SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ બે ગુંચવણને [ નવમ ખંડ ઘણી બાબતે અંધકારમય દીશામાં જ પડી રહી છે. બન્નેમાં તેને પણ મહારાજાધિરાજનું પદ અર્પણ તેમાંથી રફતે રફતે માર્ગ નીકળતો જાય છે. ઉપરના પરિચ્છેદે, તેમની નામાવલી અને વંશાવળી ગઠવવાને મતલબ કે હવિષ્કને ૫૧ થી ૬૦ સુધી મહાપ્રયત્ન કરતાં, તેમાંથી એક બે બાબતનો નિર્ણય આપણે રાજાધિરાજ તરીકે, અને ૩૩ સુધી કાંઈપણ પદવી કાઢી શક્યા છીએ. તે એ કે, જે કનિષ્ક નામની એક વિનાને ઓળખાવ્યો છે. જ્યારે કનિષ્કને તે ૪૧ જ વ્યક્તિ હોવાનું અત્યાર સુધી ધારી લેવાયું હતું થી ૬૦ સુધી મહારાજાધિરાજ તરીકે જ સંબ તેને બદલે હવે બે વ્યકિત થયાનું માનવું. તથા કનિષ્ક છે. એટલે કે ૪૧ થી ૬૦ સુધી કેમ જાણે બે મહાપહેલાની પછી તેનો પુત્ર વિષ્ક થયો છે એમ માનવું. રાજાધિરાજ હોય, અને તે પહેલાં, સાદા રાજા તરીકે છતાં હજુ એક વિશેષ ગુંચવણભરી સ્થિતિ નિકાલ એલો હુવિષ્કજ હોય, એવી સ્થિતિ હોવાનું તેમાંથી કરાવવા માટે રાહ જોતી ઉભી છે. તેનો આપણે નીકળે છે. અથવા બીજા શબ્દોમાં તેને ગોઠવી વિચાર કરવાનો છે. જો કે છેડેક અંશે તેનો ઉકેલ બતાવાય તે, વષ્કના મૃત્યુબાદ તુરત હુવિષ્કજ ગત પરિચ્છેદે સમજાવી દીધો છે પણ અન્ય હકીકત ગાદીપતિ થયો હોય એમ શિલાલેખો કહે છે અને પુરવાર કરવાનું બાકી રહેતું હોવાથી તે સ્થાન ઉપર થડા કાળ પછી ૩૩ થી ૪૧ વચ્ચેના કાળમાં કયારે વિશેષ લંબાણ ન કરતાં આગળ ઉપર મુલતવી રાખવાનું તે શોધવું જોઈએ)૫૧ તે બન્ને જણું મહારાજા કહેસૂચન કર્યું હતું, તે વિષય હવે હાથ ધરીએ છીએ. વાયા છે. વળી તેવી સ્થિતિ ૬૦ સુધી ચાલુ રહી જે ગુંચવણ છે તે વિષ્ક અને કનિષ્કના ક્રમ છે. એટલે કે ૨૯ થી ૪૧ સુધી હવિષ્કનું એકલાનું જ સંબંધી છે. તેમાં પહેલો હવિષ્કને ગણો કે કનિષ્કને ? નામ છે અને ૪૦ થી ૬૦ સુધી તે બન્નેનું નામ છે. એક બાજુ આપણે કહી ગયા આમ હોય તે હવિષ્કનું નામ પહેલું મૂકાવું જોઈએ. ગુંચવણની હકીકત; છીએ કે રાજા વષ્કનું મરણ આ પ્રમાણે એક બીજાથી વિરૂદ્ધ જતી પરિસ્થિતિ તેના બે પ્રકાર થયું ત્યારે તેને એક નાનો પુત્ર દેખાય છે તો તેમાંથી સત્ય શું છે તે તારવી કાઢવા હ. ભલે તે નાનો હોય છતાં પુરતી આપણી મુંઝવણ છે. પુત્ર તે હતો ખરો ને ! એટલે ગાદીને ખરો હકદાર છે કિસ્સાના ઉકેલમાં બન્નેના નામનો વિચાર તે તેજ બની શકે. અને તેનું નામ પહેલુંજ લખા- કરવો હોય તે કાંઈક વધારે મુશ્કેલ ગણાય છે પરંતુ વવું જોઇએ. જયારે શિલાલેખ ઉપરથી વળી બીજા એકનો જ વિચાર કરવાનો હોય, તે તેથી કાંઈક સૂતર પ્રકારની જ સ્થિતિ દેખાય છે. કહેવાય. એટલે જે સૂતર છે તેની વિચારણું પ્રથમ તેમાં સ્થિતિ આ પ્રમાણેની છે. કરી લઈશું. (અ) હવિષ્કના નામે ત્રણ શિલાલેખો છે:--- રાજા વઝેશ્કનું મરણ નીપજ્યું ત્યારે તેણે નાનો (૩૩) આંકને મથુરાને; તેમાં તેને કાંઇજ પુત્ર મૂકો હતે. વાસ્તવમાં તે તેજ ગાદીપતિ થઈ પદવી અપાઈ નથી. શકે, છતાં શિલાલેખમાં તેનું (૫૧) આંકને વકન અને (૬૦) મથુરાન- પહેલી મુશ્કેલીને નામ કયાંય નથી જણાતું પણ આ બંનેમાં તેને મહારાજાધિરાજની પદવીથી ઉકેલ વિષ્કનું જ જણાય છે. તેનું કારણ આભૂષિત કરેલ છે. શું? આટલેજ પ્રશ્ન છે. સામાન્ય (આ) કનિષ્કના નામે બે શિલાલેખ મળે છે. રીતે એક એ રિવાજ ચાલ્યો આવે છે, કે જો (૪૧) આરાને અને (૬૦) મથુરાને-આ કોઈ રાજા સગીર હોય તે તે પુખ્ત ઉમરને થાય (૫૧) આ મુદ્દે આ પરિદેજ આગળના પાને ચર્ચા છે ત્યાંથી જોઈ લેવું.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy