂષ અને અભ્યાસીઓના જીલ્લા જે ચડવા પામ્યું પ્રમાણ આપી ચર્ચા કરવાનું અને નિર્ણય ઉપર હેય તે ખારવેલ ચક્રવર્તીની કારકિદી કરતાં ત્યાં આવવાનું કામ, રાજા ખારવેલનું જીવન લખવાનો ઉભા કરાવેલ સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખેનેજ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં સુધી તે વિષય મુલતવી વિશેષ અંશે આભારી છે. એટલે કલિંગ દેશના રાજ- રાખવાની જરૂર છે. હવે તે સ્થિતિ આવી પહોંચી કીય ઈતિહાસ સાથે આ બે મહાપરાક્રમી રાજવીઓનાં છે એટલે તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. જીવનને ઘાટે સંબંધ હોવો જોઈએ એમ કલ્પી શકાય વિદ્વાનોએ અને નિષ્ણાતોએ પુષ્યમિત્રને અને છે. આ બેમાંના વિશેષ પ્રતાપી સમ્રાટ પ્રિયદર્શિનના ખારવેલને સમકાલીન માન્યું હોવાનું જણાવી ગયા સમયનું વર્ણન પુ. ૨માં તેના જીવનવૃત્તાંત લખતી છીએ. આમ કરવામાં તેમણે રાજા ખારવેલના હાથીધખતે જણાવી ગયા છીએ, જ્યારે ચક્રવર્તી ખાર- ગુફાના શિલાલેખમાં દર્શાવેલ કેટલીક હકીકત ઉપર વેલને વૃત્તાંત આ પરિચ્છેદ કરવું રહે છે. તે જાણી તથા તેમાંના એક બે સ્થળે તેના સમયદર્શન માટે લીધા બાદ, તે બન્નેની સરખામણી કરવાનું આપણે ટાંકેલ આંક સંખ્યા ઉપર, મુખ્યપણે આધાર રાખ્યો માટે સૂતર થઈ પડશે.
છે. એટલે દરજજે આપણે પણ તેમનું જ અનુકરણ આ કલિંગપતિ ચેદિવંશી રાજાઓના સમયની કર્યું છે, પરંતુ જે મતભેદ ઉભે થયો છે તે, તે ગોવણી હાથીગકાના શિલાલેખમાં કોતરાવેલ બના- આંકડાની માન્યતાને અંગેજ થયા છે. વોની સમયાવળીને આધારે કરવામાં આવી છે. આ તે આંકડાની ચર્ચા પણ રસપ્રદ તો છે જ, પરંતુ
૧) આ નામ તેણે પિતે ધારેલ હતાં એવું તેણે (૨) તેટલા માટે આ બંને રાજાવીઓનાં રાજકીય કાતરવેલ હાથીગુફાના લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે. તે માટે તથા સામાજીક જીવનની સરખામણી આગળ ઉપર કરી બતાજુઓ આગળના તૃતીય પરિઓ
વવી પડી છે.