________________
દ્વિતીય પતિ ]
ઉપરની હારમાળામાંના અંતિમ રાજાનું રાજ્ય ચાલતું હતું ત્યારે એટલે કે ઈ. સ. પૂ. પછના પહેલા ચરણુમાં જશે, મરહુમ ગ ભીન્ન-ગંધર્વસેનના જે પુવા દક્ષિણમાં આાશ્રય માટે ચાલી ગયા હતા? તેમણે ત્યાંના અંધ્રપતિ અરિષ્ટકર્ણની સંપૂર્ણ સહાયતા લઈ શંકપતિ-અવંતિ ઉપર હુમલા લઇ જવાનું પ્રયાણુ આવ્યુંકર, વચ્ચે નર્મદા નદીના તટ પ્રદેશમાં કારૂલ મુકામે જબરદસ્ત-ભીષણ સંગ્રામ જાગ્યા. આ ભયંકર અને ખૂનખાર યુદ્ધમાં શક પ્રજાના મારકુટા વળી ગયા અને ગભીલ કુમાર વિક્રમાદિત્યને જય થયા.
વિશે વિશેષ
૧
તેણે શક પ્રજાને સંહાર વાલ્યા તે માટે હવેથી રાજાનું બિરૂદ તેણે પ્રાપ્ત કર્યું. તેમજ શકપ્રજ્ઞના ત્રાસથી લુંટાટની નીતિરીતિથી તથા વારંવારની કત્લેઆમથી અદ્વૈતની પા એટલી બધી તેને ત્રાસી ગઇ હતી, કે તેવા અસહ્ય સંકટમાંથી તેમને મુક્તિ અપાવનાર આ વિક્રમાદિત્યના સંવત્સરના તે યાદગાર જીતના સ્મરણુ માટે તે દિવસથી પ્રારંભ કરી દીધાજ. એટલે આપણે પણ તે દિવસને વિક્રમ સંવત્સર ૧ ના પ્રથમ નિ તે તરીકે જષ્ણુાવીશું જેથી મ. સ. ૧૫૪૭=ઈ. સ. પૂ. ૫૭=વિ. સંવત ૧ જાણવા.
આ શપ્રશ્નને ઉત્તર હિંદમાંથી આવેલી માને છે તે આ ઉપરથી વિચાર કરો.
(૩૧) તુએ પ્રથમ પરિચ્છેદે પૂ. ૧૪.
(૩૨) કેટલાક વિદ્વાને આ ઘડાઈનું સ્થાન ઉદેપુર - પાસેનું મંદસર ગણાવે છે. પણ તે ન હેાઈ શકે. તે માખત આગળ ઉપર સવસરની ચર્ચા વાળા પરિચ્છેદે જી.
૫. જાચસ્વાલજી આ અમ્લાટ વિગેરેને ગ્રીક સરદારોની સાથે ઘટાવવા ઈચ્છે છે. તે બનવા દ્વેગ નથી એમ અભિપ્રાય આપી પાતાની દલીલમાં જણાવે છે કે, (૧) વાયુપુરાણના મતે આ રાજાઆને મ્લેચ્છ કહ્યા છે: તેમને ચવન કલા નથી. જો તે ગ્રીક દેત તો વાયુપુરાણમાં તેમને વન રાબ્દ વાપરત (૨) ચવને પરાક્રમી નરા હતા જ્યારે શકા જંગલી લુંટારા હતા: મહાન અલેકઝંડરની પેઠે ગ્રીકવીરા સામાં થનાર આર્યાયીઓની, કલ કરતા હતા એટલે અરી તેમનુ' પરાક્રમ કલંકિત લેખાય. જ્યારે શકેા તે કત્લેઆમ
(૩૩) કે. હિ. ઈં. પૃ. ૫૩૩ (ટી. નં. ૧) These kings (Gardabhillas) appear to have been, according to the Puranas the successors of Andhras) (See Kali Age pp. 44-6, 72) from the account which represents Vikramaditya as having come to Ujjain from Pratisthanpur
લેતાં વિદ્વાન સ`સુતાએ (પ ંડિત જાયસ્વાલજીએ) સૂચવેલી એકતા સભવતી નથી. ૫. જાયસ્વાલજી અસ્લાટની Amyntas સાથે, ગેાપાલેા ભામની Apollophanes ની સાથે, પુષ્પની Penkelaos ની સાથે, ના દિલની જી. ilos ની સાથે એકતા ધરાવવા માગે છે. તે ખરાખર નથી. [મારૂં ટીપ્પણ—આપણે તે ચવન અને શક પ્રજા વચ્ચેના પ્રકૃતિ ગુણ વચ્ચેનું અત્તરજ નણવું રહે છે અને ખિતા વિજ્ઞાના તર્ક બાંધવામાં કેવી કેવી અને કયાં સુધી કલ્પના દોડાવ્યે જાય છે તે પણ નિહાળવું રહે છે.]
ચલાવતા હતા અને ધનના ધા હતા, એ બધું ધ્યાનમાં=પુરાણું મધના આધાર પ્રમાણે આ ગ બીલવી રાત આંધ્રની પછી ગાદીએ આવનાર ગણાય છે: અને જે પ્રમાણે તેમણે વર્ણન લખ્યું છે તે ઉપરથી દેખાય છે કે, વિક્રમાદિત્યે પ્રતિષ્ઠાનપુરથી ઉજ્જૈન તરફ આગમન કર્યું હશે. [મારૂ ટીપણું-આંકની પાછળ ગાદીએ આપનાર નથી જ ગાદીનાં સ્થાનજ જુદાં છે: પણ આપણે જે પ્રમાણે હકીક્ત આલેખી છે તે પ્રમાણે સ` વસ્તુસ્થિતિ હતી. કેવા ઠેકાણે વિદ્વાનાએ પુરાકારો ને સમજવામાં ભૂલ બાધી ઠે તે આપાઆપ સમજી શકાય તેમ છે.]
(૩) એટલે કે પની સાલ બેઠાને ત્રણેક માસ થયા હતા અને પ૬ ને નવ માસ બાકી હતા ત્યારે. સર કનિંગહામ, બુક એક્ ઈન્ડીયન ઈક પુસ્તકના પૂ. ૮ માં લખે છે કે, “The initial point of this (Vikramaritya's) era ought to be B. C. 57 or 56‰ instead of 56= વિક્રમ સંવતસરની આદિના સમય ઈ. સ. પૂ. પડ અથવા પામ તેએ, નહીં કે ૫૬.
(૩૪) તુ ઉપરની ટીકા ન. ૩૦.
(૩૫) ગઢ ભીલવશના સ્થાપકના સમચ મ. સ ૪૫૩ ગણાવ્યા છે; જ્યારે વિક્રમ સંવતસરની સ્થાપના ૪૭ માં ગણાવી છે. એટલે બેની વચ્ચેનું અંતર ૧૭ વર્ષનું' છે ગભીર્યશના આ મહત્ત્વપૂર્ણ બે બનાવ વચ્ચેના અંતરને શીપ સપતસરની ગણત્રીમાં કલીક ગુંચવા ઉભી થવા પામી છે તેનું કાંઇક વન આગળ સવંતસરની ચર્ચામાં આપવામાં આવો.