________________
દ્વિતીય પરિચ્છેદ ]
શાખાવાળા જુદા જુદા પ્રદેશમાં વિખરાયા-ફંટાયા છે. તેમજ દરેકે પોતપાતાનું રાજ્ય સ્થાપ્યું છે. જેથી તે સમયથી “ક્ષત્રિય” શબ્દને પડતા મૂકી “રાજપૂત” (રાજકર્તાના પુત્રા) એવું. સÖમાન્ય નામ કબૂલ કરી તેમણે વ્યવહાર ચલાવવા માંડયા છે એમ કહી શકાશે.
આ રાજપૂતાની એક મુખ્ય શાખા, જે પરમારવંશી કહેવાતી હતી તેમણે માળવામાં રાજ્ય કરવા માંડયું હાવાથી તેઓને માલવપતિ ’ તેના વિકાસ તરીકે પ્રજાએ એળખાવા માંડયા અને ક્ષતિ હતા તથા પૂર્વકાળે શકપ્રજાના ત્રાસ માંથી અવંતિની વસતીને મુક્તિ અપાવનારનું નામ જે વિક્રમાદિત્ય હતું. તે ઉપરથી તેને જેમ ‘શકારિ વિક્રમાદિત્ય'નું બિરૂદ અર્પણ કર્યું હતું, તેમ આ સમયે ક્રૂષ્ણુ પ્રજાના ઉપદ્રવમાંથી મૂક્તિ અપાવનાર આ પરમારવંશી યશેાધર્મનને ‘દ્વારિ વિક્રમાદિત્ય 'નું બિરૂદ તેમણે લગાડવા માડયું–અરે કહો કે જોડી દીધું. વળી શકારિ વિક્રમાદિત્યના નામ ઉપરથી જેમ વિક્રમ સૈવત્સરની સ્થાપના કરવામાં આવી હતી તેમ આ માલવપતિના નામ ઉપરથી માલવસંવતની યેાજના ઘડી કાઢવામાં આવી. મતલબ કે લગભગ સે। વરસ
ઉત્પત્તિ, વિકાસ, ઈઃ
(૬) ઉપરની ટીકા ન. ૨ જુએ.
(૭) આ બધી હકીકતના વન માટે ગ બીલવશનું વર્ણન જુએ.
(૮) આ ઉપરથી સમન્તય છે કે, ચૌલુકય રાજપૂતને જે અગ્નિકૂતિય રાજપૂતાની ચાર શાખામાંના એક તરીકે ગણાર્થે જવાય છે તે ખરાબર નહીં હેાચ (જુએ પુ. ૩, પૃ. ૩૯૦ અને આગળ) વળી જીએ નીચેની ટી. નં. ૯.
(૯) આ શબ્દથી સિદ્ધ થાય છે કે ત્યાં શક સવત્સર કચારને વપરારામાં હતેા જ; અને કદાચ એમ પણ માની શકાય કે ચૌલુકય રાજપૂતા પણ ત્યાં કયારના સ્થાયી થઈ ચૂક્યા હોય.
૧
પૂર્વે જેમ ધડમૂળથી ઉથલ પાથલ કરનારા યુગ પ્રવર્તી રહ્યો હતેા તેમ અત્યારે પણ તેનુંજ પુનરાવર્તન થઈ રહ્યું હતું.
હિંદુપ્રજામાં કહે। કે, ભારતવર્ષમાં કહેા, પશુ ઉજ્જૈની નગરીની–અવંતિ દેશની રાજધાનીની–પવિત્રતા તેમજ મહત્ત્વતાનું સ્થાન કાંઇક અનેરૂં જ ગણાય છે. એટલે આ સર્વે રાજપૂતાએ માલવસંવતના પ્રચાર કરવાનું ઝીલી રાખ્યું હતું. આ રાજપૂતાની ચાર શાખામાંની ત્રણ શાખા ઉત્તર હિંદમાં રહી તેમણે માલવસંવતને સત્કાર્યે રાખ્યા હતા;જ્યારે દક્ષિણ ભારતમાં ચેાથી શાખા જે ચાલુકય ગઇ તેણે તે પ્રદેશમાં વપરાતા ‘ શકસંવત ' તે ગ્રહણ કર્યે રાખ્યા હતા.
શકારિ વિક્રમાદિત્યના વિક્રમ સંવત્સરની સ્થાપના જોકે અતિમાંજ થઈ છે અને અમુક વખત સુધી એટલે કે ઇ. સ. ૧૫૦ સુધી૧૦=સે। વર્ષ સુધી લગભગ ચાલ્યા પણ છે; પરંતુ તે બાદ ચઋણુવંશી ૧૧ ક્ષત્રપ અવંતિતિ થતાં,તેમણે પેાતાનેાજ શક, ગતિમાં મૂકયેા હતા જેને આપણે ‘ ઋણુસંવત '૧૨ તરીકે એળખાવીશું. તેમના વંશની સમાપ્તિ થતાં,૧૭ ઇ. સ. ૩૧૯માં અતિપતિ તરીકે ગુપ્તવંશ રાજપદે આવ્યા
સ્થાપના શી રીતે થઈ છે તે હકીકત માટે આ પરિચ્છેદ આગળ ઉપર જુઓ).
(૧૧) સામાન્ય રીતે સ` વિદ્વાને ચણુવંશી શકના આદિ ઇ. સ. ૭૮માં ગણે છે. જયારે મારી ગણત્રી તેનાથી જૂદીજ પડી છે; જેથી મેં અહીં ઈ. સ. ૧૫૦ અંદાજે મૂકી છે. જેની નિશ્ચિત સાલ માટે પુ. ૪માં ચણવ`શની હકીકત જુઓ.
(૧૨) આ નામ મેં મારા તરફથી આપ્યું છે. કારણ કે તેનેા સમય, શકસવતથી ભિન્ન છે. (જુએ ઉપરની ટીકા ન. ૧૦ અને ૧૧) એટલે તેનાથી તે જૂદો પડે તથા આ.
ળખી શકાય તે માટે તેના સ્થાપક ઉપરથી આ નામ આપવું દુરસ્ત વિચાર્યું છે.
(૧૩) અવ ંતિના ઇતિહાસને સંકલિત કરનારા જુદા જીદા રાજવીઓની સક્ષિપ્ત સમાલેચના આ ખ'ડના અંતમાં આપવાની છે ત્યાં આ પ્રકરણ કાંઈક વિસ્તારતી સમર્શ્વવ્
(૧૦) જ. માં. બ્ર. ર. એ. સા. પુ. ૧૪, પૃ. ૨૨ તથા ગણપત કૃષ્ણાજીએ રચેલું શક ૧૮૦૦ નું પંચાંગ પૃ. ૨ જીએ: તેમણે ૧૩૫ વર્ષાં જણાવ્યા છે. એવી ગણત્રીથી કે આ ચક્ષણ ક્ષેત્રપાએ જ તે શકસંવત પ્રવર્તાવેલ છે અને તેમની આદિ ઈ. સ. ૭૮માં થઇ છે. (પણ રાવતનીવામાં આવશે,