________________
પંચમ પરિછેદ ] - ૧૦૩ ના આંકની સમજ
૩૪૫ હાથીગુફાના લેખમાં આવતે ૧૦૩ ને આંક ગયા છીએ. વળી બીજી રીતે પણ તે આંક ચેદિ નદ કે મૈર્ય સંવતનો હવાની જે માન્યતા ચાલુ આવે સંવતનો નથી એમ પુરવાર કરી શકાય છે.
. છે તે ખોટી છે એમ આપણે જે તે આંક ચેદિ સંવતનો લેવાય તો તેને ૧૦૩ ના આંક
પૃ. ૨૬૭ થી ૨૭૦ માં બહુ પ્રારંભ ઇ. સ. પૂ. ૫૫૮માં થયો ગણાય એટલું સંબંધી વિશેષ
અછી રીતે સાબિત કરી આપ્યું તે ચોકકસ જ; તે હિસાબે ૧૦૭ જે વર્ષ ઈ. સ. છે. ઉપરાંત તે આંક વિશેની બીજી શક્યતા હોવાનો પૂ. ૪૫૫ માં આવે છે જે ખારવેલ રાજ્ય પાંચમું મુદ્દો આપણે આપણી ફરણાથી ઉભો કર્યો હતો. વર્ષ હતું એમ હાથીગુંફાના લેખમાં સ્પષ્ટ જણાવાયું તે બે શકયતામાંની એકમાં, તે આંક ચેદિ સંવતને છે. એટલે સાર એ થશે કે રાજા ખારવેલનું ગાદીહોવાનો અને બીજીમાં મહાવીર સંવત હોવાનો નશીન થવું ઈ. સ. પૂ. ૪૬૦માં થયું ગણાશે, તથા હતો. તેમાંયે મહાવીર સંવતનો જે તે હોય તે, તેની તેના પિતા વૃદ્ધિરાજને રાજ્યઅમલ ઈ. સ. પૂ. આદિ કયાંથી તેમના નિર્વાણ કાળથી એટલે ઈ. સ. ૪૬૦ થી ૪૭૦ સુધીને અને રાજા ક્ષેમરાજનો સમય પૂ. પર થી? અથવા તો તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ ઈ. સ. પૂ. ૪૭૦ થી ૫૦૬ સુધીને ગણાશે. આ પ્રમાણે ત્યારથી એટલે ઈ. સ. પૂ ૫૫૬ થી? થયાનું સંભવિત ગણતાં આખા ઈતિહાસ જ ઉથલી જતો દેખાશે. મતછે એમ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આ બધા પ્રશ્નોના લબ એ થઈ કે ૧૦૩ ને આંક ચેદિ સંવતને લગતા -મુદ્દાના–ઉત્તર પણ આપણે પૃ. ર૭૨–૭૪ આપી દીધા બીલકુલ છે જ નહીં. છે કે તે આંક ચેદિ સંવત નથી પણ મહાવીર પ્રાચીન ઇતિહાસમાં ત્રિકલિંગ શબ્દનો પ્રયોગ સંવતને જ છે તેમ તેની આદિ શ્રી મહાવીરના અનેક વખત કરવામાં આવ્યો છે. અને સામાન્યતઃ નિર્વાણ કાળના સમયથી જ ગણાઈ છે, નહીં કે
હાં, , અને ઢિા એ તેમના જ્ઞાન પ્રાપ્તિના સમયથી.
ત્રિકલિંગનું સ્વરૂપ નામના ત્રણ પ્રદેશને ઝુમખો- ઉપર પ્રમાણે સર્વ સ્થિતિની ચોખવટ કરી
સમુહ-એવો તેનો અર્થ કરાય છે. નંખાઈ છે છતાં કિચિત સંશય ( જાઓ. પૃ. ૨૭૪ પરંતુ આ પ્રમાણેની માન્યતા આગળ ધરવામાં કોઈ ટી. નં. ૫૫ ) બતાવાયો હતો કે કદાચ તે આંક વિશ્વસનીય પુરાવો કે દલીલ રજુ કરવામાં આવતી
દિ સંવતનો હોઈ શકે છે. જેનો ખુલાસો આગળ નથી. એટલે જેમ પ્રાચીન અતિહાસિક અનેક કિસ્સામાં આપીશું. અત્ર તે વિષય હાથ ધરવો રહે છે, બનતું આવ્યું છે, તેમ આ બાબતમાં પણ માત્ર કલ્પનામાં
જો ચેદિ સંવતને તે આંક હોય તો તેની શરૂ- બેસતું આવ્યું અથવા શ્રોત્રપ્રિય લાગ્યું માટે આમ આત મહારાજા કરકંડ ઇ. સ. પુ. ૫૫૮માં ગાદીએ બનવા પામ્યું હોવું જોઈએ એમ ઠરાવી દેવાયું છે? બેઠે ત્યારથી થયેલી ગણાય. તે હિસાબે ૧૦૩ની કે તે કથન વાસ્તવિક હોવાથી જ વપરાતું થયું છે? સાલ એટલે ઈ. સ. પૂ. ૪૫૫ થાય; જ્યારે નંદિવર્ધનનું તે આપણે તપાસી જોઈએ. મરણજ ઇ. સ. પૂ. ૪૫૬માં એટલે કે તેની પૂર્વે એક પુ. ૧ માં અંગ દેશ ૧ અને ચેદિ દેશની વરસે થઈ ચૂક્યું હતું. એટલે તે નહેર નંદિવર્ધને ભૌગોલિક સ્થિતિનું વર્ણન કરતાં ત્રિલિંગ શબ્દમાં પ્રથમ ખોદાવી હોય એ બની શકે નહીં. આ અથવા કયા કયા પ્રદેશને સમાસ થઈ શકે તેમ છે તે પ્રસંગોતો આને મળતાજ મદા ઉપર તે ૧૦૩નો આંક પાત જણાવી દીધું છે. પરંતુ તે સર્વે મુદ્દા એકત્રિત ચેદિ સંવતનો હોઈ ન શકે એમ આપણે બતાવી કરીને તથા તેમને વ્યવસ્થિત ગુંથીને રજુ કરાય તો તેનો
(1) જુએ પુ. ૧ પૃ. ૧૦૬ તથા પૃ, ૧૪૦ થી ૧૪૬ નું લખાણ તથા તેને લગતી ટીકાઓ.
(૨) જુઓ પુ. ૧ પૃ. ૧૬૪ થી ૧૬૬ સુધીનું લખાણ તથા તેને લગતી અનેક ટીકાઓ.