________________
૩૬૪
વીવ પર્વતેશ્વર
[ દશમ ખંડ
કરતો હતો ત્યારે મહામંત્રીની ફરજો જે વ્યક્તિ અદા તેના સામાન્ય કે રાજકીય જીવન વિશે ક્યાંય કરી રહી હતી તેનું નામ રાક્ષસ જણાવ્યું છે. જ્યારે ઉલ્લેખ થયેલ વાંચવામાં આવતું નથી પરંતુ એકાદ આપણે અહીં પર્વતેશ્વર જેવા સામાન્ય નામને સ્થાને બે બના નોંધાયાની જે હકીકત બહાર આવવા વિક્રગ્રીવ અને તેની પાછળ ગાદીએ આવનારનું નામ પામી છે તે ઉપરથી તેનું અનુમાનિક સ્વરૂપ ચિતરી મકરધ્વજ ઉફે મલયકેતુ જણાવ્યું છે. આ નામ શકાય તેમ છે કે પિતે વિલાસી જીવન ગાળતા હો કયાંથી૪૨ અમને મળી આવ્યાં છે. તેને બરાબર જોઈએ; તેનું મૃત્યુ જે આકસ્મિત સંયોગોમાં થવા ચોક્કસ સ્થાન અત્ર મળતું નથી. પરંતુ સર્વ વિગત પામ્યું છે તે ઉપરથી જ મુખ્યપણે આ અનુમાન ઘડવું બરાબર છે એટલે એક વખત ભલે નામની હેરફેર પડયું છે તેમજ તેને સમર્થન કરતા બીજા પુરાવાઓ પુરવાર થઈ જાય તો પણ ઇતિહાસની દષ્ટિએ આલેખા- અંધ્રપતિના જીવનમાંથી પણ લબ્ધ થાય છે. તે હકીકત યલી હકીકત તે કાયમ જ રહે છે એમ સમજવું. એટલે આ પ્રમાણે છે. ખારવેલના વૃત્તાંતમાં પુરવાર કરાયું ઇતિહાસ આલેખનમાં હાલ તુરત રાજા ખારવેલના છે કે, તેણે ચંદ્રવંશના સ્થાપક રાજાશ્રીમુખને હરાવી પુત્ર અને ઉત્તરાધિકારી તરીકે પર્વતેશ્વરના સ્થાને તે કરી. નસાડીને નાસિક ભેગો કર્યો હતો ત્યારથી આ વ્યક્તિનું નામ વક્રગ્રીવ કાયમ રાખ્યું છે. તથા તે અંધપતિએ ખારવેલના”૩ ખડિયા જેવા બની ગયા વક્રગ્રીવના પુત્ર તરીકે મલયકેત ઉફે મકરધ્વજ પણ હતા તથા અંધભ તરીકે ઓળખાતા થયા હતા. કાયમ રાખીશું. વળી આ મલયકેતુના પક્ષે રહીને સમ્રાટ આ અંધભૂલ્યો પાછળથી રાજા વક્રગ્રીવના રાજ્યકાળ ચંદ્રગુપ્તની સામે યુદ્ધમાં ઝઝુમનાર તરીકે વૈચક–કે- વળી સ્વતંત્ર બની બેઠા હતા’૪ એમ તેમના સિક્કા વૈરોચનનું નામ દેવાયું છે અને તેને મલયકેતુના કાકા ઉપરથી સમજાય છે (તે માટે જુઓ પુ. ૫ માં તરીકે હોવાનું જણાયું છે. એટલે તે બધાની વચ્ચેનો તેમના વૃત્તાતે) એટલે સ્વભાવિક રીતે એવા અનુમાન સગપણ સંબંધ બતાવવા માટે આ સૈન્યપતિ વૈરોચકને, ઉપર જવું રહે છે કે, રાજાવક્રગ્રીવ મજશેખવાળું કલિંગપતિ વક્રગ્રીવનો ભાઈ તથા સમ્રાટ ખારવેલને પુત્ર તથા ઇદ્રિયાસકત વિલાસી જીવન ગાળતો હોવો જોઈએ. હવાને નિર્દેશ આપણે પૃ. ૩૫૩ માં કરવો પડયો છે. આ દક્ષિણાપથના રાજાઓ, જેઓ ખારવેલના સમયે આ સિવાય તેના કુટુંબ વિશે વિશેષ કાંઈ જાણવામાં તેને આધીન હતા તે સ્વતંત્ર બની જવાથી, કલિંગ આવ્યું નથી. પરંતુ તેની ઉમર, ઉપરના પારિગ્રાફે જે સામ્રાજ્યની હદ વક્રગ્રીવના સમયે ઘણી સંકુચિત બનવા ૫૧ વર્ષની લખી છે તેમાં એટલું વધારે સૂચવી શકાશે પામી હતી; છતાંયે કલિંગાધિપતિની ગણના તે મહાકે, તેનું મરણ જે આકસ્મિત સંજોગોમાં બનવા પામ્યું રાજ્યના એક સમ્રાટ તરીકે જ થતી હતી. એટલા માટે જ હતું (જુઓ આગળ ઉપર) તેમ ન થયું હોત તે તેની ૫. ચાણક્ય રાજા ચંદ્રગુપ્ત તરફથી મગધ ઉપર ચડાઈ. આયુષ્યદરી વિશેષ લંબાઈ હોત ખરી.
લઈ જવામાં આ વક્રીવ પર્વતેશ્વરની મદદ મેળવવાની
(૪૨) પ્રાચીન ભારતવર્ષને આ આખાયે ઇતિહાસ પતિના ખંડિયા હતા અને પાછળથી મગધપતિના ખંડિયા અસલમાં લગભગ દશેક વર્ષ ઉપર લખાયેલ છે. તે સમયે થયા હતા. એટલે તેમના ઉપરની સાર્વભૌમ સત્તા છે કે ફરી જે કાચી નેધ હતી તેમાંથી ઉપયોગી ઉતાર કરી કરીને ગઈ હતી ખરી, પરંતુ તેમની પોતાની સ્થિતિ તે જે ભૂત્યાઃ કાચી નેધ ફાડી નાખવામાં આવી છે, એટલે અત્યારે તેની તરીકે હતી તે તો અમુક વખત સુધી કાયમ જ રહેવા પામી મેળવણી કરવાનું સાધન રહ્યું નથી. તેથી વિનંતિ કે પ્રગટ હતી અને એક કરતાં વિશેષ રાજાએ તેવા હતા માટે બહુથયેલ પુસ્તકોમાંની હકીકત જ્યાં અસંગત દેખાય વચન વાપરવું પડયું છે. ત્યાં અત્ર દર્શાવેલી વિગત પ્રમાણે સુધારો કરીને
(૪૪) શ્રીમુખ તે પોતાના શેષ સત્તાકાળમાં આંધ્રભાત્ય વાંચી લે.
જ હતો પણ તેની પછી ગાદીએ આવનાર તેને પુત્ર (૪૩) ખારવેલના જ ખંડિયા હતા એમ હકીકત નથી; તથા નાનો ભાઈ ઈ. સ્વતંત્ર થઈ ગયા હતા તેથી અત્ર પરંત ઘેડે વખત ખારવેલને અને તેના વંશ જ કલિંગ આપણે બહુવચન વાપર્યું છે,