________________
તૃતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ
૩૧૩ છે એમ ભાવના રાખવી) તે ત્રણે સ્થિતિનું એક પડતાં કાર્યમાં મૂકવાની તત્પરતા પણ તેણે સેવી છે; સરખું જ ફળ-લાભ છે એમ સમજવું; તે ઉક્તિને એમ જણાવવા પિતાને બધા પ્રકારના મંદિરની ભાવાર્થ તેના આ શબ્દો-દેખતાં, સાંભળતાં અને મરામત કરાવનાર તરીકે પણ લેખવ્યો છે. મતલબ કે, અનુભવતાં–ની સાથે તુલના કરવા માટે રજુ કર્યો છે. એક રાજ પતે એક ધર્મ પાળતા હોય અને પિતાની . (૧૭) સત્તરમી પંકિત-બધા પંથને આદર પ્રજા અન્ય ધર્મ પાળતી હોય તો તે બાબત તેણે મનમાં કરનાર, બધા (પ્રકારના મંદિરોની મરામત કરાવનાર જરા પણ લાવવું નહીં. એટલે કે કેવળ નિરપેક્ષાવૃત્તિ---પ્રવૃત્ત ચક્રવાળા રાજર્ષિવંશ વિનિઃસૃત રાજા ઉદાસીન વૃત્તિ માત્ર ધારણ કરવી-સહિષ્ણુતા દાખવવી ખારવેલ
એમ નહીં. પરંતુ જરૂર પડે તો તેમાં હમદર્દી બતાવી. (બ) આ બધા પંથેનો આદર કરનાર મૂળપાઠ પતે તેમાં રાજી છે એ બતાવવા પ્રજાનાં ધર્મસ્થાને સવાર-qત્રો છે. પાખંડનો અર્થ વર્તમાન કાળે જ્યાં મરામત માગે ત્યાં રાજધર્મ લેખી તેની મરામત જેમ ઢોંગના રૂપમાં કરાય છે તેમ તે વખતે વપરાતે પણ કરાવી દેવી જોઈએ એવી પિતાની રાજનીતિ નહ૧૪. પાઉંડ એટલે સ્વમાનિત ધર્મથી અન્ય હતી એમ તેણે સ્પષ્ટપણે જણાવી દીધું છે. મત, એવા સામાન્ય અર્થમાં જ તે વપરાતે દેખાય (1) પ્રવૃત્તચક્રવાળા રાજર્ષિવંશ વિનિઃસૃત-આ છે; આ અર્થ તેના પિતાના જ શબ્દોથી સિદ્ધ બધા શબ્દોની સમજૂતિ ઉપરમાં ૧૪ મી પંકિતને કરી આપ્યો છે. તેણે પોતે પાર્સડ-પૂજક તરીકે વિવેચન કરતાં તથા લેખના પ્રચલિત અર્થ ઉતારતાં પિતાને લેખાવ્યો છે. વિચારો કે જે ઢાંગ-દંભ કે (જુઓ પૃ. ૨૭૮,૭૯ તથા ટીકાઓ) જણાવી ગયા છીએ તેવો આશય તેમાં રહ્યો હોત, તે પિતાને માટે પાછો એટલે વિશેષ વિવેચનની હવે અપેક્ષા રહેતી નથી. પૂજક શબ્દ કદી તે સાથે જોડત ખરો? એટલે સિદ્ધ અહીં આખા લેખની સમજૂતિ પૂરી થાય છે. થાય છે કે, અન્ય ધર્મ એ સામાન્ય અર્થ જ તેણે કર્યો તેમાં જ્યાં બન્યું ત્યાં શબ્દોન્વય આપી અને વાક્યના છે. વળી સમ્રાટ પ્રિયદશિને પણ ખડકલેખોમાં તે જ ભાવાર્થ સમજાવી, પ્રચલિત માન્યતાથી કયાં કયાં મુદામાં વાપર્યો છે. આ શબ્દથી પતે એક રાજા તરીકે અમારો મત જાદો પડે છે તે સર્વ ખાસ દલીલપૂર્વક અને અન્ય ધર્મ વિશે કેવો મત ધરાવે છે તે જાહેર કરે સકારણ બતાવી આપ્યું છે. તે બેમાંથી કયો માર્ગ વધારે છે એટલું જ નહીં, પરંતુ પોતાના વચનને, પ્રસંગ બંધબેસતે ગણાય તે વાચકવર્ગ જેવું રહે છે.
(૧૧) જેમ પાખંડ સારા રૂપમાં વપરાતે અને હાલ અનેક વખત દર્શન દે છે, તેમ જૈન સાહિત્યમાં પણ અનિષ્ટ ૩૫માં વપરાય છે તેમ તે સમયે અનિષ્ટ ગણાતા અનેક વખત વપરાતે દેખાય છે. સર્વ ઠેકાણે તેને અર્થ હોય છતાં અત્યારે ઈષ્ટ ગણાતા હોય તેવા પણ શબ્દ ઇષ્ટ રૂપમાં જ થયા છે. પરંતુ સંસ્કૃત શબ્દકેષમાં કે બૌદ્ધ મળી આવે છે. તેના દષ્ટાંતમાં દેવાણપ્રિય’ શબ્દ સાહિત્યમાં તે શબ્દ, મૂર્ખના ભાવાર્થમાં વપરાતા હોવાનું કહી શકાશે.
સૂચન હોય એવું સમજાય છે. પાખંડના અર્થ માટે પુ. ૨ આ દેવાનાંપ્રિય શબ્દ, પ્રિયદર્શિનના ખડકલેખમાં ૫. ૭૩૫. ટી. નં. ૪૯ જુએ.