________________
-
~
પ્રથમ પરિચ્છેદ ]
સમય તથા સંખ્યા ૭૪ ની કહી છે તે હિસાબે, આ આખા વંશને સત્તા, અખંડિત પણે અવંતિ ઉપર પ્રવર્તી રહી હતી રાજ્યકાળ ૧૪૨૭૪=૨૧૬ વર્ષનો આપણે કહી એમ નિઃસંદેહ૫ણે કહી શકાય. વળી તે વંશના શકીશં; તેમાંથી વચ્ચેના સાત વર્ષનું શક રાજ્ય બાદ રાજાની સંખ્યા દશની ઠરાવાય છે જ્યારે ઉપરમાં તા. કરતાં તેનો સમય ૨૦૯ વર્ષને કહેવાય; અને તેમાં આપણે છ લખી ચૂક્યા છીએ. એટલે બાકીનાને યથા પણ પ્રથમના દશ વર્ષ રાજ દર્પણના જે છે, તે સ્થાને ગોઠવી તેમની સમસ્ત વંશાવળી નીચે પ્રમાણે બાદ કરીએ તો બાકીના ૧૯૯ વર્ષ પયેત તે વંશની આપીએ તો ઠીક ઠીક સ્વરૂપમાં તે દર્શાવી લેખાશે.
મ. સ. મ. સ. વર્ષ ઈ. સ. પૂ. . સ. પૂ. (૧) ગંધર્વસેનઃ૫૬ દર્પણ: ગધરૂપ ૪૫૩ ૪૬૩ ૧૦ ૭૪ ૬૪ શક પ્રજાનું રાજ્ય
(૪૬૩ થી ૪૭૦ = ૬૪ થી ૫૭ = ૭ વર્ષ) ઈ. સ. (૨) વિક્રમાદિત્ય
૪૭૦ ૫૩૦ ૬૦ ૫૭ ૧૭અંતરગત શંકુ
૪૭૦ – ૪૭૦ ૬ માસ; ૫૭ ૫૬ ભર્તુહરીઃ શુક્રાદિત્ય ૪૭૦ થી કેટલાંક વર્ષ. ઈ. સ. (૩) માધવાદિત્ય ૧૮
૫૭૦ ૪૦ (૪) ધર્માદિત્ય ૧૯
૫૭૦ ૫૮૦ ૧૦ (૫) વિક્રમચરિત્ર: માધવસેન૨૦ ૫૮૦ ૬૨૦ ૪૦ (૬ તથા ૭) બે રાજાઓ १२० ૬૩૪
૧૦૭ (૮) ભાઈલ ६३४ ૬૪૫
૧૧૮ (૯) નાઈલ
૬૪૫
૧૪
૧૧૮ (૧૦) નાહડ
૬૫૯ ૬૬૯ ૧૦ ૧૩૨ ૧૪૨
૫૩૦
૫૩.
૧૩૨
કુલ વર્ષ = ૨૦૯
(૧૬) જુએ. પૃ. ૪ ઉપર હિં. હિ. પૃ. ૬૩૦ નું આ વિકમચરિત્રને માધવસેન ગણાવો પડયો છે. વળી ઇંગ્રેજીમાં અવતરણ
માધવાદિત્ય અને માધવસેન બનેનો સમય ૪૦ વર્ષનો (૧૭) જુઓ આગળ તેમના વૃત્તાતે.
હોવાથી પ્રાચીન લેખકોએ, બને ને એક ગણને નં. ૩,૪ ' (૧૮) નં. ૩ થી ૧૦ સુધીને એકંદર સમય ૧૩૯ ઉડાવી દઈને નં. ૫ ને જ નં. ૨ ના પુત્ર તરીકે મનાવી વર્ષને (ઇ. સ. ૩ થી ૧૪૨ સુધી). સાચી સમજઃ દીધો છે. આ પ્રમાણે અનેક ગૂંચવણો કરી નાંખી છે. રાજાનાં નામ પણ સાચાં સમજવા. પણ તેમને અનુક્રમ દરેકનો ઉકેલ ન. ૨, ૩, ૪ અને ૫ એમ ચારે વ્યક્તિ ભિન્ન તથા પ્રત્યેકનો રાજ્યકાળ કલ્પનાથી ગોઠવ્યો છે એમ સમજવું. ધારી લેવાથી આવી જાય છે. તેમજ આખા વંશનો સમય
(૧૯) નં. ૨ અને ૩ નાં રાજ્ય લાંબાં છે; અને એક પણ તુરત ગોઠવાઈ જાય છે. વળી જે એક ગૂંચ રાજતરંગિણિસિદ્ધાંત એવો છે કે, પિતા પુત્ર ગણાતા હોય તેવા ત્રણ રાજાઓ કારે ઉભી કરી છે તેને નિચોડ પણ આવી જાય છે. એક પછી એક ગાદીએ બેસીને લાંબો સમય રાજ્ય ચલાવી (જુઓ તે માટે આગળ ત્રીજા પરિછેદે વિક્રમાદિત્યના ન શકે. (જુઓ પુ. ૧ પૃ. ૮૮.) માટે ન. ૪ નું રાજ્ય રાજ્ય વિસ્તારના વર્ણનમાં) નાનું ઠરાવવું પડયું છે અને નં. ૫ નું પાછું દીર્ધ સમયી (૨૦) નં. ૮, ૯, ૧૦નાં ગાદીપતિ તરીકે શું નામ હતાં કર્યું છે. વળી એક રીતે વિક્રમચરિત્રને વિક્રમાદિત્યને પુત્ર તે જણાયું નથી. ગણાવે છે ત્યારે બીજી બાજુ વિકમાદિત્યના પુત્ર તરીકે (૨૧) માધવાદિય (નં. ૩) અને માધવસેન (ન. ૪) માધવાદિત્યને લેખવે છે: માટે માધવાદિત્ય કાયમ રાખી બન્ને નામ સાદર લાગતાં હોવાથી તથા બન્નેના રાજય