________________
પ્રથમ પરિચ્છેદ ]
વિશેની વિચારણું મિહિર કુલ અને તોરમાણને તે શક જાતિના નહીં પૂ. ની પહેલી સદીમાં બન્યાનું ગોઠવી કાઢયું છે. પણ દૂણ જાતિના ગણાવાયા છે, એટલે તેમના હરાવ- ઈ. ઈ.” એટલે કે તેમના મતે (અ) મિ. હ્યુએન નારને શકારિ ન કહેતાં દૃણારિ કહી શકાય. વળી શાંગે હકીકતોની તારીખે નેધવામાં બહુ બેદરકારી હૃણ પ્રજાનું નિવાસસ્થાન, હિમાલયની ઉત્તરે તિબેટના વાપરી છે. (બ) શ્રી હર્ષવર્ધન સમ્રાટ કે જેનું બીજું પ્રદેશમાં, અથવા તેનાથી પણ બહુ છેટે અને ઉત્તરે નામ વિક્રમાદિત્ય હતું તેજ શકારિ છે અને કારૂના એશિયાઈ તુર્કસ્તાનમાં ગણાય છે, જ્યારે શક પ્રજાનું યુદ્ધમાં તેણે જ વિજય પ્રાપ્ત કર્યો છે. (ક) વળી આ નિવાસસ્થાન બલુચિસ્તાન, અફગાનિસ્તાન અને ઈરા- યુદ્ધ ઈ. સ. ની છઠ્ઠી શતાબ્દિના પૂર્વાદ્ધમાં થયું છે નની સરહદો જ્યાં સંલગ્ન થાય છે ત્યાં આવેલ શક- તેમજ (ક) હિંદુ પ્રજાએ આ બનાવને પિતાની વૃત્તિ
સ્તાન નામવાળા પ્રદેશમાં આવેલું છે. એટલે કે દૂર્ણ સંતોષવાની ખાતર ઈ. સ. ની છઠ્ઠી શતાબ્દિને બદલે પ્રજા અને શક પ્રજા કોઈ રીતે એક જ પ્રજા તરીકે ઈ. સ. પૂ. ની પહેલી શતાબ્દિમાં તે બન્યાનો ગણાવી માની લેવાય તેમ પણ નથી. આ પ્રમાણે સર્વ કાઢયો છે. ઈ. ઈ. વસ્તુસ્થિતિ એક બીજાથી ઘણે દરજજે ભિન્ન ભિન્ન [ ટીપ્પણ—અલબત્ત વિદ્વાન સંશોધક તરફ સંપૂર્ણ છે. મતલબ કે સર્વ હકીકત જોતાં, કારૂરનું યુદ્ધ માન ધરાવતાં છતાં પણ કહેવું પડે છે કે, બીજા અમરકોષકારના કહેવા પ્રમાણે ઈ. સ. ૫૪૪ પહેલાં ઉપર ટીકા કરવી તે જેટલું સહેલું છે તેના કરતાં તે ઘણાં વર્ષો પૂર્વે, એટલે ઈ. સ. પૂ. ૫૭ માં જે ધારવામાં સાબિત કરવું તે વિશેષ કઠિન કાર્ય છે. પોતે ટીકા આવ્યું છે તેમજ બન્યું હોવું જોઈએ. અને તે યુદ્ધમાં કરવા બહાર તે પડયા છે પણ પોતે વિચાર કર્યો અવંતિપતિ ગભીલવંશી વિક્રમાદિત્યનો જ હાથ હોવો છે કે (૧) શ્રી હર્ષવર્ધનનું નામ તે શિલાદિત્ય હતું કે જોઈએ.
વિક્રમાદિત્ય હતું? (૨) અને શ્રી હર્ષને સમય તે (૯) વળી પ્રખ્યાત વિદ્વાન મિ. ફરગ્યુસનની તે ઈ. સ. ૬૩૪ એટલે ઇસ્વીની સાતમી સદીના માન્યતા એવી છે કે૫૦:–“Hieun Tshang પૂર્વાદ્ધ છે કે તેમના કથન પ્રમાણે છઠ્ઠી સદીના is generally so careless about his dates પૂર્વાદ્ધને છે ? (૩) શું હિંદુ પ્રજા એવી અજ્ઞાન અને -Shree Harsha Vikramaditya Sakari અજાણ હતી કે એક હકીકતને સાત સાત વર્ષ lived and defeated the Sakas at the જેટલી આગળ પાછળ હાંકી લઇ જાય અને ઐતિbattle of Karur in the first half of હાસિક ત જેવી જીવતી જાગતી અને નક્કર સત્ય the jxth century of our era, and the સિદ્ધ થયેલ વસ્તુને નાના બાળકનાં રમકડાં જેવી Hindus for the sake of adjusting વસ્તુ ઠરાવી, સ્વેચ્છાપૂર્વક આમને તેમ ગબડાવ્યે જ their eras, placed these events in the જાય? (૪) વળી શક પ્રજા જ જ્યાં તે સમયે (ઈ. first century before Christ=મિ. હ્યુએન સાંગ સ. ની છઠ્ઠી કે સાતમી સદી, ગમે તે ) અસ્તિસામાન્ય રીતે તારીખ દર્શનમાં બહુ બેદરકાર દેખાય ત્વમાં નહોતી ત્યાં પછી શકારિ નામ જ શી રીતે છે; કેમકે શકારિ વિક્રમાદિત્ય શ્રી હર્ષવર્ધન જે આપણા ઉપસ્થિત કરી શકાય ? કોઈ પણ ઇતિહાસકારે શ્રી સંવતની છઠ્ઠી સદીના પૂર્વાદ્ધમાં થઈ ગયો છે અને હર્ષવર્ધનને શકારિ ઉપનામ લગાડયું હોય એમ હજુ કારૂના યુદ્ધમાં જેણે શકેને પરાજય પમાડયો છે; સુધી તે જણાયું નથી જ; છતાં જણાવ્યું હોય તો તેમજ જે હિંદુઓએ માત્ર પિતાના સંવત્સરની પોતે તેને આધાર ટાંક જોઈતો હતો, અથવા તારીખ બંધબેસતી કરવાને આ બનાવને ઈ. સ. પિતાની એકલાનીજ તે માન્યતા થતી હતી તે
(૫૦) જ. ૨. એ. સે.
બીટન એન્ડ આયર્લડ પુ. ૧૨. ૫. ૨૭૯,