________________
૯૦
[ અષ્ટમ ખંડ
(અ) માલવ સંવત આ પરિચ્છેદમાં વર્ણવવાના સ’વત્સરાને આપણા પુસ્તક માટે નિર્મિત કરાયલી સમયમર્યાદા સાથે ખીલકુલ સંબંધ નથી, છતાં કેવા આશયથી તે હાચ ધરવા આવશ્યક લાગ્યું છે તે મેં ઉપર જણાવી દીધું છે, એટલે અત્ર તે વિશે કાંઈ ખેલવાનું રહેતું નથી. મારૂં એમ ધારવું થાય છે કે, ઈતિહાસકારે એ વિક્રમસંવત્સરના સમયનેા નિર્ણય કરવામાં સમયા નુસાર પ્રમાણિક પ્રયત્ના કરીને તથા અનેક તત્ત્વાનું શેાધન કરીને જે અભિપ્રાયા પ્રગટ
ઈ. સ. ૧૩૧વ. સ. ૧૯૮ની આસપાસમાં કૂણ પ્રજાનેા સંહાર કરી, હિન્દી પ્રજાને તેમના ત્રાસમાંથી મુક્ત કરી, તે બનાવની યાદગીરીમાં વિક્રમ સંવત્સરને મળતા એવા માલવસંવતની સ્થાપના કરી હતી તે અયુકત ગણાશે નહિ, કેમકે જેમ નં. ૧ તે વિક્રમાદિત્ય અવંતિપતિ હતા તેમ નં. ૫ વાળા પણ માલવપતિ જ હુતા, અને પ્રાચીન સમયના અવંતિ દેશ તેજ અર્વાચીન માલવાને પ્રાંત છે, એટલે વાસ્તવમાં તે તે બન્ને એક જ પ્રદેશના અધિકારી હતા એમ થયું. પણ પ્રથમવાળા પેાતાને ‘ ક્ષત્રિય ’ જ કહેવરાવે છે. જ્યારે ખીજો પેાતાને ‘ પરમારવંશી રાજપૂત’ કહેવરાવે છે. પ્રથમવાળાને હિન્દુ શાસ્ત્રકારે એ
ઊત્પત્તિ
કર્યાં છે તેમાં પણ કાંઈક સત્ય તા હાવું જ જોઇએ.
તે કાંઇ પાતાના કાળ ખેાટી બાબતમાં લમણાફેડ‘અવંતિપતિ’જ કહ્યો છે જ્યારે ખીજાતે ‘માલવપતિ’૨
તે
કરીને વ્યતીત કરે તેવા નહાતા જ. એટલે કે ગત પરિચ્છેદમાં ટાંકેલી દલીલોની વિચારણામાં આ મુંઝવતા પ્રશ્નમાં સર્વે વિદ્વાનેાએ નં. ૧ અને નં. ૫ વાળા વિક્રમાદિત્યને સબંધ હાવાનું માન્યું છે. બાબત આપણે કાંઇક વિશેષ ઉડાણમાં ઉતરીને જોવા જરૂર છે. ત્યાં આપણે જણાવ્યું છે કે નં. ૧ વાળા શકાર વિક્રમાદિત્ય છે અને નં. ૫ વાળા દૃણુારિ વિક્રમાદિત્ય છે. હૅવે આ દૃાર વિક્રમાદિત્યના સબંધમાં આપણે એમ નિર્ણય કરીએ કે, તેણે જ
માલવ સંવતનાં
(૧) ભા. પ્રા. રાજ. પુ. ૨. પૃ. ૩૮૬ અને આગળ. મિ. સ્મિથ તથા ભાંડારકરના મત પ્રમાણે માલવ સંવત બદલીને વિક્રમ સંવત ચલાવનાર ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત હતા, જેણે વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું છે. એટલે તે એમ મતલબ થઈ કે માલવ સ ંવત પ્રથમથી ચાલ્યે! આવતા હતા પણ ચંદ્રગુપ્તે તેનુ નામ વિક્રમ સંવત પાડયું હતું. આ એક ખાટી કલ્પનાજ છે; કેમકે પ્રથમ તે માલવ સ ંવતની સ્થાપના જ ચંદ્રગુપ્તના સમયબાદ કેટલાયે કાળે થઇ છે. વળી ગુપ્તવંશી રાજાઓએ તે। ગુપ્ત નામના સદંવત્સર ચલાવ્યો છે તે અન્ય સવત્સરના આધાર શા માટે હ્યું?
(૨) એમ પણ કદાચ ખન્યું હેાય કે, જેમ ક્ષત્રિય શબ્દમાંથી રાજપૂત શબ્દની ઉત્પત્તિ થઇ, તેમ આ સમયથી જ, મારવાડ, મેવાડ અને માળવા શબ્દની વપરાશના પ્રારંભ થયા ાય; એટલે કે આ બધા શબ્દો એક ખીન્તને આશ્રયીને અત્યારથી જ
કહ્યો છે. વળી આપણે ઇતિહાસ ઉપરથી જાણીએ છીએ કે રાજપૂતાના જે ચાર માટા વિભાગા - અથવા શાખાઓ છે ( પરમાર, ચૌઢાણુ, ચાલુકય અથવા સોલંકી અને પ્રતિહાર અથવા પરિદ્વાર ) તેને સમય પણ આની લગભગનેાજ છે. એટલે તાતૢ એમ નીકળે છે કે, આ સમયની પૂર્વે ક્ષત્રિયા સર્વે પેાતાને એક જ નામથી ઓળખાવતા
હતા.
પણ દૂષ્ણુ પ્રજાની સાથેના આ યુદ્ધ પછી તેમની શાખાઓ ઉત્પન્ન થઈ છે. અને જુદી જુદી
વપરાવા માંડયા હેાય. (વળી નીચેની ટીકા ન્તુએ).
(૩) આ ચાર શાખા માટે કાંઈક વિશેષ જાણવા સારૂ પુ.૩. પૃ.૬પ૧ તથા આ પુસ્તકમાં ખડ નવમાંના અ ંતે જુએ.
(૪) ચૌલુકય અને સેલંકી ખન્ને એક જ નથી લાગતા; કારણકે ચૌલુકયા હમેશાં શક સંવતને ઉપયોગ કરે છે જ્યારે સાલકીએ તે નથી વાપરતા. વળી તે ખેંના અક્ષરલેખન કે નામેાચ્ચાર સાથે પણ સૌમ્ય દેખાતું નથી. કદાચ સાલકી રાજપૂતા તે ચૌલુક્યની એકાદ પેટા શાખા જેવી હોય તેા સ ંભવે ખરૂં, નહીં તે ખીજી અનેક રીતે ભિન્નતા તરી આવે છે. (જીએ પુ. ૩ પૃ. ૩૯૧ની હકીકત તથા ટીપ્પા ).
(૫) પુ. ૩ પૃ. ૩૯૦થી આગળ. તે ઠેકાણે મે' ઈ. સ. ૫૭૩ના સમય જણાવ્યો છે. પણ તપાસ કરતાં તે ૫૩૧ને વધારે સરંભવિત ગણાય તેમ છે.