________________
૨૭૮
હાથીગુફાના લેખના
[ દશમ ખંડ 1
ચક્ર સુપ્રવૃત્ત છે...કાયનિષીદી (તૂ૫)૧૭ ઉપર... (૧૬)..વૈર્ય રત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન રાજભૂતિઓ કાયમ કરી દીધી (શાસન બાંધી કર્યા. પોતેર લાખના (ખર્ચથી) મૌર્યકાળમાં ઉચ્છેદ આપ્યાં) ૮ પૂજામાં રત ૧૯ ઉપાસક૨૦ ખારવેલે જીવ પામેલ સઠિ (ચોસઠ અધ્યાયવાળા) અંગસિકનો અને શરીરની ૨૧ શ્રીની પરીક્ષા કરી લીધી (જીવ અને ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યું. આ ક્ષેમરાજે, શરીર પારખી લીધું).
વૃદ્ધિરાજે, ભિક્ષુરાજે, ૨૩ ધર્મરાજે, કલ્યાણો દેખતાં . (૧૫).અરિહંતની નિષીદીર પાસે અનેક સાંભળતાં અને અનુભવ કરતાં. યોજનોથી લાવવામાં આવેલ...સિંહપ્રસ્થવાળી રાણી (૧૭)...બધા પંથેનો આદર કરનાર ૨૪ બધા સિંધુલાને માટે નિઃશ્ચય...
પ્રકારના મંદિરની ૨૫ મરામત કરાવનાર, અખલિત (૧૬) જુઓ પુ. ૧. પૃ. ૧૭૦ ટી. પ૬ઃ પુ. ૨. પૃ.
છે. [ સાંચી પ ઉપર (જુઓ પ્રિયદર્શિનના વૃત્તાતે) દીપ૫૯. ટી. ન. ૪૪-૪૫ માં પ્રતિહાર્યનું (દેવરચિત આઠની માળા પ્રગટાવવા સમ્રાટ ચંદ્રગુતે જે હજારી રામા સંખ્યામાં છે તેન) વર્ણન આપ્યું છે. તે ઉપરથી સમજાશેકે દાન કર્યાનું જણાયું છે તે બિના સાથે આ હકીકતને સરખાવી.) જેમ ચક્રવતી રાજાની નિશાની તરીકે તેની અગાડી ચક્ર- ૧૯) જૈનશાસ્ત્રમાં દરેક જૈનને એક દિવસમાં ત્રણ રત્ન ફર્યા કરે છે, તેમ ધર્મચક્રવતી (તીર્થકરની આગળ
આગળ વખત દેવપૂજા કરવાનું કહ્યું છે (જુઓ પુ. ૧ માં રાજ ધમચક ચાલે છે. તેથી તેમને વિજયચક્ર કહેવાય છે. તેમજ શ્રેણિક અને ઉદયાજની હકીકતે; તેમ રાજા ખારવેલ પણ તેવી સંપત્તિવાળી વ્યક્તિને “પ્રવૃત્તચક્ર' પણ કહેવાય છે. દેવપૂનમાં રચ્યા પચ્ચે રહેતો હતો એમ સમજાય છે.)
જૈન. સા. સં. પુ. ૩ પૃ. ૩૭૨ આ લેખમાં લખેલું | (૨૦) સમ્રાટ પ્રિયદર્શિને પણ ઉપાસકવૃત્ત ગ્રહણ છે કે, કુમારી પર્વત ઉપર જ્યાં આ લેખ છે ત્યાં ધર્મ કર્યા હતાં એવું તેમના ખડકલેખ ઉપરથી સુપ્રસિદ્ધ છે. આ વિજયચક્ર પ્રવ હતું, અર્થાત ભગવાન મહાવીરે પિતે જ હકીક્ત સિદ્ધ કરે છે કે ખારવેલ અને પ્રિયદર્શિન સહજૈનધર્મને ઉપદેશ કર્યો હતે.
ધમાં હતા (વળી સરખા ઉપરની ટી. ન. ૧૧). આ પર્વતને સમેતશિખરની તળેટી હોવાનું આપણે (૨૧) જીવ = ચેતન, આત્મા ને પુદ્ગલ અને જણાવ્યું છે. (જુઓ ઉપરમાં પૃ. ૨૪૭) અને આ સમે
શરીર = દેહ, પુદ્ગલ ઈ આત્મા વચ્ચે તશિખર પર્વત ઉપર જૈનેના વર્તમાન કાળે થયેલ ૨૪
ના તફાવતનું-સારાસારનું રહસ્ય જે પામી ચુક્યા છે: તીર્થકરમાંથી ૨૦ નિર્વાણ પામ્યાનું ગણાય છે તેથી આ મતલબ કે જેને આત્માના ઐશ્વર્યાનું ખરું ભાન થઈ પહાડ ઉપર “વિજયચક્ર સુપ્રવૃત્ત' = શ્રેષ્ટ રીતે ફરતું રહ્યું ગયું છે. છે એવા ભાવાર્થમાં નિર્દેશ કર્યો છે; નીચેની ટીક નં. (૨૨) જુઓ ઉપરની ટીક નં. ૧૭ ૨૭ તથા ૨૮ જુઓ..
| (૨૩) પિતાનું ખરું નામ તે ખારવેલ છે. પણ (૧૭) નિષીદી=સમાધિ: કાયનિષિહિં=જ્યાં શરીરને અગ્નિ- દાદાનું નામ ખેમરાજ, અને પિતાનું નામ વૃદ્ધિરાજ હતું દાહ દીધે હોય ત્યાં જે સમાધિ ઉભી કરવામાં આવે છે કે, તેનેજ અનુસરતું નામ ભિખુરાજ તેણે ધારણ કર્યું હતું અથવા સ્તષપ્રાચીન કાળે જનમતવાળાઓ પણ પોતાના ઉપરાંત પોતે ધર્મકાર્યમાં બહ ત હોવાથી પોતે ધમરાજ ધર્માત્માના નિર્વાણ પામવાના સ્થળે આવા સ્તૂપો રચતા પણ કહેવાય હાય એમ સમજાય છે. હતા તે આવા શિલાલેખની હકીકતથી સિદ્ધ થયું સમજવું (૨૪) પોતાની યતના સર્વ ધર્મ પ્રત્યે એક સરખાં (પુ. ૨ માં પ્રિયદર્શિનના વૃત્તાતે ટોસવાળી હકીકતનું વર્ણન પ્રેમ તથા મમતા બતાવવાં, એ રાજાને જે ધમ મનાય છે જુઓ તથા ભિન્નાટોમ્સ અને ભારત ટેપના વૃત્તાંત સાથે તેનું પાલન રાજા ખારવેલે કર્યું હતું. આ સર્વ હકીકત સરખા.)
રાજસત્તાએ કાઈના ધર્મમાં હાથ ન નાંખો તેનું આ (૧૮) ધર્મનાં સ્થાન ઉપર તેને લગતી ક્રિયા પ્રક્રિયાઓ ઉપરથી સૂચન મળે છે. પ્રિયદર્શિને પણ આ રાજનીતિનું કાયમને માટે થયા જ કરે તે માટે જે માણસો ત્યાં નિયત જ અનુસરણ કરેલું દેખાઈ આવે છે. સૌ ધર્મ પ્રત્યે સહિથાય તેના કુદર નિર્વાહને હરકત ન આવે તે સારૂ દાતાએ શ્રુતા દાખવવી ઘટે છે. હમેશાં આર્થિક જોગવાઈ કરી આપે છે, તે પ્રથાનું અહીં (૨૫) તે સમયે મંદિર, ચૈો વિગેરે હતાં તેમ આ Pજ ખારવેલના આ કૃત્યથી સ્મરણ થાય છે.
ઉપરથી સાબિત થાય છે.