________________
તૃતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ
- ૨૯૭ હિંદમાં બનાવ બન્યો તરીકેનું કહેવાયું છે તે હવે કામ લીધે જતા હતા. ત્યાં વસી રહેલી પ્રજાને પિકાર દક્ષિણ હિંદના મદુરાને અંગે કહેવાયું છે એમ ગણવું પિતાના સરદાર કે ખંડિયા રાજા, એવા પાંડયા અને પડશે. આટલું સમજાયું તે પલ્લવ, પાંડયા વિગેરેનું જે ચેલા પતિદ્વારા, કલિંગાધિપતિ રાજા વૃદ્ધિરાજના કાને વર્ણન આગળ આવે છે તથા યવનરાજ શબ્દને બદલે પહોંચતાં, તેમણે પોતાના યુવરાજ ખારવેલને તે વનરાજ૭૦ હેવાને સંભવ છે તે બધું આપોઆપ લુટારાઓને જેર કરવા સૈન્ય સહિત મોકલ્યો હતો. સમજી જવાશે.
પરંતુ તે કામ સંપૂર્ણ રીતે પાર પાડે, તે પહેલાં આ પ્રમાણે પ્રસ્તાવિક ચર્ચા કરીને હવે મૂળ ખારવેલને પાછી બોલાવી લેવાની ફરજ પડી હતી. વાત ઉપર આવી જઇએ. હકીકત એમ બની છે કે છતાં ખારવેલ જ્યારે દક્ષિણ હિંદમાં પ્રથમ વખત જે વખતે કલિંગમાં ખારવેલના પિતા વૃદ્ધિરાજને પહોંચ્યો હતો, ત્યારે શિશુવયથી આગાહી આપતા પેલા અમલ તપતો હતો, તે સમયે સિંહલદ્વીપનાં (જુઓ સિંહલપતિ અભિવિજયની યશગાથા તો તેણે સાંભળીજ પુ. ૨, પૃ. ૨૬૪ ટી નં. ૭૧ની વંશાવળી) રાજપ્રકરણમાં હતી. એટલે ત્યાંથી પાછા આવતાં જે સ્મરણો ખૂબ અંધાધૂધી ચાલી રહી હતી. ત્યાં મ. સ. ૪૫ થી પિતાની સ્મૃતિમાં તેને તાજ રમી રહ્યાં હતાં, ૭૫ સુધીના ૩૦ વર્ષમાં કેઈક પાંડુવાસ નામના તે સાથે પોતાની સરખામણી કરવાની તક તેણે અપરિચિત વ્યક્તિનું રાજય ચાલતું હતું. તેને ત્રાસ હાથધરી દેખાય છે. આવી રીતે ખારવેલને મ. સં. અને જલમ બહુ હતાં. તેના અમલનો ઉચ્છેદ કરીને હ૮માં દક્ષિણ હિંદમાંથી પાછું ફરવું પડયું હતું અને મ.સં. ૯૫ માં ત્યાં અભિવિજય અથવા વિજય નામનો પોતાનો રાજ્યાભિષેક થઈ ગયા બાદ, સુરતમાંજ રાજા ગાદીએ આવ્યો હતો. તે મહા પરાક્રમી હતો. શાતવહન વંશી રાજા શ્રીમુખ શાતકરણીને આક્રતેમજ નાનપણથી ઝળકી ઉઠવાની આગાહી આપે તેવાં મણને અટકાવવાનું કામ હાથ ધરવું પડયું હતું તથા બુદ્ધિ અને કૌશલ્ય ધરાવતો હતે. આ વિજય રાજાની તે બાદ રાષ્ટ્રિકે અને ભેજ કેને નમાવવામાં ગુંથાવું સાથે પોતાની તુલના રાજા ખારવેલે પોતાના લેખની પડયું હતું તથા તે બાદ દુષ્કાળની સ્થિતિ પિતાના ત્રીજી પંક્તિમાંજ કરી છે. રાજા વૃદ્ધિરાજના સમયે દેશમાં ઉભી થવાથી તેમાં પણ યથા સમય રોકાઈ જવું તે પોતે દક્ષિણ હિંદમાં ચડાઈએ ગયો હતો અને ત્યાંનો પડયું હતું. આ પ્રમાણે અનેક પ્રકારની પાંચ છ વરસના મામલે પૂરત કાબુમાં લેવાય તે પહેલાં તેને પાછા સમય ઉપરાંતની તેને રોક્ત થઈ પડી હતી, જેથી આવવું પડયું હતું એમ આપણે અગાઉ જણાવી ગયા પેલા પાંડવાસનાં કાર્યો પરત્વે રાજા ખારવેલ જરા છીએ. ત્યાં સ્થિતિ એવી બની રહી હતી કે જે પણ સંભાળ રાખી શક્યો નહોતો. જેમ જેમ રાજા પાંડુવાસ પાસેથી મ. સં. ૯૫ માં સિંહલદીપની ખારવેલની રાકત વધતી ચાલી, તેમ તેમ આ બાજુ ગાદી રાજા વિજયે લઈ લીધી હતી તે પાંડુવાસ તથા પેલા ભાઈસાહેબ વધારેને વધારે જોરમાં આવતા ગયા; તેના બીજા મળતીયાઓ જેઓ પણ લૂંટફાટ કરવામાં અને ઠેઠ મદુરા સુધીને મુલક પિતાની સત્તામાં લઈ અને ત્રાસ વર્તાવવામાં તેના જેવીજ મનોવૃત્તિ ધરાવતા લીધે. હવે આ બાજુ રાજા ખારવેલને ત્યાં, પિતાની હતા તેમને સિંહલદ્વીપમાંથી રૂખસદ મળેલી હેવાથી, રાજ્યના સાતમા વર્ષે પુત્ર જન્મની ખુશાલીના પ્રસંગની પાસેના હિન્દના દક્ષિણ ભાગમાં નાસી આવ્યા હતા ઉજવણી પણ પુરી થઈ ગઈ હતી. એટલે આઠમા અને ત્યાં પોતાને અડ્ડો જમાવી બેઠા હતા. તથા વર્ષથી પાછું પિતાનું ચિત્ત દક્ષિણહિંદમાં શાંતિ સ્થાપવા પિતાની હમેશની રીત પ્રમાણે ત્યાંની પ્રજા સાથે તરફ દેડાવવાને તેને અવકાશ મળે હતો. કલિંગની
(૭૦) ચવનરાજમાંથી પ્રથમાક્ષર ય કાઢી નાખવાથી વનરાજ શબ્દ આવે છે; અને વનરાજ એટલે વનમાં રાજા
જે જે પુરૂષ હતું તે; એટલે લુંટારા જેવી વૃત્તિ ધરાવતે પુરૂષ એમ કહેવાની મતલબ છે. ' , ' ,