SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ ] મહા. ૩૨૩ આપે છે. અને છેવટે પિતાને અભિપ્રાય જણાવતાં ને સમુચ્ચય ગ્રહણ કરતાં નીચેનો સાર તારવી શકાય જણાવે છે કે “આ પ્રમાણે પૌરાણિક સિદ્ધાંતના છે; જેમ કે (૧) હાલનું જે વિશ્વમંદિર છે તે ઇ. સ. (નહીં કે પૌરાણિક ગ્રંથાના) અનુયાયી જનનું કહેવું ૧૧૯૮ માં બનાવાયું છે, (૨) તેની પહેલાનું જે મંદિર છે કે..... માળવાના રાજાએ બંધાવેલા એ ભવ્ય હતું તે માલવપતિએ બંધાવ્યું હતું અને તેને નાશ મંદિરને (મતલબકે જગન્નાથજીનું મૂળ મંદિર જે હતું થઈ ગયા હતા ( કાળે કરીને નાશ થયો હતો કે તેને ) પણ નાશ થઈ ગયા હત; પણ ઈ. સ. ની કેાઈ રાજસત્તાના જોરજુલ્મથી નાશ થયો સત્તરમી સદીના પ્રારંભમાં જગન્નાથજીનું જે મંદિર હતું. તે જણાવાયું નથી) અને (૩) મંદિર અસ્તિત્વ ધરાવતું હતું અને આજે પણ પિતાના તથા વિશેની જે આખ્યાયિકાઓ ઉન્નત શિખરોથી પૂર્ણ અભિમાન ધરાવતું જે મંદિર વર્તમાનકાળે સાંભળવામાં આવે છે તેવી જ જોવામાં આવે છે તે મંદિર ઘણું જ પાછળથી ચમત્કારિક, પરંતુ કાંઈક ભિન્ન સ્વરૂપમાં, પ્રાચીનએટલે બહુધા ઈ. સ. ૧૧૯૪માં રાજા કાળની આખ્યાયિકાઓ હોવા સંભવ છે. અનંગ ભીમદેવ તરફથી બંધાવવામાં આવ્યું તેજ વિવેચક વળી આગળ જતાં લખે છે કે: હતું.” પ્રથમ મંદિર અને તેમાંની મૂર્તિઓ “એની (રાજધાનીની) પશ્ચિમે ૨ પુષ્પગિરિ વિશે આપણે જેવી ચમત્કારિક કથા વાંચી આવ્યા નામક એક પર્વત હતા અને તે પર્વતમાં એક સ્તૂપ છીએતેવીજ અનેક પ્રકારની ચમત્કારિક તથા એક વિહારનું અસ્તિત્વ હતું. એ પર્વત તે આખ્યાયિકાઓ એ મંદિર અને તેમાંની મૂર્તિઓ વર્તમાનકાળના ઉદયગિરિ અને ખેડગિરિ૩૩ નામક વિશે૩૦ સાંભળવામાં આવે છે. આ સર્વે અવતરણે- પર્વતે જ હોવા જોઈએ. એ પર્વતેમાં (૨૮) મજકુર પુસ્તક પૃ૧૦૮, પ્રાચીન સમયનું છે. ભલે બંનેના સમયમાં ઘણો ફેર છે. છતાં (૨૯) માળવાના કયા રાજાએ તે દર્શાવ્યું નથી. પરંતુ બંને વર્ણન કેવાં મળતાં આવી જાય છે તે જુઓ. તેમના હવે પછી આલેખાતા વર્ણન ઉપરથી સમજાય છે કે, લખવા પ્રમાણે તે દેશની રાજધાનીની પશ્ચિમે પુષ્પગિરિ ચયાતિકેશરી નામે જે રાજા થયે છે તેની પૂર્વના કોઈ પર્વત હતું અને આ પર્વતમાં ગુફામંદિર તથા સ્તૂપ માલવપતિએ તે મંદિર બંધાવ્યું હતું એમ કહેવાનો આશય છે. હવે જ્યારે આપણે પણ તેમ જ કહીએ છીએ કે, ચિકા (૩૦) એટલે કે, વિદ્યમાન મંદિરની સ્થાપના વિશે સવર પાસે કલિંગની રાજધાની હતી. તેની પશ્ચિમે એક જે આખ્યાચિકાઓ ચાલી રહી છે તે ભલે દંતકથારૂપે લાગતી પર્વત છે કે જેની તળેટીએ ધૌલી જાગૌડાનો ખડકલેખ હશે પરંતુ તેને પ્રભાવ તે ચમત્કારિક જ લેખાય છે એમ છે તથા તે પર્વતમાં આ હાથીગુફા છે (જેને ગુફામંદિર કહેવાનો આશય છે. પણ કહેવાય છે કેમકે તે પર્વતમાં જે અનેક ગુફાઓ અને (૩૧) મજકુર પુસ્તક પુ. ૧૧૦ મંદિરે છે તેમાંનું આ એક ગુફામંદિર કહેવાય છે). વળી (૩૨) આ બધાં સ્થાનનાં દિશાસ્થાનની હકીક્ત માટે આ પુષગિરિને વર્તમાન કાળના ઉદયગિરિ અને ખંડગિરિ નીચેની ટીકા. નં. ૩૩ જુએ. માને એક માને છે. આપણે પણ તે પ્રમાણેજ કહીએ (૩૩) ૫. ૧માં રાજગૃહીના સ્થાન વિશે જે વર્ણન છીએ જુએ ઉપરની લીટીઓ. મતલબ કે સર્વેનું સ્થાન આપ્યું છે તે જુઓ. તેની આંસપાસ જે પંચપહાડ એક જ પ્રકારનું અને સર્વ હકીકતે મળતું જ છે. એટલે તે (ઉદયગિરિ, ખડગિરિ, વૈભારગિરિ આદિ ) આવેલા હતા નિરાક છે એમ કહેવું પડશે.]. તેની પર્વતમાળા લંબાતી લંબાતી ઠેઠ કલિંગ દેશમાં ગઈ (૩૪) લેખકે હોવા જોઈએ શબ્દ વાપર્યો છે. આપણે હતી. તેજ ઉદયગિરિ અને ખેડગિરિ આ પર્વત છે. પણ ટી નં. ૩૩માં આપણે અભિપ્રાય દર્શાવતા જણાવ્યું [ટીખણ-લેખક મહાશયનું આ વર્ણન પ્રાચીન સમયનું છે કે તે નિશંક છે એમ કહેવું પડશે (જુઓ ટી. નં. ૩૩ છે. આપણે હાથીગુફાનું જે વર્ણન કરી રહ્યા છીએ તે પણ ના અંતિમ શબ્દો),
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy