Book Title: Madan Dhandev Charitra
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust
Catalog link: https://jainqq.org/explore/005520/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય કનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલા-૨ મદન-વૈનદેવ यरित्र સંપાદક છે. ગણિ તીર્થભદ્રવિજયજી મ.સા. છે, એ છે કે છે છે , છે , ' , , જ કરે છે .. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય કનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલા-૨ मटन - धनहेव यरित्र દિવ્યાશિષ છે. અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. 6 આશીર્વાદ ૭ ગચ્છનાયક પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મ.સા. તથા ૫. પૂ. સા. ધૈર્યભદ્રાશ્રીજી મ.સા. (બા મ.સા.) ૭ સંપાદક અધ્યાત્મયોગી પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન ૫. પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા. શ્રી શ્રમણ સેવા રીલીજીયસ ટ્રસ્ટ, ધ્રાંગધ્રા વિ. સં. ૨૦૬૯ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિઃ સંવત ૨૦૬૯ શ્રાવણ વદ-૪ (ઈ. સ. ૨૦૧૩), નકલઃ ૪૦૦ લિદાણીયા પણ કામ Kર કલા જE પ્રકાશક-પ્રાપ્તિસ્થાનઃ શ્રી વિજય કનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલા શ્રી શ્રમણ સેવા રીલીજીયસ ટ્રસ્ટ, નવકાર ઈન્વેસ્ટમેન્ટ, ગ્રીન ચોક, ધ્રાંગધ્રા - ૩૬૩ ૩૧૦, જિ. સુરેન્દ્રનગર Mob.:(નિલેષભાઈ) 9429110425 મુદ્રક : મલ્ટી ગ્રાફિક્સ 18, Khotachi Wadi, Vardhaman Bldg., 3rd Floor, V. P. Road, Prathana Samaj, Mumbai - 4. Ph.: 23873222 / 23884222. E-mail: support@multygraphics.com કિંમતઃ ૨275/ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ajay R પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ. સા. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રના ઓજો આકર્ષક પૂંજ... પરં બ્રહ્મનું અતૂટ સંધિસ્થળ... નિર્મલ વાત્સલ્યનું માનસરોવર... સભ્યતાને સાક્ષાત્ કરતું લેત્રાંજન... પાતાનું પ્રેમલ પ્રતિનિધિત્વ... ઔદાર્ય અને ગાંભીર્યનું મહાતીર્થ... શાસન સમર્પિતતાનું પ્રકૃષ્ટ પ્રેરક બળ... અસંગતાનું અસીમ આકાશ... સાત્વિકતાની અમૂલ્ય લખાણ... શાસ્ત્રાજ્ઞાનું રહસ્યોદ્યાન... ઉપકારોની અવિરત વહેતી ગંગોત્રી... સમસ્ત કચ્છ-વાગડનો હૃદયથબકાર... પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ. સા. ‘આપનું સદ્ગુણ સંકીર્તન તો અમે શું કરીએ?, બાહુબળે મહાસાગર કેમ કરી તરીએ?, બસ, અહોભાવથી આપના ચરણ-સ્પર્શ કરીએ, મળી જાય એકાદ ગુણ આપનો એ જ ભાવના ધરીએ’. આપશ્રીના પુનિત ચરણે અનંતશઃ વંદના સહ, આ નાનકડી જ્ઞાનાંજલિનું સમર્પણ... For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ S ૭ આભાર છે.” શ્રી શ્વેતાંબર મૂ. પૂ. જૈન સંઘ વલ્લભવિદ્યાનગર متهعهههع શ્રી વિજય કનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલાના આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લઈ પૂજ્યશ્રીના ઉપકારોનું ઋણ અદા કર્યું છે. - - - - - - તેઓશ્રીની અમો અંતઃકરણપૂર્વક અનુમોદના કરીએ છીએ. – પ્રકાશક oe) For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ HETEनवरित - सो साtheerut y+ 11' - न्यूली माता निल युनने-जाणे, लामनु घर बनाईरे सूर्यतासे परहेथीभार्यो, डासै संगुही हमारे..... -~-यापी सी उटवीय पंडितनी शास्त्रमा स्भीयरित्रने यजोडताहरांत ----शेप स्याई छै. प्रेभने यशचनेपछी चाहि अरहरी सपियारी स्य सायरनारी स्त्रीसोना स्टांनो लपली अपने मरेजर संभारथी निर्ये --पमाऽयामा काधनसूत 2.--- प्रस्तुत ऽथानमा विझी पनयिन्यन्मा से सोछा पा संघरपयोमा प्रहन सने घनध्य-जनेनुयनमा रूसीलोभी धरीने केही दुर्घना पाभ्या तेनो ताशा सितार नालेभ्यो छै.डाव्यमा प्रयोभमेल सलंडारगर्मितपयौ तेम रसाहि तिनीकरतानां पधारो रेछ.-------- प्राकृत साहित्यनाममइनाहचरिय तथा संस्कृत साहित्यना--- जयानन्दकेयलिन्चरित्र नीसयान्तर धाप भहन-घनदेयरिजना तेभर महनधनपरास नो कृतिनाथा घटोनी तुलना, कृतिनो रमा-- स्वाद इत्याहि पाहननी शोलानां पधारो तो उरे छै साधेसाधे संपाEF नीमूह ,संघान पति तर विशेष दृष्टि रीली रे छे. मास प्रस्तुत संपाहन डरया जलपीतील यिन्य भासा तथा - तेमना परियारने भूलचूल मालिनहन सहसाशीर्या.श्रीमरीशयनने-- नेप्रना तरधी साधा संपामो माया रेस शटलेला. सोभमंपिनां मनुयंहना सुणशाता For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री पट्म-त-हीर-805-2वेन्ट्र--SHIye-SCIMसूरिससुल्यो नमः ।। કલાપૂસ્તુ મંગલમ્ ા शुभाशसनम -----श्रीमैनसउन्ध स्मारितश्रुतकैवलिश्रुतवैभवमहोपाध्याचश्रीवशोविजयानन्तरं द्रागेव संस्कृत-रचना समाप्तेव जाताातस्मिन्च २५० वर्षमिते समथे प्रधानरूपैण गुर्जरभाषा-रचना एव जातारासभास-वल्लि-पूजा-स्तवन-स्तुति-स्तोत्नदेववन्दन-चैत्ववन्दनादिरूपा। यतः अनकविषु तदानीं प्रेमानन्द-शामलदास-दवारामप्रमृतिकवीना गुर्जरकृतवः लोकप्रियता गच्छन्त्या आसनातन्श्रोतुंच जैनाः अपि तत् गच्छन्तः दृश्यन्तै स्माइमा स्थिति निरौटुं तदानींतनैःमहापुरुषैः इचंगुरमाषचारचनागपद्धतिअनुसतास्थाता तदानी प्रवचनादिषु अपि मुख्यरूपेण रासादिग्रन्थाः एव: आशीथमाणा: आसनातन्नामासाधाधारेणैव प्रवचनानि क्रिश्वमाणानिआसारासपठनात् बहूनां जीवन-परिवर्तनमपि जायमानम् आसीताचथा अमदावादविद्याशालास्थापक सुबाजी खचंदवर्चस्थ जीवनं पूज्य-पद्मविजयविरचित-समरादित्यरास पठनादेव परिवृत्तमापूर्वसाधूतशौण्डः धर्मनिरपेक्षः एव आसीताअतः एव कठानिवासिनातल्पिन्नासा गृहादेव निष्कासितः आसीताकडाग्राम परित्यज्यस: अमदावादं प्राप्ताहठीसिंग-जिनालयः तदानी निर्मीचमा आसीतातनसा कर्मकररूपेण स्थिताहरकोर औष्ठिन्धाअन्धुःसमरादित्यरासः तस्मै पठितुं प्रदत्तातत्मठनानन्तरं साअत्यन्त धर्मस्थिरमतिः जातान केवलम् एतावदेवातेनअनेकजैन विधार्थिनाम् उपकाराय अमदावादे विद्याशालाअपि स्थापितााचथा अहं धार्मिक पुस्तक पठनात् सन्मार्गस्थः जातः, तथा अन्येऽपि भवन्तु इति भावनयाा अस्तुा---------परम् अधुनारासादिकृतयः अनुपयोगिन्धः इव केवलंग्रन्थालचेषु निहिताः सन्तिा बव्यस्तु अप्रकाशितपूर्वा एवा इमाः कृतयः कालक्रमेण नष्ाामा भवन्तु इति भावनया प्रवचनप्रभावकेण गणिनाश्रीतीर्थभद्रविनयेनता: कृती: प्राकाश्यमानेतुं निरणाचिाकच्छवागडदेशोद्धारकपूण्याचार्यशीविजयकनकसूरिस्वर्गमनस्य पञ्चाशत्तममिदं वर्ष वर्ततीतत्स्मरणार्थ 'कनकसूरिप्राचीन-- ग्रन्थमाला इत्यपि काऽपि संस्था स्थापितागतद्वारा एतादृशा:पञ्चाशत् ग्रन्थाः प्रकाशचिष्यन्ते इति कामयतेसा इमे ग्रन्थाः कैवलं ग्रन्थालयशोमारूपा: मा भवन्तु, परम् उपयोगिनोऽपि भवन्तुातदर्थं च साधु-साव्यादयः रासादिसाहित्यपरिशीलनरसिकाः भवन्तुाइत्यपि आधुनिकी आवश्यकता अस्तिातताऽपि पुण्यश्लोको गणिरचं प्रयततामितिकामयामहे। इयं तस्थ भावना सफला भवतु, निर्विघ्नंच पूर्णतां गच्छतु इति व पुनः पुना अमिलषामा जयन्तु गुरुदेवा: जयतु जिनशासना - ५ Esthetana वि.सं. २०६८, .........-५-ति Lau AGAIRE)B. 22-9-2013 For Personal Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશાશ$ાય કંચન અને કામિની આ બે સંસારીજીવને ફસાવવા માટે મોહરાજાની ગૂઢ બેડી છે. બેડીમોથી મુક્ત કરવા માટે જ્ઞાની મહાપુરુષોએ અનેક ચરિત્ર ગ્રંથોની રચના કરી છે. ગુર્જર સાહિત્ય ક્ષેત્રમાં જેમનું નામ સુપ્રસિદ્ધ છે એવા પૂ. પંન્યાસ શ્રી પદ્યવિજયજી મ. સા. ની આ રચનાને પ્રકાશિત કરતા અમો ધન્યતા અનુભવીએ છીએ. વિસં. ૧૮૫૭ માં રચિત “મદન ધનદેવ રાસ” જે આજ પર્યન્ત અપ્રકાશિત રહેલ તેને પ્રકાશિત કરવાનું કાર્ય પ. પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ. સા. તથા તેમના શિષ્ય પરિવારે હાથમાં લઈ શ્રુતભક્તિની પરંપરા આગળ વધારી છે. શ્રી શ્રમણ સેવા રિલિજીયસ ટ્રસ્ટ જે છેલ્લા ત્રણ વર્ષથી વિહારમાં વિચરતા પૂ. સાધુસાધ્વીજી ભગવંતોની સેવાનો લાભ લઈ રહ્યું છે. સાથે સાથે ગ્રંથ પ્રકાશનનો પણ લાભ મળી રહ્યો છે તે અમારૂ અહોભાગ્ય છે. કચ્છવાગડદેશોદ્ધારક સચ્ચારિત્રચૂડામણિ પ. પૂ. વિજય કનકસૂરીશ્વરજી મ. સા. ના સ્વર્ગારોહણના ૫૦ માં વર્ષે “શ્રી વિજયકનકસૂરિ પ્રાચીન ગ્રંથમાળા” નો શુભારંભ કરવામાં આવ્યો. પ્રથમ વર્ષે જ આ દ્વિતીય ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે તે ખરેખર દેવ-ગુરુની કૃપાનું ફળ છે અને અમારા માટે ગૌરવ સમાન છે. મલ્ટી ગ્રાફીક્સ સુંદર અને સુઘડ પ્રિન્ટીંગ કરી આપી ગ્રંથની શોભા વધારી છે. શ્રી વલ્લભ વિદ્યાનગર જૈન છે. મૂ. સંઘે ગ્રંથ પ્રકાશનનો લાભ લીધો તેની પણ અમો અનુમોદના કરીએ છીએ. શ્રી શ્રમણ સેવા રિલિજીયસ ટ્રસ્ટ વતી હસુભાઈ પ્રેમચંદ શાહ (પ્રમુખ) For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સંપાદડીયમ કાંઠે બેસી નિહાળીએ તો સાગર સોહામણો લાગે. પરંતુ ડુબકી મારીએ ત્યારે ખ્યાલ આવે કે કેવો બિહામણો છે? બહારથી સોહામણા અને સુખમય દેખાતા સંસારનું ઉંડાણ કેવું બિહામણું અને દુઃખમય છે? તેનું વાસ્તવિક સ્વરૂપ દર્શન પૂ. પદ્મવિજયજી મ.સા.એ “મદન-ધનદેવરાસમાં દર્શાવ્યું છે. આજ પર્યત અપ્રકાશિત રહેલા આ રાસનું અહીં પ્રકાશન થઈ રહ્યું છે. પ્રસ્તુત રાસ જે ગ્રંથોને આધારે રચાયો છે તે ગ્રંથો સાથેનો તુલનાત્મક અભ્યાસ અને તે ગ્રંથોમાંની મૂળકથાને પણ અહીં સાથે આપવામાં આવી છે. રાસ સાર્વત્રિક બોધદાયી બને એ હેતુથી સરળ ભાષામાં સંપૂર્ણ કથા પણ અહીં આપી છે. આ કથાના માધ્યમે સંસારની દુઃખમયતાનું દર્શન થાય. એ દર્શન ભવનિર્વેદ પ્રગટાવે, નિર્વેદના માધ્યમે પ્રબળ સંવેગ પ્રગટે અને સ્વ-પરનું પરમ કલ્યાણ થાય એ જ ભાવના. પરમોપકારી કચ્છવાગડદેશોદ્ધારક સચ્ચારિત્રચૂડામણિ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના સ્વર્ગારોહણના ૫૦મા વર્ષ નિમિત્તે સ્મરણાંજલિ રૂપે પ્રસ્તુત સંપાદન થઈ રહ્યું છે. જે એમની સતત વરસતી કૃપાનું જ ફળ છે. અધ્યાત્મયોગીરાજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આશિષે જ પૂજ્ય ઉપકારી ગુરુદેવો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જગાડ્યો છે. વર્તમાન ગચ્છનાયક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા ગચ્છહિત ચિંતક પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ અને અનુજ્ઞાથી આ સંપાદન કાર્ય દીપી ઉઠ્યું છે. સર્વ ગુરુભગવંતોના ચરણોમાં વંદના. સરળ સ્વભાવી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સોમચન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્યદેવશ્રીમુક્તિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.અને પ.પૂ.આચાર્યદેવશ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. એ આશીર્વચન પાઠવીને અમારા ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી છે. ગ્રંથ-સંપાદન તેમજ પૂફ-રીડીંગમાં અથ થી ઇતિ સુધી પરિશ્રમ કરીને ગ્રંથ પ્રકાશનને સાકાર કરનાર શિષ્ય પરિવાર ને યાદ કરવાનું કેમ ભૂલાય? સંપાદનમાં સહાયક બનેલ સર્વનો ઉપકાર સદાય શિરે રહેશે. શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાન ભંડાર-લીંબડી (ધનેશભાઈ) તથા આચાર્યશ્રી કૈલાસ સાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા આ બને ભંડારોએ ઉદારતાપૂર્વક હસ્તપ્રતની કોપી આપી, બન્ને ભંડારોની હાર્દિક અનુમોદના. પ્રસ્તુત સંપાદનમાં કર્તાના આશય વિરુદ્ધ કે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો અંતઃકરણ પૂર્વક ક્ષમાયાચના કરુ છું. પ્રસ્તુત રાસનું પરિશીલન સ્વ-પરને બોધદાયી બને એ જ અભિલાષા. - ગણિતીર્થભદ્ર વિજય For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ KA અનુર્માણsi અનુર્માણકા [] | માનતાહમાં કતિ ચ ગાવાદ - છા ફર. જE , , ઝી કી જ છે જે છેકથા ઘટકોનો વિકાસ 10 : કાકા કાલા ફre હસ્તપ્રત પરિચય 21 ' F RAી મદન - ધનદેવ કથા મન ધન છે , 25 કરી છે. જે જ કઈ રીતે કરી શકે છે રી દે છે. મન-દાનવ વસ છે. જે કે રક સિરિસોમપુદાયરિયવિરફઝા મયળ - ઘળવેવમણા 111 - ર શ્રી મુનિસુન્દરસૂરિવિરચિતા મન-થનવેવથા 133 રહે છે, મ આ ફરજ છે કે, , , , , 28 દિવસ છે, જે પીડ હર હર કી એક લટ ન હ ક ': ' કીડા .. , આ તા : મારા રાક જ પર '' ' , " , , , , : છે. શ્રી વિનયવિરવિતા મન-ઘનફેવકથા 157 જયાબRE VEducation International For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રારdídડમ્ સંસારમાં મુખ્ય બે બંધન છે. (૧) રાગ અને (૨) દ્વેષ. તેમાં પણ મુખ્ય બંધન રાગ છે.કારણ કે જેના પર રાગ હોય તેના પ્રતિપક્ષ દરેક વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે દ્વેષબુદ્ધિ થાય છે. રાગના અસ્તિત્વને કારણે જ દ્વેષનું અસ્તિત્વ છે. વળી રાગના પાત્રનો વિયોગ પણ દુઃખદાયી હોય છે. રાગ થવાના મુખ્ય ત્રણ પાત્રો છે. (૧) શરીર (૨) સંપત્તિ (૩) સ્ત્રી. પ્રસ્તુત રાસનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી પ્રત્યેના રાગને તોડવાનો છે. સ્ત્રી નિર્વેદ પ્રગટાવવા માટે મદન અને ધનદેવ નામક બે વ્યક્તિની જીવનઘટના અહીં વર્ણવવામાં આવી છે. આ રાસના રચયિતા પૂજ્ય પંન્યાસ શ્રી પદ્ધવિજયજી મ. સા. છે. તેઓ પૂજ્ય સત્યવિજયજી > ક્ષમાવિજયજી > જિનવિજયજી > ઉત્તમવિજયજીના શિષ્ય છે. પૂજા-દેવવંદન- સ્તવન – રાસ – સ્તુતિ – સઝાય વગેરે અનેક કાવ્ય રચનાઓ દ્વારા તેઓ જૈન સમાજમાં સુવિખ્યાત છે. તેમણે રચેલા ચોમાસી દેવવંદન અને નવ્વાણુપ્રકારી પૂજા અત્યંત લોકપ્રિય છે. નેમીશ્વર રાસ (૫૫૦૩ કડી), સમરાદિત્ય કેવલી રાસ (૧૯૯ ઢાળ), જયાનંદ કેવલી રાસ (૨૦૨ ઢાળ). આદિ તેમની દીર્ઘ રચનાઓ છે. પૂ. પહ્મવિજયજી મ.સા.નો જન્મ વિક્રમ સંવત ૧૭૯૨ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદની શામળાપોળમાં રહેતા વણિક જ્ઞાતીય ગણેશભાઈ અને ઝમકુબેનના પુત્ર તરીકે થયો હતો. તેમનું નામ પાનાચંદ હતું. સંવત ૧૮૦૫ના મહાસુદ-૫ના શુભ દિવસે પૂજ્ય ઉત્તમવિજયજી મ.સા. પાસે રાજનગરમાં દીક્ષા ગ્રહણ કરી. ગુરુદેવ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યા બાદ સુરતમાં સુવિધિવિજય પાસે વ્યાકરણ તથા કાવ્યાલંકારાદિનો અભ્યાસ કર્યો. રાધનપુરમાં તપાગચ્છના આચાર્ય વિજયધર્મસૂરિજી મ.સા.એ સંવત ૧૮૧૦માં તેમને પંડિત પદથી વિભૂષિત કર્યા. અનેક પ્રતિષ્ઠાઓ, છ'રી પાલિત સંઘો, સ્થાનકવાસી સાથે વાદો આદિ શાસનપ્રભાવક કાર્યો કરવાની સાથે તેમનું રચનાકાર્ય પણ આજીવન ચાલુ રહ્યું. તેમની રચનાઓનો કુલ સરવાળો પ૫,૦૦૦ શ્લોક પ્રમાણ થાય છે. સંવત ૧૮૬૨ના ચૈત્ર સુદ-૪ના દિવસે ૭૦ વર્ષનો જીવનકાળ પૂર્ણ કરી પાટણમાં કાળધર્મ પામ્યા. ટી-૧ રોહિં કિં વંદM તો વંદi (યતિ પ્રતિક્રમણ સત્ર) For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક્રમ્ કથા સામાન્યતઃ સર્વજનોને પ્રિય હોય છે. અને તેના દ્વારા બોધ સરળતાથી ગ્રહણ થઈ શકે છે. પૂ. પદ્મવિજય મ.સા. એ કાવ્યમાં ઢાળીને તે કથાને વધુ પ્રિય-ગ્રાહ્ય અને રસિક બનાવી છે. કાવ્યના ત્રણ ઉદ્દેશ્યો છે. (૧) આનંદપ્રાપ્તિ (૨) યશપ્રાપ્તિ અને (૩) સરળતાથી ઉપદેશ પ્રદાન. નિઃસ્પૃહ અને નિરીહ જૈન મુનિ માટે યશપ્રાપ્તિનો ઉદ્દેશ્ય પ્રાયઃ ન ઘટે. બીજા બન્ને ઉદ્દેશ્યો આનંદ પ્રાપ્તિ અને સરળતાથી ઉપદેશ પ્રદાનના હેતુથી આ રાસ રચાયો હોય એમ લાગે છે. 2 પ્રસ્તુત રાસની રચના પૂજ્ય પદ્મવિજયજી મ.સા.એ વિક્રમ સંવત ૧૮૫૭ની શ્રાવણ સુદ-પંચમીએ રાજનગર (અમદાવાદ)માં રહીને શ્રી સીમંધર સ્વામી તથા શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં પૂર્ણ કરી. કવિશ્રીએ આ રાસ ૧૯ દેશીઓમાં ઢાળ્યો છે. દરેક ઢાળની શરૂઆત થોડા દુહાથી કરવામાં આવી છે. રાસની કુલ કડી ૪૬૨ છે. રાસના અંતે કવિશ્રી પોતે જ જણાવે છે કે આ મદન-ધનદેવ કથાનો અધિકાર સુમતિનાથ ચારિત્ર તથા જયાનંદ ચરિત્રમાં છે. ‘પંચમ સુમતિ જિણેસરુ રે, તેહના ચરિત્ર મઝાર, વળી શ્રી જયાનંદ ચરિત્રમાં રે, ભાખ્યો એહ અધિકાર.’ (૧૯/૩૦) (૧) વિક્રમની ૧૩મી સદીમાં થયેલા ચંદ્રગચ્છીય શ્રી સોમપ્રભસૂરિજી વિરચિત ‘સુમઈનાહ ચરિય’ (ગ્રંથાગ્ર-૯૮૨૧)ના પ્રથમ પ્રસ્તાવને અંતે તથા દ્વિતીય પ્રસ્તાવની આદિમાં આ કથા મહારાષ્ટ્રી-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્યના મિશ્રણથી વર્ણવાયેલી છે. અહીં શ્રી સુમતિનાથ પ્રભુના પુરુષસિંહ રાજકુમાર તરીકેના પ્રથમ ભવના પિતા વિજયસેન રાજાને મણિચૂડ (કે જે ધનદેવના મહેન્દ્રસિંહ વિદ્યાધરચક્રવર્તી તરીકેના ભવમાં પુત્ર છે તે) પોતાની આત્મકથા જણાવતા આ કથાનક કહે છે. ૧. ટી૦ ાવ્યમાનંદ્રાય યશસે વાન્તાતુન્યતયોપવેશાય ચ। (કાવ્યાનુશાસનમ્-૧/૧) ૨. ટી૰ આ સોમપ્રભસૂરિજી – મુનિચંદ્રસૂરિજી તથા માનદેવસૂરિજીના શિષ્ય અજીતદેવસૂરિજીના શિષ્ય વિજયસિંહસૂરિજીના શિષ્ય છે. તેઓ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીના સમકાલીન હતા. આ ચરિત્ર ઉપરાંત તેમણે સૂક્તિમુક્તાવલી (સંબોધસત્તરી), શતાર્થ કાવ્ય, શૃંગાર વૈરાગ્ય તરંગિણી, કુમારપાલ પ્રતિબોધ (સં. ૧૨૪૧)ની રચના કરી છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક્ (૨) તપાગચ્છીય શ્રી મુનિસુંદરસૂરિજી (જન્મ વિ.સ. ૧૪૩૬, સ્વર્ગવાસ ૧૫૦૩) એ જયાનંદકેવલી મહાકાવ્યની (૭૫૦૦ શ્લોક પ્રમાણ) રચના કરી છે. જે ૧૪ સર્ગમાં વિભક્ત છે. તેના ૯મા સર્ગમાં આ કથા ગુંથાયેલી છે. કમલપ્રભ રાજા બ્રાહ્મણવેશમાં રહેલા જયાનંદ કુમારની સામે પોતાની પુત્રી કમલસુંદરીનો સ્વીકાર કરવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે તે બ્રાહ્મણ (જયાનંદ કુમાર) રાજપુત્રીનો અસ્વીકાર કરતા બે સ્ત્રી કરવાને કારણે આવતી આપત્તિના દ્રષ્ટાંત રૂપે આ મદન-ધનદેવની કથા કહે છે. જે સંસ્કૃતભાષામાં ૨૩૫ શ્લોક ઉપરાંત ૧ સુવા (મૃગેન્દ્રમુખ) ૧ આર્યા તથા ૧ માલિની છંદમાં વણાયેલી છે. 3 (૩) પદ્મવિજયજી મ.સા.એ આ જયાનંદ કેવલી મહાકાવ્યનો સરળ સંસ્કૃત ગદ્યાનુવાદ (૨.સં. - ૧૮૫૮) કરેલો છે. તેમાં પણ પ્રસ્તુત કથાનક છે. આ મદન-ધનદેવ કથા માત્ર ઉપરોક્ત ત્રણ કૃતિમાં જ મળે છે. મૂળકૃતિનો ગુર્જર રાસ સાથે રસાસ્વાદ માણી શકાય. એ માટે ત્રણેય મૂળકૃતિઓ પણ અહીં આપવામાં આવી છે. પ્રસ્તુત રાસની મધ્યકાલીન ગુર્જર ભાષાનું સ્વરૂપ જાળવી રાખવા લેખન=જોડણીના પ્રયોગો યથાતથ રહેવા દીધા છે. હસ્તલિખિત પ્રતોમાં દંડ(=વિરામચિન્હ), અનુસ્વાર, ધ્રુવપદ સંકેતો વગેરેની નિયતતા જળવાયેલી નથી, પ્રસ્તુત સંપાદનમાં વિરામ ચિન્હો તથા ધ્રુવપદ સંકેતોની નિયતતા જાળવી છે. અનુસ્વારોને ભાષાની આવશ્યકતા અનુસારે સુધારી લેવામાં આવ્યા છે સાથે કડીક્રમાંકની પણ નિયતતા સાચવી છે. પાત્રોના મુખે બોલાયેલા વાક્યો દર્શાવવા અવતરણ ચિન્હો ઉમેર્યા છે. રાસમાં ઉપયુક્ત સંસ્કૃત પદ્યોનું શક્ય શુદ્ધિકરણ કર્યું છે. દરેક પત્રમાં નીચે રાસમાં પ્રથમ વાર પ્રયોજાયેલ અલ્પ પ્રચલિત લાગતા શબ્દોનો અર્થ આપ્યો છે. આ નૂતન પાઠ સંપાદન પદ્ધતિને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. સંપાદનમાં રહી ગયેલી ક્ષતિ બદલ વિદ્વાનોને સૂચન કરવા નમ્ર વિનંતિ. ૧. ટી ‘સહસ્રાવધાની’, ‘વાદીગોકુલસંડક’, ‘કાલી સરસ્વતી' વગેરે અનેક બિરુદો તેમને મળેલા. તેઓશ્રી દેવસુંદરસૂરિજી (દીક્ષાગુરુ) તથા જ્ઞાનસુંદરસૂરિજી (વિદ્યાગુરુ)ના શિષ્ય હતા. તેમણે સંતિકર સ્તવ વગેરે અનેક મંત્રગર્ભિત સ્તોત્ર તથા અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપદેશરત્નાકર, ત્રૈવિધગોષ્ઠી વગેરે અનેક ગ્રંથરત્નો રચ્યા છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તíવમ્ So કૃતિ આસ્વાદ Gો પૂજ્ય પદ્ધવિજયજી મ.સા.એ પ્રથમના બે દુહાથી વશ વિહરમાન પરમાત્મા તથા પાર્શ્વનાથ પરમાત્માને અને ગુરુતત્ત્વને નમસ્કાર કરી મંગલાચરણ કર્યું છે. ત્યારબાદના ૯ દુહામાં ભૂમિકા દર્શાવ્યા બાદ કથાની શરૂઆત કરવામાં આવી છે. જ કવિશ્રીએ રાસના કાવ્યદેહને વિવિધ અલંકારોથી વિભૂષિત કર્યો છે. કામિની વિરહ અગન થકી, ધૂમ-લેખા ધનમાલા રે વિસ્તરી ગગન તેણે કરી, મેઘ હુઆ માનું કાલા રે. ૩/૧૨ વિરહિણી સ્ત્રીના અંતરમાં જાગેલા વિરહ-અગ્નિની ધૂમ્રસેર ગગનમંડળમાં વ્યાપી ગઈ, અને જાણે એના કારણે મેઘઘટા શ્યામ બની છે. આમ મેઘની શ્યામલતાને ઉભેક્ષાથી શણગારી છે. એહવી નારી ન પામીયો, ક્ષીણ દેહ તિણે કામ, હલઈ – હલુઈ અનંગ થઈ, તે દુઃખથી માનું આમ. ૯/૩ શ્રીમતી જેવી રૂપવાન સ્ત્રી ન મળવાના દુઃખથી કામદેવનો દેહ ક્ષીણ થતો ગયો. અને છેવટે તે અનંગ (શરીર વિનાનો) થઈ ગયો. આમ, કામદેવની અનંગતાને ઉલ્ટેક્ષા દ્વારા પ્રદર્શિત કરીને શ્રીમતીના રૂપને અતિશાયી બનાવ્યું છે. દિશીવધુને આભર્ણ પરે, જલદ ભર્તાઈ દીધું રે; ચમકે ચિહુ દિશી વિજલી, કનકમયી સુપ્રસિધૂ રે. ૩/૧૩ મેઘપતિએ દિશી-વધૂને કનકમય આભૂષણ પહેરાવ્યું. એ આભૂષણ એટલે ચળકતી વિજળી! અહીં કવિશ્રીની કલ્પના રૂપકની આરસીમાં પ્રતિબિંબિત થઈ છે. મેઘઘટા મહિષી વલી, પૃથ્વીને આકાશે રે; પય-ઝરતી ગાજે ઘણું, શ્યામ વરણશું પ્રકાશે રે. ૩/૧૮ મેઘઘટાને મહિષી સાથે સરખાવી છે. મહિષી શ્યામ હોય, ગાજતી હોય છે. અને પયમ્ (દૂધ) ઝરાવે છે. મેઘઘટા પણ શ્યામવર્ણી છે, ગર્જારવ કરે છે અને પયસ્ (પાણી) For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ કૃતિ આસ્વાદ ઝરાવે છે. અહીં ઉપમેયના સર્વ અંગને ઉપમાન સાથે સરખાવીને વર્ણવાયેલી પૂર્ણોપમા ચિત્તમાં ચમત્કૃતિ સર્જે છે. ગૌરી ઘરી ઘરી બારણે, ઈશ્વર મનુષ્ય માત; રંભા વન-વન દેખીઈ, ધનદની કઈ કહું વાત?. ગૌરી ઈશ્વર રંભા ધનદ, સહુને હસતી તેહ; નામ હંસતી તેહનું, સુરજૂરી અધિક છે એહ. ૬/૧-૨ “ગૌરી-ઈશ્વર-રંભા-ધનદ! તમે તો બધા એક એક જ છો જ્યારે મારા ઘરે-ઘરે ગૌરી = ગાય છે. મારા પ્રત્યેક મનુષ્ય ઈશ્વર = સમૃદ્ધ છે. વન-વનમાં રંભા = કેળ છે. અને ધનદ = દાતાઓનો તો કોઈ પાર નથી.” આમ કહીને તે નગરી જાણે ગોરી, ઈશ્વર, રંભા, ધનદ પર હસતી રહે છે. આથી એનું નામ હસતી છે. આમ, નગરીના નામ પાછળના હેતુની કલ્પના અંતરને આપ્યુલાદિત કરે છે. વિદ્યાધર વાસો જિહાં જી, રૂપે જીત્યો અનંગ; વિદ્યાધરી રૂપે કરી છે, રતિ હારી એકંગ. ૮/૧૬ સમુદ્રની મધ્યમાં આવેલા રત્નદ્વીપમાં વિદ્યાધર-વિદ્યાધરીઓ વસે છે. જે વિદ્યાધરોએ પોતાના રૂપથી અનંગ = કામદેવને પણ જીતી લીધો છે. અને વિદ્યાધરીઓએ તો માત્ર એક અંગના લાવણ્યથી પણ રતિ (= કામદેવની પત્ની) ને હરાવી દીધી છે. અહીં વિદ્યાધરોના રૂપને અતિશયોક્તિ અલંકારથી અલંકૃત કરીને તેઓની શોભા અતિશય વધારી દીધી છે. તિહાં નયર વર નામથી હું વારી લાલ, રથનેઉરચક્રવાલ રે હું વારી લાલ; રતિ ભવને જિહાં ધૂપના હું વારી લાલ, ધુમ્ર તે મેઘની માલરે હું વારી લાલ. રયણમણિ પંક્તિતણી હું વારી લાલ, પ્રભા તે ઈન્દ્રચાપ રે હું વારી લાલ; ગગને વિદ્યાધર મણિતણા હું વારી લાલ, કિરણ તે વીજળી વ્યાપ કે હું વારી લાલ. (૧૬ર૧-રર) વૈતાઢય પર્વતના રથનેઉરચક્રવાલ નગરના રતિભવનોમાંથી ધૂપની ધૂમ્રસેરો નીકળે છે. તે મેઘઘટા જેવી શોભે છે. વિધ-વિધ રત્નો અને મણીઓની પ્રભાથી ઈન્દ્ર ધનુષ્ય રચાયું છે. અને વિદ્યાધરમણીઓના કિરણો વીજળી બનીને ચમકે છે. આમ નગર રચનાને ગગનાંગણ સાથે સરખાવીને ખૂબ સુંદર રૂપક અલંકાર વ્યક્ત કર્યો છે. આમ, તો ઉત્તરપદમાં, Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિમ્ મૂકેલ “મણિ' શબ્દ શ્રેષ્ઠતા વાચક છે. છતાં અહીં વિદ્યાધર-મણિ એવો ઉપમાન ઉત્તર પદ સમાસ કરીને કવિશ્રીએ વિદ્યાધરોની શ્રેષ્ઠતા અને વિજળી જેવી પ્રકાશિતતા બન્ને પ્રકાશિત કરી છે. આ પ્રસ્તુત રાસમાં રસવર્ણન પણ રસાળ રીતે થયેલું છે. રાક્ષસી જેવી ત્રણ-ત્રણ સ્ત્રીઓથી નિર્વેદ પામીને મદન ઘર છોડીને ચાલ્યો ગયો છે. ફરતા-ફરતા હસતી નગરીની બહાર આવે છે. ત્યાં ઉદ્યાનમાં એક ચૈત્ય જોઈને અંદર જાય છે. સર્વાંગસુંદર શ્રી ઋષભદેવ પ્રભુના દર્શન કરીને આનંદિત થઈ જાય છે અને પ્રભુની સ્તવના કરે છે. મદન દેઉલમાં પેઠો હરખે, ઋષભ જિસેસર દીઠા; જન્મ-મરણ ટાળે ભવિજનના, મનમાં લાગે મીઠા રે. જિનવર નિરખી લાલ, હિયડે હરખ ધરીને; જિનગુણ પરખી લાલ, નરભવ સફળ કરીએ. ભવસાયરમાં ભમતા જનને, આલંબન જિનરાયા; દેવનો દેવ સુરાસુરવંદિત, પૂરવ પુણ્ય પાયા. હાથે નહીં હથિયાર ને માલા, નહીં ઉચ્છંગે વામા; અવિકારી અકષાયી મુદ્રા, નિરભયી ને ગુણધામા. એક સરૂપ ન જગમાં દીસે, સફળ થયો અવતાર; નયણ કૃતારથ માહરા હુઆ, ધન હું જગ શિરદાર. ભવસાગરનો પાર હું પામ્યો, દુરલભ જિનપદ પામી; ભવખયકારણ ભવદુઃખવારણ, હવે થયો શીવગતિ ગામી. ૬/૮ અહીં થયેલું ભક્તિ શૃંગારનું ભારોભાર નિરૂપણ પ્રભુ દર્શનથી પ્રગટેલા મદનના આનંદને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. રાણી રત્નમાલાના મૃત્યુ સમયે વિદ્યાધર ચક્રવર્તી મહેન્દ્રસિંહનો કરૂણરસસભર વિલાપ હૈયું પીગળાવી દે છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ કૃતિ આસ્વાદ ‘અનુક્રમે આયુ અથીરથી રે, છાંડ્યા તેણીઈ પ્રાણ; તવ આનંદ તે ઉછલ્યો રે, રોવે સહ તિણ ઠાણ. રાય આસુંભર લોયણે રે, કરતો અનેક વિલાપ; ‘હા! દેવી તું મુઝને રે, કિમ નવિ આપે જબાપ?'. પોક મેલ્હી રાજા રુઈ રે, બોલે રોતો વાણી; ‘કંકેલ્લી દલ રાતડા રે, હા! તુઝ વરણ ને પાણી. નેત્ર તે કમલના દલ સમા રે, ચંદવયણી મૃદુ-બોલ; કુંદ-સુંદર દંત તાહરા રે, વિઠ્ઠમ અધર અમોલ. તુઝને કિહાં હવે દેખીસ્યું? રે, ત્રિભુવન સુનુ આજ; ભાસ્યે તુઝ વિણું મુઝને રે, ઇમ રોવે મહારાજ. દાહ દેઈ હવે તેહને રે, દોય પુત્રસ્યું રાય; રોતો ન રહે કોઈથી રે, ન કરે કાંઈ વ્યવસાય. સારથવાહનો પૂત, વસ્ત્ર અમૂલિક અંગે ધરે જી; રયણ તરૂણ અલંકાર, તાસ કિરણ અતિ વિસ્તરે જી. સાબેલા શ્રીકાર, પહેર્યા વાગા જરકસી જી; નાટિક કરે વર પાત્ર, જાણે રંભા-ઉરવસી જી. ૧૭/૧૫ વાજે વિવિધ વાજીંત્ર, શરણાઈ ટહકે ઘણી જી; સાજન મીલીયો સાથ, મંગલ ગાવે જાણણી જી. For Personal & Private Use Only ૧૭/૧૬ ૧૭/૧૭ ૧૭/૨૦ અહીં ‘તવ આનંદ તે ઉછલ્યો રે’ આ પદમાં કરૂણરસનો ઉછાળો આવ્યો છે. ત્યાર પછીના ‘પોક મેલ્હી રાજા ઈ રે' આ પદથી તે ઉછાળો અતિ પુષ્ટ બન્યો છે. ૧૭/૧૮ સાર્થવાહ વસુદત્તના પુત્રના શ્રીપુંજ શેઠની પુત્રી શ્રીમતી સાથેના લગ્નોત્સવનું વર્ણન વાંચતા માનસ પર જીવંત પ્રસંગ ઉપસ્થિત થઈ જાય છે. ૧૭/૧૯ 7 ૯/૬ ૯/૭ ૯/૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિમ્ બોલે બિરૂદ અનેક, લોક જોવા બહુ આવીયો જી; શ્રીફળને વળી પાન, વરરાજા કર ભાવીયો જી. ૯/૯ વીંઝે ચામર પાસ, છત્ર ધર્યું શિર ઉપરે જી; નોબતી ગડગડે છંદી, ચોટે ચાલે ઈણિપરે જી. ૯/૧૦ સ્ત્રીના જાતિ સ્વભાવની કુટિલતાનું આબેહૂબ અને વિસ્તૃત વર્ણન વાચકના અંતરમાં પ્રબળ સ્ત્રી-નિર્વેદ પ્રગટાવી શકે તેમ છે. આંખે સમજાવે અન્યને રે, કરે વળી અન્યસુ વાત, અન્ય હૃદયમાં ધારતી રે, કાંઈ નારી કુટિલ કુજાત રે; જો હોઈ પોતાનો ભ્રાત રે, વલી જો હોઈ નિજનો તાત રે, તેહને પણિ વંચવા જાત રે, એહવા ગુણ જગત વિખ્યાત રે. ૧૧/૮ સહજ સલુણે સાંભળો મેરે લાલ. કોઈની ન હોઈ એ કદા રે, મૂકી નિજ પતિ રાય, રાણી રાંક સાથે રમે રંગમ્યું, તસ જાણે જીવિત પ્રાય રે; નદીની પરે નીચી જાય રે, સાપણી પરે કુટીલ સદાય રે, રાખસણી પરે ખાવા ધાય રે, જીહાં મન માન્યું તિહાં જાય રે. ૧૧/૯ સહજ ખિણઈક રોવઈ ખિણ હસે રે, ખિણ દેખાવઈ રાગ, ખિણમાં વેરાગિણી હુઈ રહે, ખિણમાં કહે મીઠી વાગ રે; ખિણ ફૂટ વચનનો લાગ રે, ખિણ રુસે તૂસે અથાગ રે, ખિણમાં કરે નિજ ઘર તાગ રે, ખિણ દીઈ નિજ પતિ દાગ રે. ૧૧/૧૦ સહજ0 નિજ પતિ પરદેસે જતા રે, પર મોહઈ સુખ દેહ, મુખિ કહે “તુમ વિણ કિમ રહું? રે, આ સુનુ ઢઢેર છે ગેરે; તુમસ્ય મુઝ અતિ હે સનેહરે, ઘડી વરસ સમી મુઝ એહ રે, હવે થાસ્ય કહો કરૂં તેહરે, હવે દુઃખના વરસસે મેહ રે. ૧૧/૧૧ સહજ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ કૃતિ આસ્વાદ નારી રંગ પતંગ સ્યો, જાતા ન લાગે વાર, જિમ વાદલની છાંયડી રે, જિમ વીજળીનો ચમકાર રે; જિમ રાજ-માન અલ્પ વાર રે, જિમ કપટી ધ્યાન વિચાર રે, નહીં સાચું વયણ કી વાર રે, અશુચિ અપવિત્ર ભંડાર રે. પંખી પગલું આકાશમાં રે, જલમાં મચ્છ-પદ જોય રે, તિમ નારીના હૃદયનો રે, જન ન લહે મારગ કોય રે; બુદ્ધિ સુરગુરૂ જદિ હોય રે, તારાનું ગણિત કરે લોય રે, એહનો પાર ન પામે સોય રે, ખિણ હસતી ખિણમાં રોય રે. ૧૧/૧૨ સહજ૦ ૧૧/૧૩ સહજ૦ અંતિમ ઢાળમાં પોતાની ગુરૂ પરંપરા વર્ણવ્યા પછી કવિશ્રીએ રાસ-રચનાનો સંપૂર્ણ યશ ગુરૂકૃપાને સમર્પણ કર્યો છે. ‘ગુરૂકૃપાથી કીધલો રે, એહ રાસ અભિરામ.' ૧૯|૨૯ For Personal & Private Use Only 9 Page #21 -------------------------------------------------------------------------- ________________ 10 પ્રાસ્તવમ્ koi gશા ઘટકોનો ઉકાસ jd. | જિનાગમોમાં અને ત્યાર પછીના કર્યું છે. જયાનંદ કેવલી ચરિત્ર (ગદ્ય)માં પ્રકીર્ણક ગ્રંથોમાં કથા સાહિત્યનો મુનિસુંદરસૂરિજીની કથાનો જ ગદ્યાનુવાદ વિશાળ ભંડાર સંગૃહીત છે. સામાન્યતઃ હોવાથી પર્મવિજયજી મ.સા. બે કથા સાહિત્ય લોકપ્રિય હોવાથી એને અપવાદને બાદ કરતા સંપૂર્ણપણે તેમને જ સાંભળવામાં રસ ઊભો થાય છે. આ અનુસર્યા છે. જ્યારે રાસ એ તેમની સ્વતંત્ર વાસ્તવિકતાનો લાભ લઈને મહાપુરુષોએ કૃતિ છે. માટે તેમાં થોડો વિકાસ જોવા જેને ગહન કહી શકાય તેવું તત્ત્વજ્ઞાન મળે છે. અહીં આપણે આ ચારેય કૃતિમાં સરળતાથી લોકમાનસ સુધી પહોચાડવા કથા વિકાસ નિહાળીએ. અહીં એ નોંધવું કથા સાહિત્યને માધ્યમ બનાવ્યું છે. એમાં ઘટે કે સોમપ્રભસૂરિજીની કથામાંના જે પણ મૂળ કથામાં રસિકતા ઊભી કરવા કથા ઘટક નો વિકાસ મુનિસુંદરસૂરિજીએ કે કથા ઘટકને સતર્ક બનાવવા પરવર્તી કર્યો હોય અને તે ઘટક પદ્ધવિજયજીએ સાહિત્યકારો તેમાં થોડો-થોડો વધારો પણ સ્વીકાર્યો હોય તો પહ્મવિજયજીનો ઘટાડો કરતા હોય છે. જુદો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ જો મૂળમાં પ્રાકૃત કે સંસ્કૃત ભાષામાં પહ્મવિજયજીએ સ્વયં કોઈ કથાઘટક રહેલી કથાઓને મધ્યકાલીન ગુર્જર વિકસાવ્યો હોય તો તેનો ઉલ્લેખ કવિઓએ રાસ, ભાસ, આખ્યાન વગેરે કર્યો છે. જે બે અપવાદ સ્થાનોએ અનેક ગુર્જર કાવ્ય પ્રકારોમાં ઢાળી છે. પદ્મવિજયજી મ.સા. સંસ્કૃત-ગદ્ય કથામાં કથાના નવા-નવા રૂપાંતરણોમાં કાવ્યત્વ મુનિસુંદરસૂરિજીથી ભિન્ન થયા છે ત્યાં જ પણ ઉમેરાતું રહે છે. પરિણામે મૂળકથા તેમનો જુદો ઉલ્લેખ કર્યો છે. વધુ લોકપ્રિય અને પ્રચલિત બને છે. અહીં સોમસુંદરસૂરિજીએ મદનની મદન-ધનવાની પ્રાપ્ત ચાર કૃતિઓમાં બન્ને પત્નીના ચંડા અને પ્રચંડા એવા કથાઘટકોનો ક્રમિક વિકાસ રજૂ થયો છે. ગુણાત્મક નામ જ રાખ્યા હતા. જ્યારે પ્રસ્તુત કથાનું મૂળ શ્રી મુનિસુંદરસૂરિજીએ બન્નેના નામ આપ્યા સોમપ્રભસૂરિજી છે. ત્યાર પછી શ્રી પછી તેમનામાં ચંડતા અને પ્રચંડતા ગુણ મુનિસુંદરસૂરિજીએ આ કથાનું આલેખન જુદા દર્શાવ્યા છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કથા ઘટકોનો વિકાસ 11 ચંડા અને પ્રચંડાને સોમપ્રભસૂરિજીએ પોતાની સાથે ઘણું ધન લઈ લીધું હતું. તથા પદ્ધવિજયજી એ (સંસ્કૃત-ગદ્યમાં) ( શ્રેષ્ઠી પુત્રી વિદ્યુલતાને રૂપવાન , પહેલાથી જ વિદ્યાસિદ્ધ કહી છે. જ્યારે દર્શાવવા મૂળમાં બે જ વિશેષણો પરવર્તી કથામાં તેઓને પહેલાથી વિદ્યાસિદ્ધ વાપર્યા છે. “મનતનયા અને ન કહેતા કથામાં થોડી રહસ્યતા ઉમેરી છે. સુરસુંદરીસના , મુનિસુંદરસૂરિજીએ એ મદન કોઈ કારણસર પ્રચંડાના ઘરે બે વિશેષણોને થોડા શબ્દ પરિવર્તન સાથે એક દિવસ વધુ રહ્યા બાદ જ્યારે ચંડાને પ્રયોજ્યા તો છે જ પણ સાથે બીજા બે ઘરે પાછો આવે છે. ત્યારે ક્રોધમાં ચંડા વિશેષણો પણ ઉમેર્યા છે. “પદ્મનોવના, તેના પર મુસલ ફેકે છે. મુનિસુંદરસૂરિજીએ ફૂપેળ-તિરતિ, વિવિશ્લોકી અને ‘ત્યારે તે અનાજ ખાંડતી હતી. એવું કહીને ચન્દ્રાચા.' પદ્મવિજયજીએ- “ભાલ મૂળના કથાઘટકને તાર્કિક બનાવ્યો છે. અર્ધચંદ્રભાગ, ચંપકવાન, અમૃતવાણ, નહીં પોતાના પર નાખેલું મુશલ સર્પ તિલોત્તમા એહવી' આ વિશેષણો ઉમેરીને બનીને પાછળ પડે છે ત્યારે મદન ભાગતા વિદ્યુતલતાના રૂપને થોડુ વધુ શણગાર્યું છે. ભાગતા પ્રચંડા પાસે પહોંચી જાય છે. ત્યાં ભાનુદત્ત શ્રેષ્ઠીની ચિંતિત અવસ્થા પ્રચંડા ભયભ્રાંત હોવાનું કારણ પૂછે છે. સોમપ્રભસૂરિજીએ દર્શાવી છે કે તેના મદન તેનો ઉત્તર આપે છે. ત્યાર પછી ભૂખ-તરસ શમી ગયા છે, તે શૂન્યમનસ્ક પ્રચંડાના ઘરને આંગણે સર્પ આવે છે. થઈ ગયો છે. તેણે સમગ્ર વ્યાપાર છોડી માર્ગમાં સર્પને પાછળ રહી જવાનું કારણ દીધા છે. અને રાત્રે ઊંઘ પણ આવતી સોમપ્રભસૂરિજીએ આપેલું કે “માર્ગમાં નથી.' મુનિસુંદરસૂરિજીએ આ વર્ણન નદીના કિનારે મદને પોતાનું ઉત્તરીય તેના ટુંકાવી માત્ર – “તે ચિંતાતુર હતો.” પર નાંખ્યું હતું. આ કારણ પરવર્તિઓએ આટલું જ સામાન્ય કથન કર્યું છે. જ્યારે છોડી દીધું છે. પદ્ધવિજયજીએ છૂટી ગયેલું વર્ણન ફરીથી મદન બન્ને સ્ત્રીઓને છોડીને આવરી લીધું છે. ચાલ્યો ગયો, આ પ્રસંગે મુનિસુંદરસૂરિજી ભાનુદત શ્રેષ્ઠી કુલદેવીના આદેશથી વ્યવહારિકતા ઉમેરે છે કે ત્યારે મદને પુત્રી વિદ્યુલતાને પરણવાનો પ્રસ્તાવ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 12 પ્રાસ્તવમ્ મદન સમક્ષ મૂકે છે. અને મદન તેને મદને પૂર્વ પત્નીઓ યાદ આવ્યાની સ્વીકારી લે છે. અહીં મુનિસુંદરસૂરિજી વાત કરી ત્યારે વિદ્યુલતાએ તેને મદનની મનોદશા દર્શાવીને રસિકતા ઊભી “વર્ષાઋતુમાં ગિરિનદીઓ વિષમ હોવાથી કરે છે. “પૂર્વ પત્નીઓને ત્યાગીને હું વંઠની અને માર્ગ કાદવને કારણે દુર્ગમ હોવાથી જેમ ભટકું છું, પ્રિયા વિના મારે એકલા પ્રવાસ વિષમ હોય છે. માટે વર્ષાઋતુ ઉતરે ક્યાં સુધી રખડવું? દેવતાના આદેશથી ત્યારે જજો.' આવું કહીને સમજાવ્યો. અહીં દુર્લભ એવી આ નવયૌવના મને સુલભ મુનિસુંદરસૂરિજીએ આમ કહેવા પાછળના બની ગઈ છે. વળી, ઉપરથી શ્રેષ્ઠી ભરપુર વિદ્યુતલતાના મનોભાવો દર્શાવીને ધન અને મહેલ પણ આપે છે. તો શા વિદ્યલતાની વાતને તર્કયુક્ત બનાવી છે. માટે આ તક જતી કરવી?' આવું વિચારીને “હું દાસીની જેમ સેવા કરું છું, આટલો પ્રેમ મદન પ્રસ્તાવ સ્વીકારે છે. કરું છું. એની બધી જ આજ્ઞાને અનુસારે જ સોમપ્રભસૂરિજીનું વર્ષાઋતુના વર્તુ છું, મારા પિતાએ આને આટ આટલી આગમનનું અલંકાર સભર વર્ણન સમૃદ્ધિ આપી છતા એને રાક્ષસીઓ જેવી પદ્મવિજયજીએ સ્વીકાર્યું છે. પરંતુ ચંડા-પ્રચંડા જ યાદ આવે છે? એમની મુનિસુંદરસૂરિજીએ છોડી દીધું છે. છોડી પાસે જવાની વાત કરે છે? હમણાં તો આ દેવા પાછળ કોઈ હેતુ હશે? વર્ષાઋતુમાં મને કામ ખૂબ પીડે છે, કોઈક - સોમપ્રભસૂરિજી અને પદ્ધવિજય બહાનું કાઢીને આને રોકી લઉં, કાલક્ષેપ થશે તો ભૂલી પણ જશે.” આવું વિચારીને જીએ – “વર્ષાઋતુમાં કોઈ વિરહિણી સ્ત્રી દરિદ્રતાને કારણે રડે છે. એવું પ્રતિપાદિત વિદ્યુલતાએ મદનને વર્ષાઋતુમાં માર્ગ કર્યું છે. જ્યારે મુનિસુંદરસૂરિજીએ - દુર્ગમ હોવાની વાત કરી. તે વિરહિણી કામદશાને વશ થઈને વર્ષાઋતુ પૂર્ણ થઈ અને શરદઋતુ રડે છે. એવું કારણ આપ્યું છે. જે વધુ આવી ત્યારે વિદ્યુલતાએ આપેલો કરબો સતર્ક લાગે. કારણ કે તે વિરહિણીનો લઈને મદન કુશસ્થલ જવા નીકળ્યો. રડવાનો અવાજ સાંભળીને મદનને અહીં મુનિસુંદરસૂરિજીએ થોડું ઉમેર્યું છે. ચંડા-પ્રચંડાની મારા વિના કઈ દશા “શરદઋતુ આવી ત્યારે મદને ફરીથી જવા થતી હશે?” આવો વિચાર આવે છે. માટે પૂછ્યું, અને વિદ્યુલતાએ કાંઈક For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શા ઘટકોનો વિકાસ 13 વિચાર કરીને અનુમતિ આપી અને માર્ગના જુદી રીતે વર્ણવાઈ છે. સોમપ્રભસૂરિજીએ ભાતા તરીકે કરબો આપ્યો. અહીં કથામાં કરેલું વિરક્તિનું વર્ણનઃ- “પોતાનું કુશલ આગળ ખુલનારા કરવાના રહસ્યનો ઈચ્છતા માનવે મહાઅનર્થોની એકમાત્ર ઈશારો કાંઈક વિચાર કરીને માં થઈ સારણી સમાન સ્ત્રીઓનો ત્યાગ કરવો ગયો છે. જેથી કથાઘટક રસાત્મક બન્યો જોઈએ. જેને જોવા માત્રથી પણ ચિત્તમાં છે. પદ્મવિજયજીએ (સંસ્કૃત-ગદ્ય માં) સંતાપ ઉત્પન્ન થાય છે એવી સ્ત્રીઓનું કાંઈક વિચાર કરીને માત્ર આ એક જ ચરિત્ર ખ્યાલમાં હોવા છતાં જીવ સ્ત્રીઓમાં વાક્ય પ્રયોજ્યું નથી. મૂઢ બને છે. એ ખરેખર મહામોહનો જ પ્રભાવ છે. સ્ત્રીઓ તો થોડો પણ અપરાધ વિદ્યુલતા ક્રોધથી બોકડાને થઈ જાય તો અત્યંત પ્રિય પતિના પણ લાકડીથી મારે છે અને બોકડો રાડો પાડે પ્રાણનો વિનાશ કરી દે છે. સ્ત્રીઓ બોલે છે. ત્યારે વિદ્યુલતા શું બોલતી હશે? એ છે કાંઈક, કરે છે કાંઈક અને એના હૈયામાં વિચારનો વ્યવહારુ દૃષ્ટિથી નિર્ણય કરીને બીજી જ કાંઈ રમતું હોય છે. તો કયો મુનિસુંદરસૂરિજીએ વિદ્યુલતાના મુખમાં બુદ્ધિમાન પુરુષ સ્ત્રીઓ પર વિશ્વાસ કરે?' વાક્યો મૂક્યા છે. “નિરપરાધી મને છોડીને મુનિસુંદરસૂરિજીએ કરેલું વિરક્તિનું અપરાધી એવી ચંડા-પ્રચંડાને મળવા જાય વર્ણન - “યોગીઓને પણ સ્ત્રીઓનું ચરિત્ર છે? લાંબો કાળ પસાર થવા છતાં તેને અગમ્ય હોય છે. આ રાગાન્ધ જીવને હજી ભૂલ્યો નથી? શું મારી પાસે મુશલ ધિક્કાર છે. કે જે સ્ત્રીઓમાં રાગી બને નથી? કે તને લાકડીથી મારું પરંતુ પતિનો છે. જેની ક્રૂરતા રાક્ષસી, સાપણ કે વાઘણ મારે જીવ લેવો નથી. ચંડાના મુશલથી કરતા પણ ચડી જાય. એવી સ્ત્રીઓ પર જે ડરીને પ્રચંડાના શરણે ગયો. હવે હું મારું વિશ્વાસ કરે છે એ માનવ રૂપે રહેલો પશુ છું તો બચવા માટે કોની પાસે જઈશ?' છે. હું આ સંકટમાંથી છૂટ્યો જ છું તો આવા વાક્યો ઉમેરીને મુનિસુંદરસૂરિજીએ હવે ચંડા-પ્રચંડા અને વિદ્યુલતાને પણ પ્રસંગમાં સ્ત્રીચરિત્ર વઘુ વ્યક્ત કર્યું છે. છોડીને સ્વહિતને સાધુ.” વિદ્યુલતાનું ચરિત્ર જોઈને વિરક્ત જિનાલયના રંગમંડપમાં મદન બેઠો થયેલા મદનની વિચારધારા થોડી જુદી- છે. ત્યાં ધનદેવ આવીને બાજુમાં બેસે છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિકમ્ અને તેને હૈયામાં શું દુઃખ છે?' એમ પૂછે સોમપ્રભસૂરિજી અને પદ્ધવિજયજીએ કર્યું છે. ત્યારે મદન તેને પોતાનો વૃતાંત કહે છે કે “જીવલોકમાં મરણ નિશ્ચિત છે. પ્રત્યેક છે. સોમપ્રભસૂરિજીના આ કથા-ઘટકને સમયે આયુષ્ય ઘટતું જાય છે. ધનપતિ શેઠ મુનિસુંદરસૂરિજીએ થોડો વિકસાવ્યો છે- પોતાનું આયુષ્ય પૂર્ણતાને આરે આવ્યું છે મદન જિનાલયમાં બેઠો છે. ત્યારે એવું જાણીને શત્રુ-મિત્રમાં સમાનભાવ ધનદેવદુઃખના નિઃસાસા નાખતો ત્યાં આવે ધારણ કરી, સંસારથી વિરકત થઈ, પંચ છે. અને બાજુમાં બેસે છે. તેને દીન જોઈને પરમેષ્ઠી મંત્ર (નવકાર મહામંત્રીનું સ્મરણ કરતાં-કરતાં પરલોક સિધાવ્યા. પતિના મદન પૂછે છે-મિત્ર! તું કોણ છે? અને શું મારી જેમ તું પણ દુઃખી છે?' આ સાંભળી વિયોગને કારણે લક્ષ્મી ખૂબ શોકાતુર થઈ. ગૃહવાસ તેને બિહામણો લાગ્યો. તેને ધનદેવે કહ્યું- “આ જ નગરનો રહેવાસી વણિકપુત્ર ધનદેવ છું. હું મારું દુઃખ તો તને સંવેગ પ્રગટ્યો, વિષયોથી વિમુખ થઈને, અતિશય તપ દ્વારા પોતાનું શરીર શુષ્ક કહું પણ તને શેનું દુઃખ છે?” મદને ઉત્તર બનાવી દીધું. અને અંતે તે પણ મૃત્યુ પામી.” વાળ્યો- “મારું દુઃખ ખૂબ લજ્જાકર છે. છતાં તારા પ્રથમ દર્શનથી જ મને સ્નેહ માતા-પિતાના મૃત્યુના કારણે ધનસાર અને ધનદેવ બન્ને ભાઈઓ ખૂબ શોકાતુર ઉભરાય છે. આથી તને કહું છું.” આવા થઈ જાય છે. તે સમયે મુનિચંદ્ર મુનિ ત્યાં વાર્તાલાપ બાદ મદન પોતાનો વૃતાંત કહે આવે છે. અને તેમને સંસાર સ્વરૂપનું દર્શન છે. મદન અને ધનદેવ બન્ને એકબીજાથી કરાવીને પ્રતિબોધ કરે છે. આ બધું વર્ણન સાવ અજાણ્યા હોવા છતાં મદન પોતાની ટૂંકાવીને મુનિસુંદરસૂરિજીએ માત્ર સામાન્ય જીવનઘટના તેની સમક્ષ રજૂ કરે છે. ત્યારે કથન કર્યું છે કે- “ધનપતિ શેઠ અને લક્ષ્મી બન્ને વચ્ચે પ્રથમ દર્શનથી જ ઉભરાતો મૃત્યુ પામ્યા. શોકાતુર બન્ને ભાઈઓને સ્નેહ અને બન્નેના હૃદયનું દુઃખ વાર્તાલાપ મુનિચંદ્રમુનિએ પ્રતિબોધ્યા.” આમ તો, દ્વારા પ્રગટ કરીને મુનિસુંદરસૂરિજીએ વૃત્તાંત ધનદેવ મદનને પોતાની પત્નીઓને કારણે કહેવાની વાતને વ્યવહારસંગત બનાવી છે. દુઃખી હોવાની વાત કરે છે. આ અવસરે ધનદેવના પિતા ધનપતિ શ્રેષ્ઠી માતા-પિતાના મૃત્યુનું અને મુનિદ્વારા મળેલા તથા માતા લક્ષ્મીના મૃત્યુ સમયનું વર્ણન ઉપદેશનું લાંબુ વર્ણન અપ્રસ્તુત લાગે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ કથા ઘઢ્યોનો વિકાસ સ્વેચ્છાચારિણી બે પત્નીઓનું ચરિત્ર જોવા માટે ધનદેવ રાત્રે તેમની પાછળ જાય છે. તે બન્ને સ્ત્રીઓ આંબા (આમ્રવૃક્ષ) પર ચઢે છે. ધનદેવ પણ પાછળથી તે આંબા પાસે આવે છે. ત્યારે સોમપ્રભસૂરિજી કહે છે કે – ‘ધનદેવે ઉત્તરીય વસ્ત્રથી પોતાનું શરીર થડ સાથે બાંધ્યું. અને ત્યાં રહ્યો.’ જ્યારે મુનિસુંદરસૂરિજી કહે છે- ધનદેવ વસ્ત્રથી પોતાનું શરીર બાંધીને વૃક્ષની કોટરમાં બેસે છે.’ જ્યારે પદ્મવિજયજી એવું કહે છે કે‘આછા વસ્ત્રથી શરીર બાંધીને ધનદેવ પૃથ્વી પર બેઠો.’ અહીં ત્રણે પ્રરૂપણમાં પ્રશ્ન થાય છે. (૧) ધનદેવ થડ સાથે બંધાઈને રહ્યો... તો ઉપર રહેલી સ્ત્રીઓ શું જોઈ ન જાય? (૨) જો ધનદેવ વૃક્ષની કોટરમાં રહ્યો તો વસ્ત્રથી શરીર બાંધવાની આવશ્યકતા શું હશે? (૩) ધનદેવ પોતાનું શરીર બાંધીને પૃથ્વી પર બેઠો હોય તો શું ઉપર રહેલી સ્ત્રીઓ તેને જુએ નહીં? અને આંબા સાથે ત્યાંની પૃથ્વી પણ ઉડવા લાગી? સાર્થવાહ વસુદત્તનો પુત્ર શ્રીપુંજશેઠની પુત્રી શ્રીમતીને પરણવા આવે છે. ત્યારે સ્થંભ પડવાથી વસુદત્તના પુત્રનું આકસ્મિક મરણ થઈ જાય છે. ત્યારે શ્રીપુંજ શેઠ ‘મારી દિકરીનું શું થશે?’ એમ વિચારીને વિલાપ કરે છે. ત્યારે તેના સ્વજનો સમાધાન આપે કે છે કે ‘આજે જ કોઈ બીજા સાથે પરણાવી દો.' અહીં મુનિસુંદરસૂરિજી શ્રીપુંજ શેઠના વિલાપમાં એવો વિચાર ઉમેરે છે જો મારી દિકરી આજ નહીં પરણે તો એ લોકમાં અભાગણી તરીકે પંકાશે. અને કલંકિત કન્યાને કોઈ પરણશે નહીં.’ ત્યારબાદ સ્વજનો આજે જ કોઈ બીજા સાથે પરણાવી દો.’ની વાત કરે છે. અહીં શ્રીપુંજ શેઠના વિચારનો થોડો વિસ્તાર કરીને મુનિસુંદરસૂરિજીએ સ્વજનોએ આપેલા સમાધાનને સબળ બનાવ્યું છે. - 15 શ્રેષ્ઠ રૂપવાન જોઈને શ્રીપુંજ શેઠના ઘરે લઈ ‘શ્રીપુંજ શેઠના માણસો ધનદેવને આવે છે. ત્યાં તેને સ્નાન-વિલેપન કરાવીને બહુમૂલ્ય વસ્ત્રાદિ પહેરાવીને શ્રીમતી સાથે લગ્ન કરાવે છે.' સોમપ્રભસૂરિજીના આ કથા-ઘટકને તર્કયુક્ત અને રસયુક્ત બનાવવા મુનિસુંદરસૂરિજીએ શ્રીપુંજ શેઠ અને ધનદેવ વચ્ચે વાર્તાલાપ અને ધનદેવની મનોવિચારણા દર્શાવી છે. માણસો ધનદેવને શ્રીપુંજશેઠ પાસે લાવે છે. ત્યારે શેઠ ધનદેવને પોતાની પુત્રી જેવો જ રૂપવાન અને ગુણવાન જોઈને તેની સામે લગ્નની પ્રાર્થના કરે છે. ધનદેવ વિચારે છે. પૂર્વ પત્નીઓનું ચરિત્ર તો આજે મેં જોઈ લીધું. પોતાનું ક્ષેમ કુશલ ઈચ્છવું For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક્ષ્ થઈ ગયો! શું કરું?’’ આમ વિચારી દુઃખી થયેલો તે ડરને કારણે જ્યાં ઉડવા જાય છે. ત્યાં જ તેને પકડીને પેલી દુષ્ટ સ્ત્રી બોલી- રે! તાવનું કપટ કરીને અમારું ચરિત્ર જુવે છે? તારા જેવાઓને અમારું ચરિત્ર ગમ્ય નથી હોતું, હવે તારા કપટનું ફળ તું જ ભોગવ!'’ પછી તેને પિંજરમાં નાખ્યો. મુનિસુંદરસૂરિજીએ કરેલા વિકાસે કથાઘટકમાં રોચકતા ઊભી કરી છે. ઉડવા જતા પોપટને પકડીને પેલી સ્ત્રી બોલે છે ત્યારે પદ્મવિજયજીએ સ્ત્રીચરિત્રની ધનદેવની પત્નીઓ દોરો મંત્રિત કરીને ધનદેવના પગમાં બાંધે છે. ત્યારે મુનિસુંદરસૂરિજી તે દોરો મંત્રિત કરતા કુટિલતા સાંગોપાંગ વર્ણવીને કથા ઘટકને કરતા સાત ગાંઠ દેવાની વાત કરે છે. વધુ રોચક બનાવ્યો છે. 16 જ હોય તો કોઈ પણ રીતે એ સ્ત્રીઓનો ત્યાગ તો કરવો જ પડશે પણ સ્ત્રી વિના અતિથિસત્કાર આદિ કાર્યો તો કઈ રીતે થઈ શકે? અને સ્ત્રી વિનાનો પુરુષ વિટ કહેવાય. એક તો આ કન્યા આટલી રૂપવાન છે. તેના પિતા સામેથી પ્રાર્થના કરે છે તો આ તક જતી કરવા જેવી નથી.’ આવું વિચારીને ધનદેવે શેઠની પ્રાર્થના સ્વીકારી. પગમાં મંત્રિત દોરો બાંધવાથી ધનદેવ પોપટ(શુક) બની ગયો. અને તેને પિંજરમાં નાખ્યો.' સોમપ્રભસૂરિજીના આટલા કથા-ઘટકનો મુનિસુંદરસૂરિજીએ વિસ્તાર કર્યો કે- ‘પત્નીના હાથનો સ્પર્શ થવાથી જ્યાં ધનદેવ જાગ્યો ત્યાં તે પોતાને પોપટ રૂપે જુવે છે. અને સામે ઊભેલી બે પત્નીઓને જુએ છે. ત્યારે વિચારે છે કે ‘હું લગ્નનાં કંકણ છોડવાનું ભૂલી ગયો હતો. નક્કી તે કંકણ જોઈને આમને શંકા થઈ છે અને રાત્રિનો વૃત્તાંત જાણીને મને પોપટ બનાવી દીધો છે, ધિક્કાર છે મને કે હું મનુષ્યપણું હારી ગયો, હવે તો પશુ પોપટના પગમાં રહેલો દોરો મલિન થઈ જવાથી શ્રીમતી એ દોરો તોડી નાખે છે.’ એવું સોમપ્રભસૂરિજી ટાંકે છે. જ્યારે મુનિસુંદરસૂરિજી કહે છે કે- રમતા-રમતા શ્રીમતીને એક દિવસ પોપટના પગમાં અચાનક જ દોરો દેખાયો અને વિસ્મય થવાથી દોરો તોડ્યો.’ અહીં સોમપ્રભસૂરિજીની વાત યોગ્ય લાગે કારણ કે પોપટ સાથે શ્રીમતી ઘણા દિવસથી રમતી હતી. માટે દોરો ન દેખાયો હોય એ બની શકે એવું લાગતું નથી. પરંતુ ઘણા દિવસો થવાથી દોરો મલિન થઈ ગયો એ વાત વાસ્તવિક લાગે છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ કથા ઘટકોનોવિકાસ 17 શ્રીપુંજ શેઠ મૃત્યુ પામ્યા પછી વધતુ જતુ પાણી શ્રીમતી એક ઘૂંટડે પી ભાભીઓના મેણા સાંભળીને શ્રીમતીને ગઈ. ત્યારે ધનદેવની પૂર્વપત્નીઓશ્રીમતીને ખેદ ઉત્પન્ન થયો અને ધનદેવને ત્રણ ચરણે પડી અને કહ્યું. “તારી શક્તિથી તે પ્રકારના પુરુષોની વાત કરીને જન્મભૂમિમાં અમને જીતી લીધી છે.' ત્યારબાદ ધનદેવ જવાનું કહ્યું ત્યારે ધનદેવે “ભાજિના ત્યાંથી નીકળી જિનાલયમાં આવ્યો. છણકા હજી યાદ આવે છે'- એવું કહ્યું. અહીં મુનિસુંદરસૂરિજી થોડું વિસ્તાર સોમસુંદરસૂરિજીના આ કથા-ઘટકના છે.- શુદ્ર વિદ્યાઓને કારણે સમાનશીલ મુનિચંદ્રસૂરિજીએ બે વિભાગ કર્યા છે. હોવાથી ત્રણે પત્નીઓમાં પરસ્પર પ્રીતિ (૧) શ્રીપુંજ શેઠના મૃત્યુ પછી ભાઈઓનો બંધાઈ ગઈ, બેની સાથે ત્રીજી પણ ઘટતો પ્રેમ જોઈને શ્રીમતીએ ધનદેવને સ્વેચ્છાચારિણી થઈ ગઈ. ત્યારે ધનદેવે પોતાનું ઘર અને પૂર્વ પત્નીઓ સાથે મેળાપ વિચાર્યું કે “શ્રીમતી પણ પેલી બે જેવું કરશે કરાવવાની વાત કરી. ત્યારે ધનદેવે- “સમય તો મારું રક્ષણ કોણ કરશે?' અને ત્યાંથી આવશે ત્યારે તેઓની સાથે તારા મેળાપ નીકળી જિનાલયમાં આવ્યો. “બેની સાથે કરાવીશ.” આવો ઉત્તર વાળ્યો. (૨) થોડા ત્રીજી પણ સ્વેચ્છાચારિણી થઈ ગઈ એ દિવસો પછી ફરી શ્રીમતીએ ધનદેવને પ્રસંગે પહ્મવિજયજી દૃષ્ટાંત આપે છે કેત્રણ પ્રકારના પુરુષોની વાત કરી. આમ “આંબો અને લીમડો બન્ને બાજુમાં ઉગ્યા, બે વાર શ્રીમતીનો સસરાના ઘરે જવાનો બન્નેના મૂળ પરસ્પર મળ્યા એને કારણે આગ્રહ કહેવા દ્વારા ધનદેવની પોતાના ઘરે આંબો પણ કડવો બની ગયો.” ન જવાની ઈચ્છા વધુ પ્રબળ દર્શાવાઈ છે. મદને અને ધનદેવે પરસ્પર મોટી પત્નીના કહેવાથી નાની પોતપોતાનો વૃત્તાંત કહ્યો એ સમયે ત્યાં પત્નીએ ધનદેવના ચરણનું પ્રક્ષાલન વિમલબોધ નામના આચાર્ય ભગવંત કર્યું. અહીં મુનિસુંદરસૂરિજી – ધનદેવને પધાર્યા. તેઓ પધાર્યા એ પહેલા ચિત્રશાળામાં લઈ જવાનું ટાળે છે અને મદન અને ધનદેવ વચ્ચેનો વાર્તાલાપ સાથે પાણી લાવવાના પાત્ર (પાદ્ય)નો અને મુનિસુંદરસૂરિજીએ વિસ્તાર્યો છે. ધનદેવ પ્રક્ષાલન માટે ચરણ રાખવાના તામ્રપાત્રનો પોતાનો વૃતાન્ત જણાવ્યા બાદ મદનને કહે પણ ઉલ્લેખ કરે છે. છે. “મેં પોપટ બનીને તારાથી અધિક દુઃખ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તવમ્ અનુભવ્યું છે. તેને તો આવેલી પશુતા પણ પ્રાસુક (નિર્જીવ) ભૂમિમાં કંબલ (ઊનનું ભાગ્યયોગે ટળી ગઈ. શરીરથી તારે પશુતા આસન) પાથર્યું અને તેના ઉપર આચાર્ય અનુભવવી પડી નથી. માટે તું ભાગ્યવાન ભગવંત બેઠા. છે.” ત્યારે મદને પણ તેને આશ્વાસન સોમપ્રભસૂરિજીએ વિમલબોધઆપ્યું- “મિત્ર! આ સંસાર જ દુઃખમય આચાર્યની દેશનામાં માત્ર સ્ત્રી સ્વભાવ છે. ચાલને આ સંસારને છોડીને આપણે વિષયક વર્ણન મૂક્યું છે. જ્યારે આત્મહિત સાધીએ.” મુનિસુંદરસૂરિજીએ સંસાર સ્વરૂપનું વર્ણન “સમગ્ર સ્વર્ગ - અપવર્ગના મૂક્યું છે. પવિજયજીએ બન્ને વર્ણનો માગદશક, દશવિધ સમાચારીમાં સમાવી લીધા છે. નિરત, નરકના અંધકૂપમાં પડતા જીવોને | મુનિસુંદરસૂરિજીએ મદન અને બચાવવા જેમણે પોતાનો હાથ લંબાવ્યો ધનદેવનો પંચમ દેવલોક પછીનો ભવ છે.” સોમપ્રભસૂરિજીએ કરેલું વિમલબોધ ખૂબ ટૂંકાણમાં વર્ણવ્યો છે. મદનનો આચાર્ય ભગવંતનું આવું ગુણવર્ણન જીવ વિજયપુર નગરમાં સમરસેન રાજા મુનિસુંદરસૂરિજીએ સમાવ્યું નથી. જ્યારે અને વિજયાવતી રાણીનો પુત્ર મણિપ્રભ પદ્ધવિજયજીએ થોડું જુદી રીતે ગુણવર્ણન થયો. કાલાંતરે તે રાજા થયો. ઘણો કાલ કર્યું છે. એ આચાર્ય નહીં પણ મુનિ રાજ્ય લક્ષ્મી ભોગવી કમલવનને પ્લાન હતા. ઘણા શિષ્યવૃદોથી પરિવર્યા હતા. થયેલું જોઈ વૈરાગ્ય પામ્યો. પુત્રને રાજ્ય સાધુગુણોથી શોભતા હતા. પંચ સમિતિથી સોંપી જિનેશ્વરસૂરિ પાસે દિક્ષા ગ્રહણ કરી યુક્ત અને ત્રણ ગુપ્તિના ધારક હતા. મણિપ્રભ મુનિ થયા. અતિશયતપ દ્વારા દશવિધ સાધુ ધર્મના આરાધક હતા. અને અવધિજ્ઞાન અને આકાશગામિની વિદ્યા બાર ભાવના ભાવતા હતા.” પામ્યા. ધનદેવનો જીવ રથનુપુરચક્રવાલ આચાર્ય ભગવંત આદીનાથ નગરમાં વિદ્યાધર ચક્રવર્તી મહેન્દ્રસિંહ પ્રભુના દર્શન કરી તે ચૈત્યના મંડપમાં થયો તેની રત્નમાલા નામે રાણી અને આવીને બેઠા. અહીં મુનિસુંદરસૂરિજીએ રચૂડ અને મણિચૂડ નામના બે પુત્રો સાધ્વાચારને અનુસારે જણાવ્યું કે શિષ્યએ થયા. કોઈ મહાવ્યાધિ થવાથી રત્નમાલાનું For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઇશા ઘટકોનો વિકાસ 19 મૃત્યુ થયું. તેના પરના મોહના કારણે મારો આપની સાથે કોઈ પૂર્વભવનો સંબંધ મહેન્દ્રસિંહ ખૂબ વિલાપ કરતો હતો. ત્યારે છે ખરો?' ત્યારે મણિપ્રભમુનિ રાજાને મણિપ્રભમુનિ અવધિજ્ઞાનથી તેની અવસ્થા પૂર્વભવનો સંબંધ જણાવતા આ કથાનક જાણી તેને પ્રતિબોધ કરવા ત્યાં પધાર્યા. કહે છે. કથાને અંતે મહેન્દ્રસિંહ રાજા પૂર્વભવોની સ્ત્રીઓનું ચરિત્ર જણાવીને રાશને રત્નચૂડને રાજ્ય સોંપી મણિપ્રભમુનિ પાસે વૈરાગ્ય પમાડ્યો. રત્નચૂડને રાજ્ય ઉપર દિક્ષા ગ્રહણ કરે છે. આટલો જ ઉલ્લેખ છે. બેસાડી મહેન્દ્રસિંહરાજાએ દિક્ષા ગ્રહણ બન્ને રાજર્ષિના મોક્ષગમનની વાત નથી. કરી, ઉગ્ર તપ તપી, લબ્લિનિધાન બન્યા, અષ્ટાંગયોગ સાધીને, સમગ્ર કર્મમલનો પદ્ધવિજયજીએ સોમપ્રભસૂરિજીનું નાશ કરીને બન્ને રાજર્ષિ શિવસુખ પામ્યા. સમગ્ર વર્ણન આવરી લીધું છે. પરંતુ સોમપ્રભસૂરિજીની કથામાં મણિપ્રભ રાસ સ્વતંત્ર કથા હોવાથી તેની એક સૂત્રતા જાળવવા મહેન્દ્રસિંહ રાજાનો ભવ રાજાના વૈરાગ્યનું કારણ વિસ્તારથી મણિપ્રભમુનિની દિક્ષા થયા પછી લઈ વર્ણવાયું છે. જ્યારે મહેન્દ્રસિંહ ચક્રવર્તીના ગયા છે. પરંતુ, મણિપ્રભમુનિની દેશના ભવનું વર્ણન સુમતિનાથ ચરિત્રના પ્રથમ પ્રસ્તાવના અંતે થઈ જાય છે. ત્યાં વૈતાઢય વધુ વિસ્તારથી આપી ભરપૂર સંવેગરસ ભર્યો છે. કથાને પ્રાંતે-બન્ને રાજર્ષિ શુદ્ધ પર્વત, રથનુપુરચક્રવાલ નગર, વિદ્યાધર સાધુક્રિયા અને આચારોનું પાલન કરી, ચક્રવર્તી મહેન્દ્રસિંહના ગુણો, રત્નમાલા દેવી, આદિનું અલંકારિક વર્ણન છે. તથા અપૂર્વકરણથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, રત્નમાલાના મરણ પછીનો મહેન્દ્રસિંહ ક્ષીણમોહી થયા. કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી, શૈલેશીકરણ કરી, સર્વ કર્મમલનો નાશ કરી રાજાનો કરૂણ વિલાપ અને મણિપ્રભમુનિનું રાજાને પ્રતિબોધવા માટેનું આગમન અને અજર-અમર થયા. આવું મોક્ષ પ્રાપ્તિનું મુનિની દેશના આટલું વર્ણવીને પ્રથમ વર્ણન કરવા દ્વારા કથા-નિગમન કર્યું છે. પ્રસ્તાવ પૂર્ણ થાય છે. દ્વિતીય પ્રસ્તાવની આમ અહીં કથા ઘટકોમાં ક્રમિક શરૂઆત આ રીતે થાય છે કે મહેન્દ્રસિંહરાજા વિકાસ દ્વારા મૂળકથા કઈ રીતે રોચક – મુનિને પ્રશ્ન કરે છે. “આપના દર્શનથી મને રસયુક્ત અને લોકપ્રિય બની રહે છે? તેનો અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે. તો શું આંશિક અભ્યાસ કરવા પ્રયત્ન કર્યો છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 20 પ્રાસ્તાવિમ્ આ રીતે જોઈએ તો પદ્મવિજયજીએ લગ્ન વખતે ધનદેવને સ્ત્રીઓ જોઈ ખાસ ફેરફાર કર્યા વિના સોમપ્રભસૂરિજી જાય છે. પરંતુ, મોટી પત્ની “એક જેવા અને મુનિસુંદરસૂરિજી એ બન્નેની કથાનો દેખાતા ઘણા હોય છે એવું માની લે છે. સુંદર સમન્વય કર્યો છે. અને સરળ ગુર્જર તેવી રીતે ચંદરાજાને પણ લગ્ન વખતે કાવ્યમાં એ સમન્વય ઢાળ્યો છે. ભલે - માતા અને પૂર્વપત્ની જોઈ જાય છે. અને પદ્મવિજયજીએ નવું કશું જ કર્યું નથી. કથાઘટકોથી માંડીને કાવ્યાલંકારો સુધી માતા પણ “એક જેવા દેખાતા ઘણા હોય બધાનું માત્ર અનુકરણ કર્યું છે. પરંતુ એમની છે” એવું માની લે છે. સરળ ગુર્જર કાવ્યાનુવાદની વિશિષ્ટતા તો નગરમાંથી પાછા ફરતા ધનદેવની ચોક્કસ અનુમોદનીય છે. જેમ જ ચંદરાજા પણ આંબામાં પેહલાની - તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો આ જેમ ભરાઈ રહે છે. અને પોતાના ધનદેવની કથા પૂરેપૂરી ચંદરાજાની કથા નગરમાં આંબો ઉતરે ત્યારે જલ્દીથી સાથે મળતી આવે છે. ઘરમાં જઈને સૂઈ રહેવાનો ડોળ કરે છે. ધનદેવની બે પત્નીઓ આંબા પર ધનદેવની સ્ત્રીઓની જેમ જ ચડી આંબો ઉડાડી રત્નપૂરે જાય છે. તેમ ચંદરાજાના હાથનું મીંઢણ જોઈને માતા ચંદરાજાની સોનેલી મા અને તેની પત્ની બન્ને આંબા પર ચડી આંબો ઉડાડી અને પત્ની લગ્નની વાત જાણી જાય છે. વિમલપૂરીએ જાય છે. ધનદેવની મોટી પત્ની દોરો મંત્રીને ધનદેવને બાંધે છે. અને ધનદેવ પોપટ બની જાય છે ધનદેવની જેમચંદરાજા પણ આંબામાં તેવી જ રીતે માતા ચંદરાજાને મંત્રેલો દોરો સંતાઈ જાય છે. બધી કુકડો બનાવે છે. રત્નપૂરીમાં ધનદેવના લગ્ન થાય છે. અને તે પત્નીને પોતાની ઓળખ સાંકેતિક પોપટ બનેલો ધનદેવ અને કુકડો રીતે આપીને ત્યાંથી નીકળી જાય છે. તેવી બનેલા ચંદરાજા બન્ને જેની સાથે લગ્ન જ રીતે વિમલપૂરીમાં ચંદરાજાના લગ્ન થયા હતા તેની પાસે પહોંચી જાય છે. અને થાય છે. પત્નીને પોતાની ઓળખ સાંકેતિક અચાનક પગમાં રહેલો દોરો દૂર થવાથી રીતે આપીને ત્યાંથી નીકળી જાય છે. પોતાના મૂળ સ્વરૂપે આવી જાય છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્તપ્રત પરિચય -%Dાં હસ્તપ્રત પરિચય વિ . આ કૃતિની બે પ્રત મળી છે. પ્રતની આદિમાં icon શ્રી નીના ક શેઠ આણંદજી કલ્યાણજી જૈન નમ:II શ્રી ગુરુભ્યો નમ:It' લખ્યું છે જ્ઞાનભંડાર – લીંબડી. અને પુષ્પિકા આ મુજબ છે- “તિ શ્રીમ दुत्तमविजयग । शिष्य पं। पद्मविजयग ખ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ र । विरचितोयं मदनधनदेवरासः समाप्त જ્ઞાનમંદિર-કોબા. imતિ પંgશાલવિઝન ' બન્ને પ્રતના પાઠો પ્રાયઃ સમાન જ છે, છતાં જોડણીની દ્રષ્ટિએ “ક” પ્રતને ખ પ્રત ક્રમાંક-૧૩૭૬૦, મુખ્ય બનાવવામાં આવી છે “ક” પ્રતમાં 35 કુલપત્ર-૧૯, પ્રતનું માપ ૨૫ ૪ ૧૨.૫ કોઇક કરી ર ા છે. જે પ સે.મિ. છે, દરેક પત્રમાં ૧૪ પંક્તિ અને પ્રતમાંથી પૂરી છે. પ્રતિ પંક્તિએ ૩૬થી ૪૪ અક્ષરો છે. ક પ્રત ક્રમાંક-૩૦૬૫, કુલપત્ર આખી પ્રતમાં ક્યાંય દંડનો પ્રયોગ ૨૭ દરેક પત્રમાં પંક્તિ-૧૦, દરેક નથી માત્ર પંક્તિને અંતે જગ્યા પૂરવા જ પંક્તિએ અક્ષર-૩૮થી ૪૨, પ્રતનું માપ દંડનો પ્રયોગ થયો છે. “ખ” માટે “” નો જ ૨૫ x ૧૧ સે.મિ. છે. વધુ પ્રયોગ છે ક્વચિત્ “ર” નો પ્રયોગ છે. ઘણે સ્થળે કડીને અંતે બે દંડ અનુસ્વારની પ્રચુરતા છે. અનુનાસિકની પછી “: વિસર્ગની નિશાની કરવામાં પૂર્વના વ્યજન પર અનુસ્વારનું પ્રમાણ વધુ આવી છે. અક્ષરો એકધારા અને સુવાચ્ય જોવા મળે છે. છે. અનુસ્વારની પ્રચુરતા દેખાય છે. ખૂટતો પાઠ માત્ર પત્ર-૧૧ માં અનુનાસિક પર અને તેની આગલા વ્યંજન જ ડાબી બાજુના હાંસિયામાં ઉમેરવામાં પર અનુસ્વારનું ખાસ વલણ છે. “ખ” માટે આવ્યો છે. બીજી વ્યય કરતો G” અને “ર” એમ બન્ને વપરાયા છે. નથી. કોઈક સ્થાને શાહી ઉખડી ગઈ છે. આ પ્રતનું લેખન પંન્યાસ ખુશાલ પ્રત અખંડ છે. ગ્રંથ રચનાની નજીકના વિજયજીએ કર્યું છે. સમયમાં જ આ પ્રત લખાઈ છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ 22 આ પ્રત પાટણમાં સંવત ૧૮૬૮ કાતરક સુદ-૧૨ના સોમવારે લખાઈ છે. લેખકે પોતાનું નામ આપ્યું નથી. પ્રતનો આરંભ ।।ō।।'થી થયો છે. અને પુષ્પિકા આ પ્રમાણે જોવા મળે છે. કૃતિ શ્રી મનધનવેવરાસ સંપૂર્ણ: श्रीरस्तुः श्री पाटणनगरे संवत् १८६९ वर्षे પ્રાસ્તાવિક્રમ્ कार्ति सुदि १२ दिने चंद्रवाशरे सर्वगाथा ४६२ छें श्र ઉદારતાપૂર્વક સંશોધનાર્થે પ્રત આપવા બદલ શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાન ભંડાર લીંબડી, શ્રી ધનેશભાઈ તથા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદીર – કોબાના અમે ઋણી રહીશું. For Personal & Private Use Only - Page #34 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત પરિચય तोंबडी-शेठ आणंदजी कल्याणजी है। ज्ञान भंडार - NOTीबाटाममाग्रीएरुस्योमनाइदाविहरमानपतराऊतावरंजानवरवासायदकला पूण गासनानेहनावटतोडगामामगंगदादाकरणस्यूसस्योपण गरुनापाटयासमत जितक्सादारोपवंदणसमयरवायाशाङगमाबंधनदोकगारागतघावंलोइयातेदमाग!! रागनवाजेहघाखवतोषाशासवा ईवकराऊजासुखनविनलकोटगाडि हायात्मिकसुखनायजा तशावमदारह। धादिसूरवस्त्रांतिधारमविण्टामा लानातगसडनपुरूपनजामसुकृतमति। पानjuतिहवायंटासाधनाबामुख्यधकाall नाशिततारक्टालकदासायिणापरिनारधारावालाकोधमवाधणानारदटासाहस तकलदकारकपटीवलाधारलनहासंताशाकटकवायाकयराणामधातूंगाटोइंदाद्या टांतामदनतधाधनदेवनाविवराकरतानाधरावदेयानारतणावारम्पानेहमहतातेमा वाटासंसारमातिधारंगणवातिएणिएदृष्टांतधामागोमगाणगांधानाकामयादरगंडी - - pe - ११५ ॥ ३.३०५, मलयनदेवर ''त - प्रथम पत्र 3 लाबडा-शेठ बाणंदजी कल्याणजी.जैन ज्ञान भंडार nayasam । यासंदस्यिमधामसंभामधस्माताले तिमयमानासायासास मानियहरहालयमारोमदम धमदेवनारासाशसंगमेशापासंगापवलारोवांदरपुर विमानसमातेवरवसंघलांधनवारण सोनगममाशासगासर्वगामायाणाती मिनमविनयमाणायामखिमयादिवितीयंमदनधनदेवराम:समानातिमा foristine मारवती | Hansi हजाराचा नदी सकमा 28 डा-११४ ग्रन्थ - ३०५६ मल्लघनदेवरास ''प्रत - अंतीम पत्र For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ 24 પ્રાસ્તાવિકમ્ जानtarPAL BAD IIMoचारमनपराजता जानवरचीस पदकजषणापताजेहनी चीनीया પિચર mpયુવા ખારીયાવસાયટર પર વાયરલ गमावीधूनदीकसा सातवाचताहय नेहमीपएसजवजेदयीमान मुषाका રકની છૂણતરીષત્રણેય રાગોરીવશુષની તેરોપ્રયાસ पातिथीरमेंविषयमालिन नगमेसऊन्तिपुरुषले जाससुशतमविपनपनेहवा पयसाधार TH मुमकीवरारिततावाटीक सापणापरतारधारसमुचीकाधमुखीधा समानारया साहसवत कलहकारीकपटीकता पारतहनहासत कदक विपाकपरीणाम सुपा हाइष्टत मदतवाधनदेवनावीवरीकलाताचरवदखाजारात विरमान जहमत तैषीयासंसारमोतेघाईगुंगवतानविपाएदृष्टोनछी जापोसुगुणनिधन कि प्रश्रादरीनामावली जाएापनादीनाकैरनवेराम्पनी वाणुसवानादसालयता बजे पूरबहसमादशहाला मासाकरावागी दोयनारिपकरतो अहदिया पनि जीपजरकनीयको जगतीसंसोहेरेखोहोजा मेरुपर्वतमालामादेषीमनमोहिरेली।। अहोदे तेहधीदक्षिणदासत क्षेत्रतरतदादावरेतो अदोहे विधनगवतारारुपमा नावारुरेलोहोरुपश्तेहादक्षिणतरतमा सहिसलविशरतो आहामो नामसभ्यता For more .. ''प्रत - प्रथम पत्र aada.namashankarera Wwikisostiring app-gmayawad.1M... नधन ताशकपुरविजयकारे लावा निमाविजयतसमासचामाणेकरीमाहीर बाबामही रासप जसरागरस सं०२७ पंझीशीरकाजीरावा लक्षणाचनमसंकलीविजयो वर सोसीयारेलालाहनासीससुद्यासंब२७ समानानसोहागरुरेवाजापनेन्सीहत संश्रिीगुरुकनधिजयजारजालावरामीएकातिसंतसंपदपयवसस्समाराला पाविजयवरत संन्गुरुपाची कापला जाताएहराशयनिगमपंचमासमा जीसकरेजातातेदनाधस्विकारसंपनीश्रीजयानंदवरीमालावतायाधीकर रसंन्ना श्रीमधरस्वामीनधारताला हिमवतीलासापाससम्मानिसंपरण्याजाजामा मदननेधदेवराजा से राजेशणगुणसवीरेनासा वाचनविगावस वेसमा | समानुसारजाला तहसेगलामाल सम्म इतिश्रीमदादेवरायमा श्रीपारपानारे संवाहवर्षकार्तिकदिशदिन चश्चाबारेमाची 204 Meandersonafinery ''मत-सतीभ पत्र. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ AA મદન - ધનદેવ કથા eng For Personal & Private Use Only 25 Page #37 -------------------------------------------------------------------------- ________________ 26 ‘હું શું કરું?...’ ‘ક્યાં જાઉં?...’ ‘કોને કહું?...’ ‘આ તે કાંઈ સ્ત્રીઓ છે કે ડાકણ?... લડવા-ઝઘડવા સિવાય આખો દિવસ બીજો કોઈ ધંધો જ નથી.’ ‘હે ભગવાન! હવે તો મને તારી પાસે જ બોલાવી લે!... મેં આજ સુધી તારી ભક્તિ કરવામાં શું બાકી રાખ્યું છે? તારો સેવક બનીને રહ્યો છું પ્રભુ!, તારો દાસ બનીને રહ્યો છું, તારા ભક્તની આ હાલત? તું ય જોયા કરે છે? ખરેખર તો સંસારમાં સૌથી વધુ દુઃખી, સૌથી વધુ પાપી જ હોવો જોઈએ. પણ... પણ આ શું? આટ-આટલી ધર્મક્રિયાઓ કરવા છતાં ય મને આટલા દુઃખો? મને નથી લાગતું કે મારાથી વધુ દુઃખિયારો કોઈ આ સંસારમાં હશે?’.. ‘હવે તો ભગવાન! મોત આપી દે તો સારું, ત્રાસી ગયો છું આ સંસારથી રત્નોના ઢગલા ય કાંકરાની જેમ વાગે છે. દુનિયા માને છે. ‘ધનાઢય શેઠનો દિકરો, કેવો સુખી?’” એ તો મારું મન જ જાણે છે. ‘‘હું કેવો સુખી?’’... મદન-ધનદેવ થા ‘છતાંય ભગવાન! તારી એટલી તો કૃપા છે જ કે હું જીવતો છું’. કુશસ્થલ નામનું નગર, સુખ, સમૃદ્ધિ અને સૌન્દર્ય ત્રણેનો અહીં વસવાટ હતો. નગરના અગ્રગણ્ય ધનાઢ્ય શેઠનો એકનો એક દિકરો મદન, સંપત્તિની રેલમછેલમાં ઉછર્યો હતો. જન્મથી માંડીને ક્યારેય એને ‘ક્લેશ-કલહ કેવા હોય?’ એ જાણવા ન્હોતુ મળ્યું. ફૂડ-કપટથી એ અજાણ્યો હતો. વારસામાં મળેલી પિતાની અમાપ સમૃદ્ધિમાં એનું અઢળક સુખ સમાયેલું હતું. જે લગ્ન થયા પછી પત્નીઓના દિવસો-દિવસ વધતા જતા ક્લેશ અગ્નિમાં હોમાતું ગયું. લગ્ન પહેલા, લગ્ન પછીના આનંદમય જીવનની કરી લીધેલી કલ્પનાઓ ભાંગીને ભુક્કો થઈ ચૂકી હતી. પોતાની બે પત્નીઓના રોજ-રોજના કલહથી એ ત્રાસી ચૂક્યો હતો, રોજ-રોજની ઘરમાં થતી રામાયણે મદનને તંગ કરી નાખ્યો હતો. એ ક્યારેક એકાંતમાં બેસીને પોતાના નસીબ પર રડી લેતો, તો ક્યારેક ઊંડી વિચારધારામાં ખોવાઈ જતો. ક્યારેક તો સાવ દિગ્મૂઢ બની જતો. નામ પ્રમાણે જ ગુણો ધરાવતી ચંડા અને પ્રચંડા નામની For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ થા બન્ને પત્નીઓએ મદનના જીવનમાંથી આનંદ અને હર્ષ નામની વસ્તુ જ છીનવી લીધી. એક દિવસ તો ચંડા અને પ્રચંડાના ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ‘સ્વામીનાથ! કાન ખોલીને સાંભળી લો કે’... પ્રચંડાની પ્રચંડ ત્રાડે મદનને ધ્રુજાવી નાખ્યો. ‘કે?’.. મદન ગભરાતા સ્વરે બોલ્યો. ‘આ ઘરમાં કાં તો હું રહીશ અને કાં તો ચંડા’... મદન કાંઈ જવાબ આપે એ પહેલા ચંડા ગર્જી ‘તું પણ સાંભળી લે, તારે જ્યાં જવું હોય ત્યાં જા, હું આ ઘર છોડવાની નથી, આ ઘર મારું જ છે અને મારું જ રહેશે સમજી.’ ‘તમારે આને કાંઈ કહેવાનું છે?' પ્રચંડા મદનને ખખડાવવા લાગી. ‘જોઈને એની નીચતા? નાલાયકતા? અત્યાર સુધી એ જેમ વર્તી એમ વરતવા દીધી એનું આ પરિણામ છે. માત્ર રૂપમાં જ મોહાઈ જઈ બાકીના બધા દોષોને ગૌણ કરી દેવાની ખતરનાક ભૂલ તમે કરી છે. અને એની સજા હું ભોગવું છું.’ 1271 ગધેડો ગમે તેટલો ધોળો હોય પણ એના દોષો રૂપથી ઢંકાતા નથી.’ પ્રચંડાના આગ ઝરતા તીખા શબ્દોએ ચંડાને નખશિખ સળગાવી દીધી અને છેલ્લે બોલાયેલા વ્યંગ વાક્યે તો ચંડા ઉકળતા તેલની જેમ બળી ઉઠી. પ્રચંડા!... શું સમજે છે તારા મનમાં?’ બન્નેના કેટલાય સમયથી ચાલતા સંક્લેશથી મદન ત્રાહિમામ્ પોકારી ચૂક્યો હતો. એમાં પણ આજના આ મહાભારતથી તો મદનની પરેશાની હદપાર થઈ ગઈ. મદનને પણ લાગ્યું આ ઝઘડાનો આજે હંમેશા માટે અંત લાવવો જ પડશે. અને મદને ઝઘડાને પૂર્ણ વિરામ આપવા હિંમત કરી ત્રાડ પાડી. ખબરદાર! હવે બન્નેમાંથી એક પણ એક અક્ષર પણ બોલી છો તો!’... લગ્ન પછી મદનનું અતિરૌદ્ર સ્વરૂપ પ્રથમ જ વખત જોઈ બન્ને ડઘાઈ ગઈ. ‘એક અક્ષર પણ બોલવામાં હવે મજા નથી.' એવુ મદનના આ એક જ વાક્યે સમજાવી દીધું. ‘તમને બન્નેને નાક જેવું કાંઈ છે કે નહીં? રોજ-રોજના તમારા બન્નેના ઝઘડાએ મારા કુળની પ્રતિષ્ઠાના ધજાગરા For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 28 ઉડાડ્યા છે. તમારી જ ચિંતામાં મારો આખો દિવસ બગડે છે. ધર્મ આરાધના તો બાજુએ રહી વેપારમાં પણ મારું મન લાગતું નથી.’ ‘તમારી સાથે લગ્ન કરીને હું પસ્તાઉં છું. આના કરતા કોઈ હીનકૂલની કન્યા સાથે લગ્ન કર્યા હોત તો ય આટલી રામાયણ ન હોત.’ આ શબ્દોથી બન્ને સમસમી ઉઠી, પણ આજે તો હવે સામે બોલી શકાય તેમ ન હતું. કેટ-કેટલા દિવસોથી તમારા ત્રાસથી હું આકુળ-વ્યાકુળ બની ગયો છું. હવે તમે મારો અફર નિર્ણય સાંભલી લો.’ ‘નજીકના જ ગામમાં મારા પિતાજીનું બીજુ ઘર છે. એક ને ત્યાં રહેવાનું અને એકને અહીં, હું એક એક દિવસ તમારી સાથે વારાફરતી રહીશ.’ ‘સ્વામીનાથ!’ ‘ખબરદાર!... એક શબ્દ પણ મારે સાંભળવો નથી.’ મદને પોતાનો છેલ્લો ફેંસલો સંભળાવી દીધો. ‘ચંડા આ જ ઘરમાં રહેશે અને પ્રચંડા નવા ઘરમાં મદન-ધનદેવ થા આ રીતે બન્નેને અલગ પાડી મદન દિવસો પસાર કરવા લાગ્યો. એ રીતે બન્નેને પણ થોડી નિરાંત થઈ. મદનને પણ માનસિક શાંતિનો અનુભવ થવા લાગ્યો. મદન ક્યારેય ક્રમ ચૂકતો નહીં, એક દિવસ ચંડાને ત્યાં અને એક દિવસ પ્રચંડાને ત્યાં, એક દિવસની વાત છે. કોઈક કારણોસર મદન પ્રચંડાના ઘરે એક દિવસ વધુ રોકાયો. બીજા દિવસે ચંડાને ત્યાં જવા નીકળ્યો. રસ્તામાં મદનને ખૂબ ભય હતો. ‘આજે ચંડા મારા પર કોપિત થશે.’ ‘મારે આજે ઘણું સાંભળવું પડશે.’ મારો નાનકડો પ્રમાદ આજે મોટા ઝઘડાનું કારણ બનશે.’ ગભરાતો ગભરાતો મદન ચંડાને ઘરે પહોંચ્યો. - ચંડા એ વખતે ઘરે અનાજ ખાંડતી હતી. જેવો મદને ઘરમાં પ્રવેશ કર્યો કે તરત જ ચંડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. For Personal & Private Use Only ‘નાલાયક! સ્ત્રીલંપટ! ચાલ્યો જા અહીંથી, શું મુખ બતાવવા આવ્યો છે? તને તો પ્રચંડા પર જ પ્રેમ છે ને? જા એના ઘરે. આ ઘરમાં પગ મૂક્યો છે તો તારી ખેર નહીં રહે.’ Page #40 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ થા અને ચંડાના આક્રોશે આક્રમણનું રૂપ ધારણ કર્યું. હાથમાં રહેલું મુશલ સીધું છૂટું ફેંક્યું મદનપર. મદન તો ગભરાઈને મુઠ્ઠીવાળીને ત્યાંથી ભાગ્યો. પતિને આમ હાફતો-ફાંફતો આવેલો જોઈ પ્રચંડાએ પૂછ્યું ‘શું થયું સ્વામીનાથ?’ આટલા બધા કેમ ડરી ગયા છો?’ ન જાણે આ રાક્ષસણી શું કરશે?’ થોડે દૂર ભાગ્યા પછી પાછળ જોયું તો મુશળે ભયંકર સર્પનું રૂપ ધારણ કર્યું સર્પ દૂર થવાથી મદનને હૈયે ટાઢક વળી, આંખો ફાડીને મદન જોઈ જ રહ્યો, પણ સાથો-સાથ માનસપટ પર નવો ભય ઉપસ્યો. હતું અને ફૂંફાડા મારતો મદનને ડસવા આવી રહ્યો હતો. મદનનો તો જીવ પડીકે બંધાયો, બધી શક્તિ ભેગી કરી દોડ્યો. સર્પ પણ તીવ્ર વેગે તેની પાછળ દોડ્યો, માર્ગમાં સર્પને અત્યંત નજીક આવેલો જોઈને મદને પોતાનું ઉત્તરીય તેના પર નાખ્યું. સર્પ તેમાં થોડીવાર ફસાયો. મદન તો દોડાય એટલું દોડીને પહોંચ્યો સીધો પ્રચંડાના ઘરે. ‘તું જલ્દી દરવાજા બંધ કર, ચંડાએ મને મારવા મુશળ ફેંક્યું અને એ સર્પ બની મારી પાછળ પડ્યું છે.’ ત્યાં તો સર્પ બારણા પાસે આવી ગયો. મદનના તો શ્વાસ અદ્ધર થઈ ગયા. પણ પ્રચંડાએ મદનને એકદમ સ્વસ્થતાથી 29 આશ્વાસિત કર્યો. શરીરનો મેલ ઉતારી એની ગોળીઓ બનાવી. સાપ પર ફેંકી, તરત એ ગોળીમાંથી નોળીયા ઉત્પન્ન થયા, એ નોળીયાઓએ સાપના ટુકડેટુકડા કરી નાખ્યા. અને થોડીવારમાં તો નોળીયા પણ અદૃશ્ય થઈ ગયા. ચંડાના પ્રકોપમાંથી પ્રચંડાએ મને બચાવ્યો. પણ ભાગ્યયોગે પ્રચંડા કોપિત થશે તો મારું શું થશે? ‘મને પ્રચંડાના પ્રકોપથી બચાવી લે એવું કોઈ નથી, માટે હવે તો પ્રચંડાને પણ છોડીને અહીંથી ક્યાંય દૂર ભાગી જવુ જ શ્રેષ્ઠ છે.’ આવો વિચાર કરી બધી જ યોજના બનાવી રાત્રે પ્રચંડાને એકલી મૂકી ત્યાંથી નીકળી ગયો. જેટલું ચાલી શકાય તેટલું રાત્રે જ ચાલી જવા પ્રયત્ન કર્યો. થોડા દિવસોની મુસાફરી બાદ કોઈ અગમ્ય સ્થળે પહોંચી ગયો. નજીકમાં જ કોઈ ગામ હોવાનો અણસાર આવતો હતો એટલે ‘અહીં જ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ મઠન-ધનદેવ થા વિદ્યુત્સતા છે. મારી લાડકવાયીને મેં ખૂબ લાડકોડથી ઉછેરી, મોટી કરી, એ યૌવનના ઉંબરે આવીને ઉભી, એટલે હું ચિંતાતુર થઈ ગયો. હું ક્ષણમાત્ર પણ આનો વિરહ સહન કરી શકતો નથી. તો લગ્ન કરાવીને સાસરે વળાવીશ પછી વિરહ કેમ સહેવાશે?’’ ગઈ રાત્રિએ આવી ચિંતામાં હું સૂતો હતો ત્યારે કુળદેવીએ સ્વપ્નમાં અને કહ્યું. ‘મદનકુમાર! ચાલો મારા ઘરે, મારું આવીને કહ્યું. “આવતી કાલે પરોઢીયે આતિથ્ય સ્વીકારો.’ નગરની બહારના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે મદન નામનો નરરત્ન સૂતો હશે. એની સાથે તારી પુત્રીને પરણાવજે. અને તેને તારા ઘરે જ રાખજે.'' કુલદેવીના સંકેત પ્રમાણે આજે બધું જ મળ્યું. માટે મારી કન્યાનો સ્વીકાર કરો!’ 30 થોડીવાર આરામ કરી લઉં, પછી નિરાંતે નગરમાં જઈશ.’ એવો વિચાર કરી એક ઉદ્યાનમાં વૃક્ષ નીચે સૂતો. આટલા દિવસની મુસાફરીનો શ્રમ તો હતો જ એટલે પડતા સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. થોડીવારે કોઈએ એને જગાડ્યો. પોતાના નામથી સંબોધન કરનાર અજાણ્યા વ્યક્તિને જોઈ મદનને આશ્ચર્ય થયું. પેલા શેઠ જેવા દેખાતા માણસ સાથે મદન નીકળ્યો. ઘેર પહોંચ્યો. ખૂબ આગતા સ્વાગતા કરીને એને સ્નાન-ભોજન વગેરે કરાવ્યું. મદન માટે બધું જ આશ્ચર્યજનક હતું? ભોજન પછી શેઠે પોતાની પુત્રી આગળ કરી મદનને તેની સાથે પાણિગ્રહણ કરવા કહ્યું. ‘શેઠજી! મારું નામ આપે શી રીતે જાણ્યું? અને કુળ-ગોત્ર જાણ્યા વિના આટલી બધી આગતા-સ્વાગતા અને કન્યાદાન કરવા કેમ તૈયાર થઈ ગયા છો?’ ‘મદન! આ સંકાશ નગરનો રહેવાસી હું ભાનુદત્ત નામનો વેપારી છુ. ચાર પુત્રોની ઉપર આવેલી મારી એકની એક દીકરી આ માન્યો. ‘ઘર છોડીને નીકળ્યા પછી “હવે મદને તો મનોમન પ્રભુનો ઉપકાર ક્યાં જવું?'' ની મોટી ચિંતા ટળી, સાથે આ શેઠ તો રૂપવાન સ્ત્રી અને સંપત્તિ પણ આપે છે. તો આવી તક તેં જતી કરાય?' આવુ વિચારીને શેઠનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. ભાનુદત્ત શ્રેષ્ઠીએ ખૂબ ધામધૂમ પૂર્વક બન્નેના લગ્ન કરાવ્યા, અઢળક સંપત્તિ મૂલ્યવાન વસ્ત્રો, અલંકારો આદિથી ભરપૂર એક મહેલ તેઓને રહેવા આપ્યો. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ શા મદન વિદ્યુત્સતા સાથે સુખપૂર્વક રહે છે, વિદ્યુત્સતા પણ મદનનો ખૂબ વિનય કરે છે. બન્નેને એકબીજા પ્રત્યે અત્યંત રાગ છે. મહિનાઓ દિવસોની જેમ પસાર થતા જાય છે. એક વખત વર્ષાઋતુનો સમય હતો. મદન ઝરૂખામાં બેઠો હતો, સામેની હવેલીમાં કોઈ સ્ત્રી પતિના વિરહમાં રડી રહી હતી. વર્ષાઋતુને કારણે તેને કામજ્વર પીડતો હતો. આ દૃશ્ય જોઈ મદનના હૃદયમાં ચંડા અને પ્રચંડાના સ્મરણના ઝરણા ફૂટ્યા. ‘એ બન્ને ગમે તેવી હતી. પણ મારા વિરહમાં કેટલી દુઃખી થતી હશે?’ મદનની આંખમાં આંસુ આવી ગયા. એટલી જ વારમાં વિદ્યુત્સતા ત્યાં આવી પહોંચી પતિની આંખમાં રહેલી વેદના એણે પારખી લીધી. ‘સ્વામિન્! આજે આપની આંખોમાં આંસુ?’ ‘શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?’ ‘અથવા તો પિતાજીએ કે ભાભીઓએ કાંઈ કહ્યું છે?’ કે પછી શારીરિક કોઈ પીડા છે?’ 31 ‘ના પ્રિયે! એવું કોઈ કારણ નથી.’ મદને ઉત્તરીયથી પોતાની આંખો લુંછી નાખી. ‘કોઈ કારણ તો છે જ, નહીં તો આમ ઉદાસ બનીને શા માટે બેઠા છો?’ ‘એવી કોઈ મહત્ત્વની વાત નથી.’ ના, આજે તો આપે જણાવવુ જ પડશે? હું બની શકશે તેટલી સહાય જરૂર કરીશ.’ વિદ્યુત્સતાના અતિશય આગ્રહને વશ થઈને મદને પોતાનું હૃદય ખુલ્લુ મૂકી દીધું. ‘પ્રિયે! વર્ષાઋતુ છે. આ ઋતુમાં કામપીડા આકરી હોય છે. જો, પેલી સામે વિરહિણી રડી રહી છે. એને જોઈને મને ચંડા-પ્રચંડા યાદ આવી ગઈ.’ ‘અરે! એમાં તો શું થઈ ગયું? એમને ભૂલવવા માટે હું તો છુ જ ને આપની સાથે!’ ‘વિદ્યુત્સતા! તું તો મારી સાથે જ છે. પરંતુ, હું તો તેઓથી દૂર છુ ને? શું થતું હશે એ બન્નેનું? ગમે તેવી હતી તો પણ મારી પત્ની હતી. મારે એકવાર તો તેઓને મળી લેવું જોઈએ.’ મદનના આ વચનોએ વિદ્યુત્પતાના ચિત્તને ખળભળાવી નાખ્યું. ‘હું આમની For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ 32 મદન-ધનદેવ કથા દાસી બનીને રહી છું. સતત એમની ખુલ્લા થાય પછી સુખેથી જજો.” સેવા કરું છું. એમની ઇચ્છા અનુસાર મદન તો સ્વભાવથી સરળ જ હતો. જ વર્તુ છુ. એમને સુખ આપવામાં મેં એટલે વિઘુલતાની વાતને વિના વિકલ્પ કશું જ બાકી રાખ્યું નથી. મારા પિતાએ માન્ય કરી લીધી, વિદ્યુલતાને પણ લાગ્યું અઢળક સંપત્તિ આપી, અહીં એશો કે વર્ષાઋતુને કારણે સ્વામી કામરોગથી આરામથી જીવન વ્યતીત કરી રહ્યા છે. છતાં પેલી રાક્ષસીઓ જ એમને યાદ આવે પીડાતા હશે. તો જ આવી દુષ્ટ ચંડાછે?” મનના વિચારોની એક પણ રેખા પ્રચંડા યાદ આવે ને?' આમ વિચારી એ મદનની સાથે ભોગસુખો ભોગવી વિશેષથી વિદ્યુલ્લતાએ મુખ પર ઉપસવા દીધી નહી. વિનય-ભક્તિભર્યો વ્યવહાર કરવા લાગી. “સ્વામી! આટલી જ વાત છે ને? ચાતુર્માસ પૂર્ણ થતા શરદઋતુ આવી એમાં આટલો બધો ઉગ શા કારણે? ત્યારે ઉત્કંઠીત હૈયે મદને ચંડા-પ્રચંડા પાસે ત્યાં જઈને તેમને મળી લ્યોને.” જવા ફરીથી અનુમતિ માંગી, વિદ્યુલ્લતા ‘તું અનુમતિ આપે તો જવાય ને? વિચારમાં પડી. નહીં તો હું કેમ જાઉં?” “આટલી ભક્તિ કરું છું છતાંય વિઘુલતાએ વિચાર્યું- “અત્યારે એમને દુઃખદાયી પેલી બે યાદ આવે છે?’ કોઈ પણ બહાનું કાઢી કાલક્ષેપ કરી દઉં. છતાંય, હવે ના કહી શકાય એવું હતું સમય પસાર થશે તો તેઓને ભૂલી જશે, છે નહીં, માટે મદનને કુશસ્થલ જવા માટે અને આમ પણ અત્યારે વર્ષાઋતુમાં મને એણે બધી તૈયારી કરી આપી અને મદનના પણ કામ બહુ પીડે છે, હમણા તો ન જ હાથમાં ભાતુ આપતા કહ્યું. જવા દેવાય' “લ્યો! માર્ગમાં ભૂખ લાગે ત્યારે આ “સ્વામીનાથ! વર્ષાઋતુનો સમય છે, કરંબો સુખેથી આરોગજો. અને મને યાદ રસ્તાઓ કાદવ-કીચડવાળા હોય, માર્ગમાં નદીઓ પણ બે કાંઠે વહેતી હોય. આપ “તને તો કેવી રીતે ભૂલું?” કેવી રીતે ત્યાં પહોંચશો? થોડા સમય પછી આટલુ બોલી મદને વિદાય લીધી, જ્યારે વર્ષાઋતુ ઉતરી જાય અને માર્ગ નગર બહાર નીકળી કુશસ્થલનો માર્ગ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ થા જાણ્યો. અને એ માર્ગે ચાલવા માંડ્યો, બપોર પડી, એક વૃક્ષનાં છાંયે પોતાની લાકડી નીચે મૂકી, સામાન ઉતાર્યો. આસન પાથરીને બેઠો. ભાતુ ખોલ્યું. ‘કોઈ અતિથિ મળી જાય તો તેમનો સત્કાર કરી પછી આહાર કરું. દાન વિના પુન્ય શી રીતે મળે? અને પુન્ય વિનાનો નર તો . પશુ તુલ્ય છે.’ આટલું વિચારતો હતો ત્યાં જ સામેના મંદિરમાંથી નીકળતો એક સંન્યાસી તેની નજરે ચડ્યો. અતિથિના દર્શને મદનને આનંદિત કરી દીધો. કરી. ‘વાહ! જંગલમાં મંગલ થયું.’ બાવાજી નજીક આવતા મદને વિનંતી ‘બાવાજી! મને અતિથિ સત્કારનો લાભ આપશો?’ ‘હા હા, કેમ નહીં? મારે કાલનો ઉપવાસ છે.’ અતિથિ સત્કાર સાથે પારણાનો પણ લાભ મળતા મદનનો આનંદ બેવડાયો. બાવાજીને ભાવપૂર્વક ભોજન આપીને પોતે પણ જમવા તૈયાર થયો ત્યાં જ મદનને છીંક આવી, અપશુકન થયા જાણી મદને 33 થોડીવાર પછી ભોજન લેવું પસંદ કર્યું. આ બાજુ બાવાજીએ સામે ઝાડ નીચે બેસીને ભોજન કર્યું ત્યાં જ બાવાજીનાં શરીરમાં ચમત્કાર સજાર્યો. ધીમે-ધીમે બાવાજીનું શરીર માનવમાંથી પશુ જેવું થવા લાગ્યું. મદન તો જોઈ જ રહ્યો. થોડી જ વારમાં એ બાવામાંથી બોકડો બની ગયો. બોકડો તો બેં-બેં કરતો ચાલવા લાગ્યો. મદનના આશ્ચર્યનો પાર ન રહ્યો. ‘બોકડો ક્યાં જાય છે?’ એ જોવા મદન પાછળપાછળ ચાલ્યો. બોકડો તો સંકાશનગર તરફ જઈ રહ્યો હતો, મદનના મનમાં અનેક જાતની ચિંતાઓ સવાર થઈ ગઈ. થોડીવારે બોકડો અને તેની પાછળ લપાતો છુપાતો મદન બન્ને ગામમાં આવી પહોંચ્યા, બોકડો તો ‘બેં-બેં, બે-બેં' કરતો સીધો ભાનુદત્ત શેઠના ઘર પાસે આવીને ઊભો. આ બાજુ વિદ્યુત્સતા પણ તેની રાહ જોતી તૈયાર જ ઊભી હતી, જેવો બોકડો ઘર પાસે આવ્યો કે વિદ્યુત્સતાએ એને ઘરમાં લીધો અને એક જાડી લાકડી લઈ બોકડા પર તુટી પડી. મેં તારી ભક્તિ કરવામાં શું બાકી રાખ્યું હતું? છતાં મને છોડીને પેલી For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ 34 મદન-ધનદેવ કથા રાક્ષસીઓ યાદ આવે છે તને?' બોકડો જોર-જોરથી બે.. બે.. બેં. ચંડાએ મુશલ માર્યું તો બચવા પ્રચંડા રાડો પાડતો હતો તેનો અવાજ સાંભળી પાસે ગયો. આજ હું મારું છું તો બચવા લોકો ભેગા થઈ ગયા.. કોની પાસે જઈશ?” ‘રે મૂઢ! પશુને શું આટલું મારે છે?” “ચંડાએ મુશલ માર્યું હતું. તો શું ‘વણિક કુલમાં ઉત્પન્ન થવા છતાં મારી પાસે મુશલ નથી? પણ મારે તને તારામાં કોઈ દયા નથી? મારી નથી નાખવો.” લોકોની વાતો સાંભળી વિદ્યુલતાએ તારે ચંડા-પ્રચંડા પાસે જ જવું હતું લાકડી બાજુએ મૂકી દીધી અને પાણી તો અહીં શું જોઈને આવ્યો હતો?” મંત્રીને બોકડા પર છાંટ્યું. તરત બોકડામાંથી લે ખા માર, આજ તો તને એવી એ પાછો બાવો બની ગયો. વિદ્યુતુલતા મજા ચખાડું કે બીજીવાર ઘરની બહાર તો મદનના ઠેકાણે ભભૂતિયા બાવાજીને નીકળવાનો ય ખો ભૂલી જઈશ.” જોઈને દંગ રહી ગઈ. લોકો પણ વિસ્મિત થઈ ગયા, બાવાને તો એટલી શરમ આવી આમ બોલતી જાય છે. ને બોકડાને કે એ તરત લોકોની વચ્ચેથી નીકળીને લાકડીથી પીટતી જાય છે. જંગલ તરફ ભાગી જ ગયો. વિદ્યુલતાને મદન પણ બોકડાની પાછળ-પાછળ પણ નિરપરાધીને મારવા બદલ પશ્ચાત્તાપ છુપી રીતે ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો, એક થયો. અને સાથે મદનને ખોયાનો પણ ખૂણામાં ઊભા રહી તેણે બોકડાની હાલત શોક થયો. જોઈ લીધી. મેં તો વિચાર્યું હતું કે આને શિક્ષા અરે! આ નારી ચારિત્ર?..” કરી પછી શાંતિથી સુખ ભોગવીશ.” “મેં કદાચ કરંબો ખાઈ લીધો હોત તો પણ આ તો ઉલટું જ થઈ ગયું. આજે મારી આ દશા હોત!” મારું અકાર્ય જાણીને એ ક્યાં ગયો હશે? કોઈને કોઈ પર્વના પશ્યને સાથે હું પતિને સાવ ખોઈ બેસી.” બચી ગયો.” લોકો વિદ્યુલતાની નિંદા કરીને For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ શા 35 વિખરાયા, મદન પણ ત્યાંથી નીકળી ગયો, મદને જિનાલયમાં પ્રવેશ કર્યો. હરખ ગામ છોડી અજાણ્યા રસ્તે ચાલવા લાગ્યો, ધરીને આદિનાથને જુહાર્યા. હવે તો ચંડા કે પ્રચંડા કોઈને ય મળવાનું આજે મારો જન્મ સફળ થયો... મન રહ્યું નહોતું. એ તો વિચારોના ચકરાવે મને જન્મ-મરણનો અંત આણનારા પ્રભુ ચડ્યો. મળ્યા...' “આવું સ્ત્રી ચરિત્ર?.. મદને એક પછી એક સ્તુતિઓ જેને હું પ્રાણથી વધુ ચાહતો હતો કરી, હૈયાને ખાલી કર્યું. પોતાની ઉકળતી એ મારી સાથે આ હદ સુધી બેવફાઈ કરે?” વેદનાઓ ભગવાન સમક્ષ પ્રગટ કરી. “આ તો ચંડા અને પ્રચંડાથી પણ ખુલ્લા હૃદયથી પોતે કરેલા પાપોનો એકરાર ચડી! રાક્ષસણી, નાગણી અને વાઘણી કર્યો. ખૂબ રડ્યો. એને શાંત કરનાર કોઈ બધાને આણે જીતી લીધી. જોતું, અંતે ધરાઈ – ધરાઈને ભક્તિ કર્યા પછી જિનાલયના રંગમંડપમાં આવીને ક્યાં ગયો એનો અનહદ પ્રેમ? બેઠો. એજ સમયે કોઈ યુવાન દુઃખના ક્યાં ગઈ એની મારા પ્રત્યેની આસક્તિ?” નિઃસાસા નાખતો જિનાલયમાં પ્રવેશ્યો. આટલી નીચ કક્ષાની સ્ત્રીવૃત્તિને મેં અને મદનની બાજુમાં બેઠો. મદને તેને સ્વપ્નમાં ય કલ્પી ન્હોતી.” ખૂબ વ્યથિત જોઈને પ્રશ્ન કર્યો. મારો પુન્યોદય થયો કે આ ત્રણેના પુન્યવાન! આપ કોણ છો?” નાગપાશમાંથી મારો છૂટકારો થયો.” આજ નગરનો રહેવાસી વણિકપુત્ર આમ વિચારતો – વિચારતો અનેક ધનદેવ!” ગામ-નગર વટાવી, મદન હસંતીપુરી “ખૂબ દુઃખી લાગો છો?” નામના નગરે પહોંચ્યો. નગરના ઉદ્યાનમાં ઋષભદેવ પરમાત્માનું ચૈત્ય હતું. સુવર્ણના “હા સાચી વાત છે આપની, હું સ્તંભોથી યુક્ત એ ઉત્તુંગ ચૈત્ય મેરૂગિરિની તો મારું દુઃખ આપને જણાવું છું. પરંતુ, જેમ દીપતું હતું. આપની આંખો પણ વેદના ભીની લાગે છે.' For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 36 મદન-ધનદેવ શા “મારી દુઃખદ કહાણી ખૂબ લજ્જાકર ધનપતિએ બન્નેના ઉત્તમકુળની છે. છતાં આપને જોઈને મને અપૂર્વ સ્નેહ કન્યાઓ સાથે લગ્ન કરાવ્યા હતા, ઉંમર ઉત્પન્ન થાય છે. કોઈ અજબ લાગણીઓ થતા ધનપતિએ પણ વિચાર્યું. ઉભરાય છે. આથી હૈયુ આપની સમક્ષ “હવે મારું આયુષ્ય કેટલું? ખરેખર! ખાલી કરું છું... અને મદન પોતાના સમયે સમયે રૂપ, વય અને આયુષ્ય ઘટતા હૃદયની બધી જ વ્યથા ધનદેવ સમક્ષ જાય છે. મારે હવે મારું આત્મકલ્યાણ કરી ઠાલવી દીધી. મદનની કથની સાંભળીને લેવું જોઈએ.” ધનદેવે સ્ટેજ સ્મિત વેર્યું. અને શેઠે ધર્મ આરાધનામાં ખૂબ હ. હ.. હ... મારા દુઃખ વધારો કર્યો. પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં મનને આગળ તારું દુઃખ તો શું વિસાતમાં? મારી સ્થિર કરી દીધું, સર્વ જીવો સાથે ક્ષમાપના પત્નીઓની વિચિત્રતા સાંભળી તને તારી કરી, ઉત્તમ સમાધિ મરણ પામ્યા. પત્નીઓ તો કુલવાન લાગશે.” પછી તો તેમનું મૃત્યુ પ્રશંસનીય હતું છતાં ધનદેવે પણ મદન પાસે હૃદય ખોલ્યું. સ્નેહરાગને વશ લક્ષ્મી શોકાતુર બની, ગૃહવાસ તેના માટે અમારો થઈ પડ્યો. આજ નગરીમાં ધનપતિ નામના શેઠ ભોજન કરવું ઝેર પીવા બરાબર થઈ હતા. ધનપતિ ખરેખર ધનપતિ જ હતા. ગયું. ઉગ્ર તપ કરી શરીર શોષવી નાખ્યું. જિનધર્મ એમની રગેરગમાં વસ્યો હતો. પરિણામે તેનું પણ ટૂંક સમયમાં મૃત્યુ થયુ. મુનિભગવંતોની સેવા વિના એમને ચેન અલ્પ સમયમાં જ માતા-પિતાની પડે નહિ. દુઃખિયાના દુઃખને જોઈ શકતા છત્રછાયા ગુમાવ્યાનો શોક બન્ને ભાઈઓ નહિ. એના દુઃખ દૂર કરવા માટે બધું જ માટે અસહ્ય બની ગયો. જીવનમાંથી રસ જ કરવા તૈયાર થઈ જતાં. તેમને લક્ષ્મીના ઉડી ગયો. અનેકના સમજાવવાના પ્રયત્નો અવતાર સમી લક્ષ્મી નામે પત્ની હતી. નિષ્ફળ ગયા. આ અરસામાં જ નગરના ધનસાર અને ધનદેવ નામના બે પુત્રો ઉદ્યાનમાં મુનિચંદ્ર નામના જ્ઞાની ભગવંત હતા. બન્ને કલાકૌશલ્ય, યૌવનવય અને પધાર્યા. બન્નેની પત્નીઓએ આગ્રહ કરીને પિતાની અમાપ સંપત્તિના માલિક હતા. બન્નેને વંદન કરવા મોકલ્યા. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ થા ‘પુન્યવાનો! આવો મહાન શાશ્વત ધર્મ પામ્યા પછી અશાશ્વત અને એક જ ભવના આ સંબંધોના કારણે આટલો બધો શોક કરવો શું ઉચિત છે? ધન, યૌવન, રૂપ બધું જ નાશવંત છે. જેનું સર્જન છે તેનું અવશ્ય વિસર્જન છે જ. માટે શોક મૂકો. શાશ્વત ધર્મ માટે ઉદ્યમ કરો.’ મુનિ ભગવંતની વાણી બન્નેને હૃદય સોંસરવી ઉતરી ગઈ. નવું જીવન મેળવ્યાનો બન્નેને અહેસાસ થયો. પૂર્વવત્ ધર્મ આરાધના અને વ્યાપારાદિમાં બન્ને જોડાઈ ગયા. થોડા સમય પછી ઘરમાં ક્લેશ વધવા લાગ્યો, બન્નેની પત્નીઓ નાની-મોટી વાતમાં રોજે રોજ કલહ કરવા લાગી, બન્ને ભાઈ વચ્ચે પ્રેમ યથાવત્ જ હતો. વેપારમાં પણ બન્ને સાથે જ રહ્યા. પણ પત્નીઓના કારણે બન્નેએ ઘર જુદા કર્યા. એકવાર નાનાભાઈને ચિંતિત જોઈ મોટાભાઈએ પૂછ્યું. ‘હા.’ ‘શેની ચિંતા છે?’ ‘મારી પત્ની સ્વેચ્છાચારિણી છે, મારું કહ્યું માનતી નથી, હું અહીં વેપારાર્થે હોઉ ત્યારે એ શું કરે છે! એ મને ખબર જ નથી, વાતે વાતે ખોટું બોલવાનો એનો સ્વભાવ થઈ ગયો છે. હું તેનાથી ઉદ્વિગ્ન થઈ ગયો છું.’ જો ધનદેવ! આનો બીજો તો શું રસ્તો નીકળે? એક વખત જેની સાથે લગ્ન થાય તેને જીવનભર નિભાવ્યા વિના છૂટકો જ નથી.’ ‘એટલે મારે તો આખી જિંદગી સહન જ કરવાનું ને?’ 37 ‘ના ના એવું નથી. કાંઈક તો રસ્તો નીકળશે.’ થોડીવાર વિચારી મોટાભાઈએ પ્રસ્તાવ મૂક્યો. ‘ધનદેવ! તારા મુખ પર ચિંતા દેખાય તો તને તો શાંતિ મળશે જ.’ છે?’ ‘એક કામ થાય.’ શું?' ‘તું બીજી કોઈ ઉત્તમ કન્યા સાથે લગ્ન કરી લે, કુલવાન સ્ત્રીની થોડી ઘણી શરમે પણ એનામાં કાંઈક ફેર પડશે, નહીં ધનદેવે આ વાત વધાવી લીધી, યોગ્ય કુલવાન કન્યા ગોતી ધનસારે નાનાભાઈના લગ્ન કરાવ્યા. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ 38 મદન-ધનદેવકથા નવી પત્નીની સાથે ધનદેવ સુખપૂર્વક પતાવી તૈયાર થઈ બન્નેએ સુતેલા પતિ પર સમય ગાળે છે. પણ નસીબ કોનું નામ? છેલ્લી વાર નજર ફેરવી લીધી અને “ઘોર બીજી પત્ની પણ પહેલી પત્ની જેવી જ નિદ્રામાં પોઢેલો છે.” એમ સમજી બને લાગવા માંડી, વ્યવહારમાં તો ઘણો વિનય ઘરની બહાર નીકળી, મદન પણ ઊભો દેખાતો પણ ધનદેવનું મન શંકાશીલ બનતું થઈ તેમની પાછળ આવ્યો. ચાલ્યું. એ બને તો નિશ્ચિત બની નગર એકવાર બન્નેની પરીક્ષા કરવા બહાર નીકળી ઉદ્યાનમાં એક આંબાના ધનદેવે એક યોજના ઘડી કાઢી. બેઠા-બેઠા વૃક્ષ પાસે આવી, ફટાફટ ઉપર ચડી ગઈ. ધ્રુજવા લાગ્યો અને બન્ને પત્નીઓને કહ્યું. ધનદેવે પણ વૃક્ષ સાથે પોતાના શરીરને મને ટાઢીયો તાવ આવ્યો છે. જલ્દી બાંધી દીધું, મંત્રબળે આંબો તો આકાશમાં પથારી તૈયાર કરો, મારે સુઈ જવું છે.” ઉડવા લાગ્યો. બન્નેએ તરત શય્યા તૈયાર કરી સમુદ્રના મધ્યભાગમાં આવેલા પતિદેવને સુવાડ્યા અને કામળ-ધાબડા રત્નદ્વીપ પર રત્નપુર નામનું સુસમૃદ્ધ નગર વગેરે ઓઢાડ્યું. હતું. તે નગરના ઉદ્યાનમાં આ આંબો ઉતર્યો. આ બાજુ સૂર્યદવે પોતાની પ્રકાશલીલા સમેટી. ધનદેવ પણ ગાઢ નિદ્રામાં હોવાનો બને આંબા પરથી ઉતરી નગરીની ડોળ કરવા લાગ્યો, જોરજોરથી નસકોરા શોભા જોવા નીકળી. ઘનદેવ પણ કૌતુકથી બોલાવવા લાગ્યો. બન્નેની પાછળ-પાછળ ગયો. ત્રણે જણા નગરમાં અનેક જાતના કૂતુહલ જુએ છે. પતિને ભરનિંદરમાં સુતેલો જાણી પેલી સ્ત્રીઓ તો સ્વેચ્છાચારે બધું જ જુએ મોટીએ નાનીને કહ્યું. છે મન ફાવે ત્યાં જાય છે ને બધું જ કરે છે. “આજે સારો લાગ મળ્યો છે, જલ્દી ધનદેવ તેમનું ચરિત્ર જોઈ દુઃખી-દુઃખી કામથી પરવાર! આપણે બને તેટલા જલ્દી થઈ રહ્યો છે. નીકળીએ.” આ નગરીમાં શ્રીપુંજ નામના ધનાઢ્ય નાની પણ જલ્દી-જલ્દી ઘરનું કામ વેપારી વસતા હતા. તેમને ચાર-ચાર For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ થા દિકરા પછી એક દિકરી મળેલી, જેનું નામ હતું શ્રીમતી, શ્રીમતી રતિને ભૂલાવે એવી રૂપવાન હતી. તો સાથે-સાથે વિદ્યા અને કળાઓનો ખજાનો પણ હતી. શ્રીપુંજે શ્રીમતીના વિવાહ નગરના અગ્રગણ્ય સાર્થવાહ વસુદત્તના પુત્ર સાથે ગોઠવ્યા હતા, વિવાહનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ચાલી રહ્યો હતો. સાર્થવાહનો પુત્ર પણ ઉત્તમ જાતના વસ્ત્રો, કિંમતી અલંકારો પહેરી અશ્વ પર બેસીને આવી રહ્યો હતો. ચારે તરફ શરણાઈ-ઢોલ વગેરે વિવિધ જાતના વાજીંત્રો વાગી રહ્યા હતા. સમગ્ર વાતાવરણ આનંદ અને ઉલ્લાસમય હતું. લોકોની ભીડ વરરાજાનું મુખ જોવા પડાપડી કરી રહી હતી. જાન શ્રીપુંજ શ્રેષ્ઠીના ઘરના દ્વારે આવી પહોંચી. નસીબજોગે લોકોની ભીડમાં એક લાકડાનો થાંભલો પડ્યો, તોરણનો એક તીક્ષ્ણ ભાગ સીધો વરરાજાના મર્મસ્થાન પર વાગ્યો. લોહીની ધાર વછૂટી અને ત્યાં ને ત્યાં જ વસુદત્તનો પુત્ર મૃત્યુ પામ્યો. વસુદત્તનો સમગ્ર પરિવાર શોકાતુર બન્યો. હૈયાફાટ રૂદન કરતા-કરતા સૌ ઘેર પાછા વળ્યાં. 309 શ્રીપુંજ શેઠને પણ ખૂબ દુઃખ થયું. પરીવારને ભેગો કર્યો. ચર્ચા માંડી. ‘દિકરીના લગ્ન આજે નહીં થાય તો લોકોમાં એ ‘અભાગિણી’’ અને ‘શાપિત સ્ત્રી’’ તરીકે પંકાશે. કોઈ એની સાથે પરણવા તૈયાર નહીં થાય.’ ‘તો શું કરીશું?’ એકે પ્રશ્ન કર્યો. ‘અરે! વિચારવાનું શું હોય? સેવકોને મોકલો નગરમાં, કોઈ ઉત્તમલક્ષણો પુરુષ દેખાય તેને લઈ આવે, આપણે સમજાવીશું ને પછી પરણાવીશું.' બીજાએ જવાબ વાળ્યો. શેઠને આ વાત સારી લાગી. આજે જ પરણી જાય તો સારું રહે.’ તરત જ શેઠે સેવકોને અલગ-અલગ દિશાએ મોકલ્યા. આખું ગામ ફરી વળ્યા. પણ શ્રીમતીની તોલે આવે કે શ્રીમતીને પસંદ પડે એવો એકે પુરુષ ન મળ્યો, નિરાશવદને પાછા ફરતા હતા ત્યાં જ ધનદેવ તેમની નજરમાં આવ્યો. ‘વાહ! આ પુરુષ ઉત્તમ છે, યુવાન પણ છે અને રૂપવાન પણ છે.’ તરત જ ધનદેવને ત્યાંથી લઈ જઈ શેઠ પાસે હાજર કર્યો. ધનદેવને જોઈ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ 40 મદન-ધનદેવ ઇશા શ્રીપુંજ શેઠ પણ ખુશ થયા. ધનદેવને સ્નાન વિલેપન કરાવીને ઉત્તમ વસ્ત્રો પરિસ્થિતિ સમજાવીને તેની સમક્ષ શ્રીમતી અને અલંકારોથી સજાવ્યો. ફરીથી લગ્ન સાથેના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ધનદેવતો મંડાયા. શહનાઈઓ ગુંજી, ઢોલ વાગ્યા, શ્રીમતીનું રૂપ જોઈ અને શ્રીપુંજ શેઠનો કરી ઉત્સવનું વાતાવરણ રચાય. નગરજનો પ્રસ્તાવ સાંભળી વિચારોમાં ખોવાઈ ગયો.. કૌતુકથી એકઠા થઈ ગયા. આમેય મેં પૂર્વ પત્નીઓનું ચરિત્ર તો ધનદેવની બન્ને પત્નીઓતો આમેય આજે જોઈ જ લીધું છે. મારે મારું કુશલ- કૌતકો જોવા જ આવી હતી. બન્ને લગ્નમાં મંગલ ઈચ્છવું હોય તો એ સ્ત્રીઓનો ત્યાગ પહોંચી. ત્યાં પહોંચીને દેવ-દેવી જેવા કરવો જ પડશે.' વર-વહુ જોઈ બન્ને આશ્ચર્યમુગ્ધ બની “સ્ત્રી વિનાનો પુરુષ વીટ કહેવાય.” ગઈ. વરને જોઈને મોટીને જરા શંકા થઈ. સ્ત્રી વિના અતિથિ સત્કાર આદિ “અલી! આ તો આપણા સ્વામીનાથ પણ કઈ રીતે થઈ શકે? લાગે છે.” “અને, આ શ્રીમતી આટલી રૂપવાન અરે! તું તો ખરેખર! બહુ ભોળી છે! ઉપરથી શેઠ પોતે જ સામેથી વિનંતિ છે. સ્વામીનાથ તો ત્યાં તાવમાં સૂતા છે. કરે છે, આ તક જતી કરવા જેવી નથી...' ધનદેવને વિચાર મગ્ન જોઈ શ્રીપુંજશેઠ અને એક સરખા પુરુષો તો કેટલાય ઠેકાણે જોવા મળે. નાનીએ એકદમ સરળતાથી બોલ્યા. સમજાવી દીધું. કેમ પુન્યવાનું શું વિચારો છો? લગ્નવિધિ પૂરી થઈ. બન્ને પત્નીઓ ના, કશું નહીં.' તો ગામમાં બીજા કૌતુકો જોવા નીકળી. તો હું લગ્નની તૈયારી કરાવું છું. આ બાજુ પલંગ પર બેઠા-બેઠા ધનદેવ આપ સ્નાનાદિ કરી તૈયાર થાઓ.” પણ વિચારે ચડ્યો. ધનદેવે શેઠનો પ્રસ્તાવ વધાવી લીધો.. “આવી રૂપવાન સ્ત્રીને છોડીને પાછો શ્રીપુંજ શેઠના માણસોએ ધનદેવને જાઉં? એનું શું થશે?” For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ કથા 41. મારે જે પણ કરવું હોય તે જલ્દી સ્ત્રીઓએ મંત્ર ભણ્યો. એટલે આંબો નક્કી કરવું જ પડશે. મારી પત્નીઓ ઉડ્યો આકાશમાર્ગે અને થોડીવારમાં પાછો નીકળવાની તૈયારી કરતી હશે.” હસતીપુરીના ગૃહ-ઉદ્યાનમાં ઉતર્યો. થોડી ગડમથલ પછી ધનદેવે નિર્ણય બને પત્નીઓ નીચે ઉતરી. ધનદેવ કરી લીધો. પણ પત્નીઓને ખ્યાલ ન આવે એ રીતે હવે જલ્દી હું નીકળું, પણ શ્રીમતીને ફટાફ્ટ ઘરમાં જઈને પહેલાની જેમ જ સૂઈ પણ કોઈક સંકેત આપીને જવું જરૂરી છે.” ગયો. આવું વિચારી ધનદેવે શ્રીમતીના વસ્ત્રને પાછળ-પાછળ બને પત્નીઓ છેડે એક શ્લોક લખ્યો. ઘરમાં પ્રવેશી, પતિને સૂતેલો જોઈ બને क्व हसन्ती? क्व वा रत्नपूरं?, નિરાંતે નિદ્રાધીન થઈ. चूतोऽभगः क्व च। થોડીવાર પછી ઉઠીને બન્ને જલ્દીसूनुर्धनपतेर्भाग्याद्, જલ્દી કામે લાગી ગઈ. ધનદેવ આખી धनदेवोऽभ्यगात् श्रियम्।। રાત્રિના શ્રમને કારણે ઉઠી ન શક્યો. અર્થાત્ – “ક્યાં હસંતી પૂરી? અને થોડીવારે કોઈ કામથી નાની પત્ની ક્યાં રત્નપુર નગર? આકાશમાર્ગે ચાલનારો શયનગૃહમાં આવી, ધનદેવનો જમણો હાથ આંબો ક્યાં? ખરેખર! ભાગ્યયોગે જ વસ્ત્રની બહાર નીકળી ગયેલો, તેના પર તેની ધનપતિનો દિકરો ધનદેવશ્રી (શ્રીમતી)ને નજર પડી, તરત જ મોટીને અંદર બોલાવી પામ્યો.” - “જોયું, આના હાથમાં લગ્નનું મીંઢણ?' કોઈ કામનું બહાનું કાઢી ધનદેવ “રાત્રે આપણી પાછળ રત્નપુરી શ્રીપુંજ શેઠના ઘરમાંથી નીકળી ગયો. અને આવીને પેલી કન્યા સાથે લગ્ન કરનાર આ શક્ય એટલા ઉતાવળા પગલે ગામ બહાર જ હતો.” ઉદ્યાનમાં આવી ગયો. પત્નીઓ આંબા પર ચડી ચૂકી હતી. ધનદેવ પણ પહેલાની “આણે તો આપણું બધું જાણી લીધું. જેમ છુપાઈને આંબા પર ગોઠવાઈ ગયો. હવે?' નાનીએ ડર વ્યક્ત કર્યો. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ કથા ગયો. “હવે શું? ખોટું કર્યું જ છે અને કરવું “લે! ભોગવ હવે એનું ફળ?” જ છે, તો પછી ડરવાનું શું? ચિંતા નહીં કર, હું હમણાં જ તેનો ઉપચાર કરું છું.” આમ કહી પાંજરામાં પૂરી દીધો, પોપટ પણ પાંજરામાં બેઠો-બેઠો રોજ મોટી એ તો ફટાફટ સાત ગાંઠ દઈ કિમના વિચારો તો મંત્રીને દોરો તૈયાર કર્યો. અને ધનદેવના ડાબા પગ પર બાંધ્યો, જેવો દોરો બાંધ્યો કે “આકાશમાં પંખીના અને પાણીમાં તરત જ ધનદેવ પોપટ બની ગયો, પોતાનું માછલીના પગલા ન મળે તેમ નારીના પોપટ તરીકેનું રૂપ જોઈ ઘનદેવ ખિન્ન થઈ ચરિત્રનો કોઈને ય તાગ ન મળે. કદાચ બૃહસ્પતિ જેવી બુદ્ધિ મળી જાય અને “હું.. મીંઢણ છોડવાનું ભૂલી ગયો. તારાની ગણતરી કરવામાં કોઈ સફળ પણ એ મેં મોટી ભૂલ કરી. એના પરથી જ આ બન્નેને મારા પર શંકા પડી અને મારી આ થઈ જાય. પરંતુ સ્ત્રીના મનના ગણિત અવદશા થઈ.” ગોતવામાં તો બૃહસ્પતિ જેવા બૃહસ્પતિ પણ હાર સ્વીકારી લે છે. સ્ત્રી ક્યારેય “આ બને તો ખરેખર ડાકણ જ છે. કોઈની થઈ નથી, થતી નથી અને થશે મારે હવે આ બન્નેથી જલ્દી ભાગી છુટવું જોઈએ.” કે પણ નહીં.” આમ વિચારી ધનદેવ જેવો ઉડવા નારીનો રંગ પતંગ જેવો છે. ગયો કે તરત જ તેની પત્નીએ બે હાથથી ક્ષણવારમાં ઉડી જાય!' પકડી તેનું શરીર જોરથી દબાવ્યું અને અતિ આવેશથી ગર્જી. વાદળનો છાંયડો કે વિજળીનો ચમકાર તો હજુ લાંબો ટકે. પણ, સ્ત્રીનો કેમ! ઢોંગ કરતા બહુ સારા આવડે રાગ ખૂબ જ અલ્પકાલિક હોય છે.' છે? અમારું ચરિત્ર જોવું હતું ને તારે? અમારી સાથે છુપાઈને બીજા દ્વિીપ પર પણ નારી નદી જેવી છે. હંમેશા નીચી આવ્યો?” જ જાય, સાપિણી જેવી છે. વાંકી જ ચાલે, ઓ સ્ત્રીલંપટ! અમને છોડીને બીજી રાક્ષસી જેવી છે, ગમે ત્યારે ગમે તેને ખાઈ કન્યા ગમી ગઈ? લગ્ન પણ કરી લીધા?' જાય!' For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ કથા પોપટ રૂપે રહેલો ધનદેવ પાંજરામાં “જો દીકરી! તારો પતિ ક્યાંનો છે? બેઠા-બેઠા કેટલીયે જાતના વિચારો કર્યા એની તો જાણકારી મળી ગઈ. હવે થોડી કરતો, બન્ને પત્નીઓને પણ રોજ-રોજ ધીરજ ધર, હવે તેને મળતાવાર નહીં લાગે.” તેને વધુમાં વધુ ત્રાસ આપવામાં આનંદ શ્લોક જોઈને અને પિતાના આવતો એ બન્ને જ્યારે રસોઈ બનાવતી આશ્વાસનથી શ્રીમતીને કાંઈક શાતા વળી હોય ત્યારે પોપટને ચૂલા પાસે લાવી ભાજી શ્રીપુજે “હમણાં કોઈ પરદેશ જવાનું છે? છમકાવતી અને છરીની ધાર બતાવી કહેતી. કે નહીં?” એ તપાસ કરાવી, જાણવા મળ્યું કે સાગરદત્ત નામના સાર્થવાહ છે એક દિવસ તારા ય આવા જ જે વ્યાપારાર્થે હસતીપુરી જ જવાના હવાલ કરીશ. હા.... હા... હા... તું છે. શેઠના હૈયે થોડી ટાઢક વળી. અને શું કરી શકીશ? તારૂં શાક તો મને બહુ સાગરદત્ત પાસે પહોંચી ગયા અને તેને ભાવશે!'... વિનંતી કરી. “આપ હસંતીનગરી જઈ રહ્યા છો. ત્યાં ધનપતિ શેઠનો પુત્ર ધનદેવ રહે રોજ-રોજ આવા કેટલીયે જાતના છે. તેને આ અલંકાર આપજો અને મારો ભયો બતાવી ધનદેવને વધુમાં વધુ દુઃખી સંદેશો કહેજો. “ઉત્તમ પુરુષોને આવી રીતે કરવા બન્ને પ્રયત્ન કરતી જેમ ધનદેવ પરણીને સ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય નથી. દુઃખી થાય તેમ એ બન્ને વધુ રાજી થતી. શ્રીમતી આપના વિના ઝુરી રહી છે. જલ્દી અહીં આવી તેનો સ્વીકાર કરો.” આ બાજુ રત્નપુરીમાં શ્રીપુંજ શેઠના ઘરે બીજા દિવસે રોકકડ થઈ ગઈ. શ્રીપુજે સાગરદત્ત ધનદેવને આપવાના ચારે બાજ માણસો દોડાવ્યા. પણ ક્યાંય અલકાર લીધા અને શેઠની વિનંતીનો સ્વીકાર કર્યો. ધનદેવની ભાળ ન મળી. અનુક્રમે સાગરદત્ત સમુદ્ર ઓળંગી શ્રીમતીનો આક્રંદ ચરમસીમાએ હસતીપુરી આવી પહોંચ્યો. વ્યાપારાદિ કરી પહોંચ્યો. શેઠે ખૂબ સમજાવી. અચાનક ખૂબ માલ-મિલ્કત એકઠા કર્યા, એક દિવસ શેઠની નજરમાં વસ્ત્રના છેડે લખેલો શ્લોક તેને શ્રીપુંજ શેઠને આપેલુ વચન યાદ આવ્યું. નજરે ચડ્યો.શ્લોક વાંચી શેઠે દીકરીને કહ્યું. બીજે જ દિવસે ધનદેવના ઘરે પહોંચ્યો. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ 44 મદન-ધનદેવ કથા બહેન! હું રત્નપુરીથી આવું છું. સાર્થવાહે આટલું મળ્યાથી સંતોષ ધનદેવ શેઠ મળશે?.” માન્યો. પોતાનું વ્યાપારનું કાર્ય પૂરું થતાં ના” સાગરદત્ત વહાણમાં બેસી પાછો રત્નપુરી “કેમ?' આવ્યો. શ્રીપુંજ શેઠને બધી જ વાત તમારે શું કામ છે?' જણાવીને પોપટ આપ્યો. મને શ્રીપુંજ શેઠે આ અલંકાર શ્રીપુંજ શેઠે એ પોપટ શ્રીમતીને આપ્યા છે. ધનદેવશેઠને આપવાના છે. આપ્યો. અને તેને પણ હકીકત જણાવી. અને તેના વિના શ્રીમતી ઝુરી રહી છે. શ્રીમતી પતિ તરફથી મળેલ પ્રસાદી સમજી માટે શેઠે કહેવડાવ્યું છે કે ઉત્તમ પુરુષને રોજ-રોજ પોપટને રમાડે છે. તેની સાથે આવી રીતે પરણીને સ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય ન ગણાય. જલ્દી રત્નપુરી આવી જ તેના દિવસો પૂરા થાય છે. તેનો સ્વીકાર કરો.” એક દિવસ પોપટના પગમાં દોરો જોઈ “તમારી વાત સાચી, એ તો હમેંશા શ્રીમતીને આશ્ચર્ય થયું. કૂતુહલથી પોપટને મા શ્રીમતીની જ વાતો કરતા હતા. તેમને બહાર કાઢી પગમાંથી દોરો ખેંચીને ખોલી શ્રીમતીને મળવાની ઉત્સુકતા પણ ખૂબ નાખ્યા. અને તરત નાખ્યો. અને તરત જ ચમત્કાર સર્જાયો, જ હતી. પરંતુ અગત્યના કાર્યથી તેમને એ પોપટ ધનદેવ બની ગયો.. પરદેશ જવું પડ્યું છે. શ્રીમતીને તો આનંદનો પાર ન રહ્યો. હા! જતા-જતા એ કહી ગયા'તા તરત જ પતિને પગે લાગી અને પૂછ્યું. કે કોઈ રત્નપુરીથી આવે તો આ પોપટ “સ્વામીનાથ! આ કેવી રીતે બન્યું? મારી પત્નીને રમવા માટે મોકલાવી દેજો. અને સસરાજી કાંઈ પણ મોકલે તો તેનો તરત જ ધનદેવ હાથ જોડી બોલ્યો. સ્વીકાર કરી લેજો.” મહેરબાની કરીને “શું થયું? કેવી એમ કહી પોપટ રૂપે રહેલ ધનદેવ રીતે થયું? શું બન્યું હતું?” કાંઈ જ મને પાંજરા સહિત પકડાવી દીધો. અને શ્રીપુંજ પૂછતી નહીં, એના માટે ક્યારેય આગ્રહ શેઠે મોકલાવેલ અલંકાર લઈ લીધા. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ ઇશા 45 હરખમાં છે?” તે જોવું જોયું તેવું જ બન્યું છે. શ્રીપુંજ શેઠના મનમાં આવો ગુણવાન “સ્વામી! આટલો સમય તમારા વિના અને રૂપવાન જમાઈ મળ્યાનો આનંદ પાણી વગરની માછલીની જેમ તરફડી રહી મારતો ન હતો. નગરજનો પણ શેઠના છું. હવે ક્યારેય છૂટા પડશો નહીં.” પુન્યની ભરપેટ પ્રશંસા કરતા હતા. બન્ને વચ્ચે થોડીવાર પ્રેમાલાપ થોડા સમય બાદ શ્રીપુંજ શેઠનું ચાલ્યો. પછી શ્રીમતી દોડીને સીધી પિતાજી આયુષ્ય પૂર્ણ થયું, ભાઈઓનો શ્રીમતી પાસે પહોંચી ગઈ. પરનો પ્રેમ ધીરે-ધીરે ઓછો થવા લાગ્યો. કેમ દીકરી! આજે આટલી બધી ભાભીઓ પણ પિયરે જ પડી રહેલી નણંદને મેણા મારવા લાગી. “પિતાજી!... પિતાજી!” આવા સંયોગોને કારણે શ્રીમતીને “અરે! પહેલા શ્વાસ તો ધીમો પાડ, પણ પિયરમાં વધુ રહેવામાં મન લાગતું પછી બોલ.' ન્હોતું. એક દિવસ ધનદેવને એકાંતમાં કહ્યું- “સ્વામીનાથ! આપનું ઘર અને શ્વાસનું સંતુલન કરી શ્રીમતીએ આપની બે સ્ત્રીઓ કેવી છે? તે જોવાની મને બનેલી ચમત્કારીક ઘટના પિતાજીને કહી ખૂબ ઈચ્છા છે. અને આમ પણ, સ્ત્રીની દીધી. શ્રીપુંજ શેઠ ખુશ-ખુશ થઈ ગયા. શોભા સાસરે અને પુરુષની શોભા પિતાના આખા પરિવારમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ રચાયું. ઘરે જ હોય છે. મને આપના પિતાના ઘરે લઈ ચાલોને!” શ્રીમતીની સાથે રોજ-રોજ અવનવા ભોગો ભોગવતો ધનદેવ કેટલો સમય “અવસર આવશે ત્યારે તને મારા ઘરે વીત્યો?” એ પણ ભૂલી જતો. લઈ જઈશ અને મારી બે સ્ત્રી સાથે તારો મેળાપ પણ કરાવીશ.” રત્નપુરીમાં તેણે થોડો વ્યવસાય પણ ચાલુ કર્યો. પુન્યોદયના સથવારે ખૂબ લાભ શ્રીમતીએ થોડી ધીરજ રાખી, થોડા થવા લાગ્યો. અઢળક સંપત્તિની આવક દિવસો પસાર થયા અને વળી તેનું મન થવા લાગી. ઉપડ્યું. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ 46 ‘હે પ્રિયતમ! પુરુષો ત્રણ જાતિના હોય પોતાના ગુણોથી વિખ્યાત થાય તે ઉત્તમ, પિતાના ગુણોથી પ્રખ્યાતિ પામે તે મધ્યમ અને સસરાના નામે જેનું નામ ગવાય તે જઘન્ય. આપ તો સર્વ કલા અને ગુણોની ખાણ જેવા છો. દ્રવ્ય ઉપાર્જન કરવામાં પણ સમર્થ છો. છતાં લોકો તમને ‘‘શ્રીપુંજ શેઠના જમાઈ” તરીકે ઓળખે છે. એ મને શલ્યની જેમ ખૂંચે છે.’ ધનદેવ શ્રીમતીના ભાવો બરાબર સમજતો જ હતો પણ ઘરે જતા પેલી સ્ત્રીઓથી ગભરાતો હતો. પ્રિયે! તારી બધી જ ઈચ્છાઓને હું સમજું છું. સસરાના ઘરે રહેનારની હાલત હું અનુભવું છું. પણ મને હજુ પેલા ‘છમકા’ યાદ આવે છે ને હું ધ્રુજી ઉઠું છું’ આટલું બોલતા તો ધનદેવ રીતસર ધ્રુજવા લાગ્યો. ‘છમકા?.. કેવા છમકાં?'... શ્રીમતીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ધનદેવે બન્ને પત્નીઓનો ભયંકર વૃત્તાંત વ્યથિત હૈયે શ્રીમતીને કહી સંભળાવ્યો. સાંભળીને શ્રીમતી હસવા લાગી. ‘અરે સ્વામી! આટલી એવી વાતમાં તમે આટલા બધા ગભરાતા હતા? મને મદન-ધનદેવ થા દેખાડોને તમારી એ પત્નીઓ, હુંએ જોઉં છું- એમની શક્તિ કેવી છે? આપ કોઈ ચિંતા કરતા નહીં. હવે તો તમારી પત્નીઓને મળવાની મને ખૂબ ઉત્કંઠા જાગી છે.' શ્રીમતીના જવાબથી ધનદેવ તો આશ્ચર્યમુગ્ધ બની ગયો. અને શ્રીમતી પર વિશ્વાસ મૂકી હસંતીપુરી જવા નીકળ્યો, થોડા દિવસોમાં તો હસંતીપુર આવી પણ ગયું. રાજશાહી ઠાઠથી એ નગરમાં પ્રવેશ્યો. દીન-અનાથ ગરીબ લોકોને દાન આપતો – આપતો ધનદેવ ગૃહાંગણે આવી ઊભો. અચાનક આવી ગયેલા ધનદેવને જોઈ બન્ને પત્નીઓ વિસ્મય પામી. આ પોપટમાંથી ફરી માનવ કેવી રીતે બની ગયો?’ વધુ વિચારવાનો સમય હતો જ નહીં, બન્નેએ ઈશારાથી ટૂંકમાં જ વાતચીત કરી લીધી અને ધનદેવનો ખૂબ આદર-સત્કાર કરવા લાગી. બન્ને હૃદયમાં આજે હરખ-આનંદ મા’તો ન હોય તેમ ધનદેવ અને શ્રીમતીને ખૂબ માનપૂર્વક હાથ પકડી ચિત્રશાલામાં લઈ આવી, અત્યંત ભક્તિપૂર્વક નાની પત્નીએ બન્નેને સિંહાસનપર બેસાડ્યા. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ થા ‘સ્વામીનાથ! કુશલ-ક્ષેમ તો છે ને?’ હા, પૂર્વના પુન્યોદયે હજુ સુધી તો સારું છે.’ ધનદેવે પણ વ્યંગ્ય ઉત્તર વાળ્યો, મોટી પત્નીએ વાત ફેરવવા વચ્ચે જ પૂછ્યું. ‘શ્રીમતી! તને કેમ છે?’ ‘મનગમતો ભરથાર અને સાથે સંપત્તિની રેલમછેલ પછી તો પૂછવું જ શું?’ થોડી ઔપચારિક વાતો પછી મોટી પત્નીએ ઈશારો કર્યો. એટલે તરત જ નાની પગપખાળવા માટે પાણી લઈ આવી. અને ખૂબ ભક્તિપૂર્વક પગપખાળવાનો લાભ પણ લીધો. મોટીએ ચરણપ્રક્ષાલનનું પવિત્રજળ માથે ચડાવવા ઇચ્છતી હોય તેવો ડોળ કરી થોડું પાણી હાથમાં લઈ મંત્ર બોલી જમીન પર જોરથી છાંટ્યું. મંત્રના પ્રભાવથી પાણી સમુદ્રની ભરતીની જેમ વધવા લાગ્યું. ધનદેવ ગભરાયો એણે શ્રીમતીની સામે જોયું. શ્રીમતીએ ‘જરાય ડરવાની જરૂર નથી.’ એમ કહી આશ્વાસન આપ્યું. પાણી તો વધતું જ ગયું, વધતુ જ ગયું. ધીમે-ધીમે પાણી તો પગની ઘુંટી 47 જેટલું થયું. પછી ઘુંટણ ડુબ્યા, ત્યાર પછી સાથળો ડુબી, નાભી જેટલું પાણી ઉપર આવી ગયું. અને થોડીવારમાં તો પાણી છેક નાસિકા સુધી આવી ગયું. ધનદેવે અતિ ખેદપૂર્વક શ્રીમતીને કહ્યું. ‘પ્રિયે! હવે શું થશે? પાણી તો વધતું જ જાય છે.’ ‘સ્વામી! તમે ડરો નહીં, જુઓ હવે મારો ચમત્કાર.’ એમ કહી શ્રીમતી એક ઘુંટડે એ બધું જ પાણી પી ગઈ એણે પાણી એવી રીતે પીધું કે આખા ઓરડામાં પાણીનું એક બુંદ પણ ન મળે. શ્રીમતીનું આવું અદ્ભુત સામર્થ્ય જોઈ ધનદેવની બન્ને પત્નીઓ તેના પગમાં પી. ખરેખર! તમારી શક્તિ અદ્ભુત છે. તમે વિદ્યાના ભંડાર છો. આજથી તમે અમારી સ્વામિની અને અમે તમારી દાસી.’ શ્રીમતીએ પણ બન્ને સાથે સખીપણું સ્વીકાર્યું, પછી તો રોજ-રોજ ઘરના બધા જ કામ ત્રણે સાથે મળીને કરવા લાગી, શ્રીમતી પણ તે બન્નેની સંગતે સ્વેચ્છાચારિણી બનતી ગઈ. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ કથા ત્રણેને આ રીતે જોઈને ધનદેવ જિનાલયમાં પ્રવેશ કર્યો. અનેક મુનિવરોથી વિચારમાં પડ્યો. પરીવરેલા એ મુનિ અષ્ટપ્રવચનમાતાના “ખરેખર! આંબો અને લીમડો પાલક હતા. પરમાત્માની સ્તુતિ-સ્તવન બાજુ-બાજુમાં હોય અને એકબીજાના કરીને તે મુનિ રંગમંડપમાં આવ્યા. વિનયી મૂળીયાનો સંસર્ગ થાય તો આંબો જ શિષ્ય નિર્દોષ ભૂમિ પર આસન પાથર્યું. લીમડો બની જાય.” મદન અને ધનદેવ બને મુનિને જો આ બન્નેની જેમ આ ત્રીજી પણ વંદન કરી સન્મુખ બેઠા. જ્ઞાની મુનિને વર્તશે તો મારું શું થશે? મારે તો રાક્ષસણી બન્નેની મનોવેદના પારખતા વાર ન જેવી આ ત્રણેને છોડીને આત્માનું હિત લાગી. એમણે તરત જ જિનવાણીનો સાધી લેવું જ શ્રેયસ્કર છે.” મધુર પ્રવાહ વહેતો કર્યો. આવો વિચાર કરી ધનદેવ નગર “પુન્યવાનો! જીવન તો પાણીના બહાર નીકળ્યો અને આદિનાથ દાદાના પુર જેવું છે. સ્વજનોનો સમાગમ ક્ષણિક દરબારે આવી પહોંચ્યો. છે. જીવ જેવી વહાલી લાગતી લક્ષ્મી શરદઋતુના વાદળ જેવી ચંચળ છે. આ આ આખી વાત ધનદેવ મદનને કહી બધું જ જાણીને પણ જે ધર્મ કરતા ખચકાય રહ્યો હતો, તેણે ઉમેર્યું. છે. તે ખરેખર દયાપાત્ર છે. “મદન! એ જ હું ધનદેવ!”.. પરીવારની તો વાત જ શું કરવી? સૌ તું તો ભાગ્યશાળી છે કે પશુપણ સ્વાર્થના જ સગા છે. સૌથી વધુ પ્રેમાળ તો તને નથી મળ્યું. હું તો એ અવસ્થાના લાગતી પત્ની તો ફૂડ-કપટનું ઘર છે. દુઃખો પણ ભોગવી આવ્યો છું.” જે એનામાં મોહાય એમાં જ રચ્યો “ધનદેવ! આ સંસાર જ દુઃખોથી પચ્યો રહે એને માટે સ્વર્ગના દ્વાર બંધ ભરેલો છે. દુઃખોનું મૂળ છે. આપણે થઈ જાય છે, ખુલ્લા રહે છે એક માત્ર મૂળનો જ નાશ કરી દઈએ તો?” નરકના દ્વાર. આ બન્નેનો વાર્તાલાપ ચાલતો હતો. માટે જ બુદ્ધિમાન અને વિવેકી પુરુષે ત્યાં જ વિમલબાહુ નામના મુનિરાજે સંસારની ભયંકરતાને સમજી સંસારનો For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ કથા ત્યાગ કરી મુનીવેશ સ્વીકારવો જોઈએ. અનુક્રમે મણિપ્રભ રૂપ, યૌવન અને સર્વ કષાયોનો નિગ્રહ કરી, પાંચે ઈન્દ્રિયોનું અનેક વિદ્યાઓનો ભંડાર બન્યો. એક દમન કરી, ભવસાગર તરી જવો જોઈએ.” વખત સફેદ વાળ જોઈ સમરસેન રાજાએ મુનિની વૈરાગ્ય નીતરતી દેશના આત્મ કલ્યાણ સાધી લેવાનો સમય સાંભળી મન અને ધનદેવ એ મુનિ આવી ગયો છે.' એમ સમજી, પ્રતિબોધ ભગવંતના ચરણમાં પડ્યા. પામી, મણિપ્રભનો રાજ્યાભિષેક કરી પોતે દિક્ષા લઈ લીધી. “મુનિવર! આ ભયાવહ સંસારથી અમે ત્રાસી ગયા છીએ. આપની વાણીના મણિપ્રભે પણ પુન્યપ્રભાવે અનેક અમૃતપાનથી અમારું મોહવિષ ઉતરી ગયું રાજ્યો પોતાના તાબામાં લીધા. વિશાળ છે. કૃપા કરો અને અમને દિક્ષા આપો.” સામ્રાજ્ય ફેલાવી સુખપૂર્વક કાળ પસાર કરવા લાગ્યો. મુનિએ પણ ઉત્તમપાત્ર જાણી બન્નેને મુનિવેશ આપ્યો. બને અત્યંત એક દિવસ મોજશોખ કરવા માટે અહોભાવથી ચારિત્રનું પાલન કરવા રાજા નગરથી દૂર નીકળી ગયો વનરાજી લાગ્યા. સ્વાધ્યાયમાં તો એટલા મગ્ન બની નિહાળતો-નિહાળતો મણિપ્રભ એક ગયાકે દ્વાદશાંગી પણ પોતાના નામની જેમ સરોવર પાસે આવી પહોંચ્યો. તેમાં સુંદર ગોખાઈ ગઈ. તપ એવો તપ્યા કે પન્ના મજાના વિકસિત થયેલા અઢળક લાલ અણગાર યાદ આવી જાય. અંતે અનશન કમળો જોઈ રાજા ખુશ થયો. રાજાએ કરી સૌધર્મ દેવલોકમાં પાંચ પલ્યોપમના સેવક પાસે એક કમળ મંગાવ્યું અને એ આયુષ્યવાળા દેવ થયા. દેવભવમાં પણ કમળ લઈ રાજા આગળ ચાલ્યો. વળતા બન્નેને એકબીજા પર અપાર પ્રેમ હતો. એ જ સરોવર પાસે આવ્યો ત્યારે આખા સરોવરમાં એક પણ કમળ ન દેખાયું. ત્યારે ત્યાંથી ચ્યવને મદનનો જીવ બાજુમાં રહેલા સૈનિકને પૂછ્યું. મહાવિદેહના વિજયપુર નગરમાં સમરસેન “આ એ જ સરોવર છે. જેમાંથી રાજાની વિજયવલી નામની રાણીની કુક્ષિએ અવતર્યો. માતા-પિતાએ તેનું નામ આપણે કમળ લીધું હતું?” ના “મણિપ્રભ” રાખ્યું. જી રાજ! For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ 50 મદન-ધનદેવ ઇશા “તો આ સરોવરની એ શોભા કેમ આચાર્ય ભગવંતની દેશના સાંભળી વિખરાઈ ગઈ?' રાજા મણિપ્રભ વૈરાગી થયા. પુત્રને “રાજના આપે કમળ લીધા પછી રાજગાદી સોંપી આચાર્ય ભગવંત પાસે બધાએ એક-એક કમળ લીધું. પરીણામે દિશા કરી. સરોવર કમળવિહીન બની ગયું. અને એની દિક્ષા લઈને રાજર્ષિ મણિપ્રભે તીવ્ર શોભા નષ્ટ થઈ ગઈ.” તપસ્યા આદરી. ચારિત્રનું નિરતિચાર સેવકનો જવાબ સાંભળી રાજાના પાલન કરવા લાગ્યા. જેને પ્રભાવે તેમને વિચારોએ નવી જ દિશા પકડી. ગગનગામિની વગેરે લબ્ધિઓ પ્રગટી “કમળો છે ત્યાં સુધી જ સરોવરની અને વર્ધમાન પરિણામે અવધિજ્ઞાન પણ શોભા છે. કમળો નીકળી ગયા પછી ઉત્પન્ન થયું. શાસન પ્રભાવના કરતાસરોવર સાવ શોભા હીન'. કરતા પૃથ્વીતલ પર વિચરવા લાગ્યા. “ખરેખર! આ રાજ>દ્ધિ અને માન આ બાજુ પચ્ચીશ યોજન ઊંચા અને સન્માન છે. ત્યાં સુધી જ મનષ્યની શોભા પચાસ યોજન વિસ્તૃત વૈતાઢ્ય પર્વત પર છે. જેવી આ ઋદ્ધિ ચાલી જશે પછી રથનુપુરચક્રવાલ નામની વિદ્યાધરોની નગરી મારી શોભા શું રહેશે? આમે ય લક્ષ્મીને હતી. ત્યાં ધનદેવનો જીવ મહેન્દ્રસિંહનામે જ્ઞાનીઓએ ચંચળ જ કહી છે. અને એક વિદ્યાધર ચક્રવર્તી થયો. એ ગુણોનો ભંડાર દિવસ તો એ જતી જ રહેવાની, પછી મારી હતો. એની ન્યાયપ્રિયતાએ પ્રજાના દિલ શોભાનું શું?” જીત્યા હતા. તેને રતિને પણ હરાવે આ રીતે સંસારની અસારતામાં ડૂબી એવા રૂપવાળી ગુણરત્નોની માલા સમી ગયેલો રાજા થોડો આગળ ચાલ્યો ને રત્નમાલા નામે રાણી હતી. સંસાર સુખો ઉદ્યાનમાં જિનેશ્વરસૂરિ નામના આચાર્ય ભોગવતાં રાણીને રત્નચૂડ અને મણિચૂડ ભગવંતના દર્શન થયા. નામે બે પુત્રો થયા. આચાર્ય ભગવંતે મધુર ધ્વનિએ બન્ને પુત્રો અનેક વિદ્યાઓ સાધી દેશના આપી, સંસારની અસારતાના યૌવનના ઉંબરે આવી ઊભા. પાકટ વયના સાક્ષાત્ દર્શન કરાવ્યા. જણાતા રાજાએ બન્નેના લગ્ન કરાવ્યા. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ ઇશા અનુક્રમે રત્નચૂડને યુવરાજ પદવી આપી. મહારાજાનો આક્રંદ ચરમ સીમાનો આ રીતે રાજા રાણી અને બન્ને પુત્રોનો હતો. રાણીના મૃતદેહે પાસે આવીને સંસાર ખૂબ જ સુખમય બન્યો હતો. રાજાએ જાત-જાતના વિલાપો કર્યા. દુઃખના દર્શન જીવનગૃહમાં ક્યારેય કોઈએ દેવી! તું મારી સાથે બોલા કેમ કર્યા ન્હોતા. નથી બોલતી?” એક દિવસ પૂર્વકર્મના ઉદયે રાણીને દાહજ્વર લાગુ પડી ગયો. અંગેઅંગમાં મને જવાબ પણ નથી આપતી?” બળતરા થવા લાગી. ભોજનમાં, વસ્ત્રમાં, તારા વિના હું કેવી રીતે જીવીશ?' અલંકારોમાં કે શણગારમાં ક્યાંય એને રસ ન રહ્યો. દાક્તરની વેદનાએ એની નિદ્રા ‘તારી આંખો, તારા હોઠ, તારા દાંત, પણ હરી લીધી. તારું મુખ, તારું રૂપ ક્યાં જઈને જોઈશ?” રાજાને રાણી જીવથીયે વધુ વ્હાલી તારા વિના મને ત્રણ ભુવન પણ હતી. રાજાથી રાણીનું દુઃખ જોયું જતું સુના લાગશે...' ન્હોતું. રાજાએ રાજવૈદ્યો તેડાવી અનેક રત્નચૂડ અને મણિચૂડે રડતા હૈયે પ્રકારના ઔષધો કરાવ્યા છતાં તસુભાર માતાને અગ્નિદાહ આપ્યો. થોડા દિવસો પણ રોગ ઘટ્યો નહિં ત્યારે વિદેશથી પણ પછી ધીમે-ધીમે રાજપરીવારમાંથી શોક વૈદ્યશાસ્ત્રમાં કુશળ વૈદો તેડાવ્યા. તેઓએ દૂર થતો ગયો. લોકો રાણીના વિરહને પણ પોતાનું અનુભવજ્ઞાન કામે લગાડ્યું. અનેક પ્રયત્નો કર્યા પણ અંતે નિષ્ફળતા . ભૂલવા લાગ્યા, પણ મહારાજા તો કેમે કરી જ મળી. રોગ અસાધ્ય જાણી બધાએ હાથ રાણીને ભૂલી શકતા ન્હોતા. મંત્રીઓએ ખંખેરી નાખ્યા અંતે એક રાત્રિએ અસહ્ય રાજાને વિનંતી કરી. પિડામાં ને પીડામાં જ પ્રાણત્યાગ કર્યો. “રાજન! આપના જેવા વીર પુરુષને આખા રાજભવનમાં રત્નમાલા આટલો બધો શોક યોગ્ય નથી અને આમ મહારાણીના મૃત્યુથી ઘેરો શોક છવાયો રાજ્ય છોડી યોગીઓની જેમ રહેવું શોભે અત્યંત આક્રંદથી આખુ રાજભવન રડી નહીં. આપના વિના પ્રજા દુઃખી થાય છે. ઉડ્યું. આપ તો પ્રજાવત્સલ છો.” For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ 52 મદન-ધનદેવ શા મંત્રીઓએ આ રીતે રાજાને વાયુમાં પણ અસંખ્ય કાળ સુધી ભમ્યા સમજાવવા અનેક પ્રયત્નો કર્યા પણ રાજા કરે છે. થોડું ઘણું પુન્ય એકઠું થાય ત્યારે હંમેશા શોકમગ્ન જ રહેતા. મંત્રીઓ પણ વિકલેન્દ્રિયમાં પ્રવેશ મળે છે. ત્યાં પણ રાજાની આવી અવસ્થા જોઈ ચિંતાતુર સંખ્યાતો કાળ નાના-મોટા અનેક ભવો રહેવા લાગ્યા. કરી અથડાતો-કુટાતો દુઃખી – દુઃખી થાય આ બાજુ અવધિજ્ઞાનના પ્રભાવે છે. ભાગ્યયોગે પંચેન્દ્રિયપણું પામે તો ખરો રાજર્ષિ મણિપ્રભ ધનદેવના જીવની પણ તિર્યંચ અને નરકના ભાવોમાં ભમીપરિસ્થિતિ જોઈ વિસ્મય પામ્યા. તેને ભમી અનેક જાતની અપાર યાતનાઓ પ્રતિબોધ કરવા ગગનગામિની લબ્ધિથી દિશી સહન કરે છે. કેટલીયે પુન્યરાશિ એકઠી આકાશમાર્ગે રથનુપુરચક્રવાલ નગરની કરી કુલભ કરી દુર્લભ એવો માનવનો જન્મ મેળવે છે. બહાર ઉદ્યાનમાં આવી સમોસર્યા. પણ માનવનો જન્મ મળી જવા આખી નગરીમાં “જ્ઞાની મુનિભગવંત માત્રથી ક્યાં કાર્ય પૂરું થઈ જાય છે? અનાર્ય પધાર્યાની વાત ફેલાઈ ગઈ. મુનિના દેશ, ઘાંચી-મોચી-વાઘરી-માછીમારદર્શનાર્થે નગરજનો દોડી-દોડી ઉદ્યાનમાં જ કસાઈ જેવા હીનકુળોમાં જન્મ લઈ અનેક પહોંચી રહ્યા હતા. રાજા પણ બન્ને પુત્રો, પાપો કરી પાછો દુર્ગતિમાં રવાના થઈ જાય મંત્રીઓ આદિ પરીવાર સાથે મુનિને વંદન * છે. એનો નરભવ એળે જાય છે. કરવા ઉદ્યાનમાં આવ્યા. ક્યારેક અકામનિર્જરા કરી-કરીને મણિપ્રભરાજર્ષિએ પણ ભવનિ કર્મોનો ક્ષય કર્યો હોય તો ઉત્તમ કુળમાં તારિણી દેશનાનો પ્રારંભ કર્યો. જન્મ મળે છે. પણ પૂર્વકૃત કર્મોને કારણે આંધળો-બહેરો-બોબડો-રોગિષ્ઠ કે મૂર્ખ “હે ભવ્ય જીવો! જગતમાં ચાર વસ્તુ થઈ મનુષ્યભવ હારી જાય છે. તેને ધર્મનું અતિ દુર્લભ છે. મનુષ્ય જન્મ, ધર્મનું શ્રવણ દૂર જ રહી જાય છે. શ્રવણ, શ્રદ્ધા અને આચરણ.' કોઈક ભવમાં સંપૂર્ણ ઈન્દ્રિયો મળી જીવ વનસ્પતિમાં અનંત કાળ સુધી જાય અને ધર્મનું શ્રવણ કરવા પણ મળી જન્મ-મરણ કરી ઘોર દુઃખો અનુભવે જાય પરંતુ શ્રદ્ધા જ ન થાય. કુદેવ જ એને છે. ત્યાર બાદ પૃથ્વી-જલ-અગ્નિ અને મહાન લાગે, કુગુરૂ જેવા સદ્ગુરુ એને For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ શા 53 દુનિયામાં દેખાય નહીં, આમ મિથ્યાત્વને ક્યારે વહી જશે? એ ખબર પણ નહીં પડે.” વશ થઈ શુદ્ધ ધર્મ પરની શ્રદ્ધાથી એ માટે હે ભવ્યજીવો! ઉત્તમ બિચારો દૂર જ રહી જાય છે. માનવભવ પામીને આળસ પ્રમાદ છોડી પુન્ય સંયોગે દુર્લભતમ માનવભવ, ધર્મના પાલનમાં ઉદ્યમવંત બનો.” ઉત્તમકુળ, ધર્મનું શ્રવણ અને શ્રદ્ધા બધું મુનિના દર્શને જ રાજાનો શોક દૂર જ મળી જવા છતાં વિષય-કષાયો અને આરંભ-સમારંભમાંથી છૂટવાનું અને ધર્મ થઈ ગયો હતો એમાંય મુનિભગવંતની આચરણનું મન જ ન થાય. “આ સંસાર દેશના સાંભળીને તો રાજાના હૈયામાં હર્ષ સ્વપ્ન સમાન છે. દેખાઈ રહેલ આ બધું ઉભરાયો. ઈન્દ્રજાળ છે. બલદેવ હોય કે વાસુદેવ “હે મુનિભગવંત! આપના દર્શન અને ચક્રવર્તી હોય કે તીર્થકર કોઈ કાયમ રહી પ્રવચન શ્રવણથી મારો શોક તો દૂર થયો શકતું નથી.” આવી સાચી વાતો, સાચુ જ છે પણ આપને જોઈને મને અતિશય તત્વજ્ઞાન જાણવા સમજવા છતાં સંસારમાં આનંદ ઉભરાય છે. મારું હૈયું હસુ-હસુ મોડાઈ રહે છે.” થાય છે. આવી ગાઢ પ્રીતિ ઉત્પન્ન થવાનું કારણ શું હશે? શું આપની સાથે મારો મણિપ્રભરાજર્ષિએ ઉપદેશની ધાર પૂર્વભવનો કોઈ સંબંધ હશે? પ્રભો! કૃપા એવી વહાવી કે સૌ એક રસે સાંભળી રહ્યા હતા. કોઈને સમયનું ભાન પણ રહ્યું કરીને જણાવો.” ન્હોતું, રાજર્ષિએ વાત આગળ ચલાવી. ત્યારે મણિપ્રભ રાજર્ષિએ મદન અને ધનદેવ તરીકેનો પોતાનો અને રાજાનો ભવ “સંસારની અસારતાને સમજવામાં કહી સંભળાવ્યો અને કહ્યું. મૂઢ જીવો થાપ ખાઈ જાય છે. સ્વજનના વિયોગમાં દુઃખી થઈને માનવભવની “રાજ! એ જ મદનનો જીવ હું અને અમૂલ્ય ક્ષણો શોક કરવામાં વેડફી નાખે એજ ધનદેવતું!તને પ્રતિબોધ કરવા માટે જ છે. સ્ત્રી પરના ગાઢ રાગમાં માનવભવની હું અહીં આવ્યો છું. યાદ કર એ સમયે જ્યારે મહત્તાને એ વિસરી જાય છે. એ ભૂલી જાય આપણે બન્ને સ્ત્રીચરિત્રથી ઉદ્વેગ પામી, છે કે આ રૂ૫, આ લાવણ્ય સંધ્યાના રંગ વિરકત થઈ સંયમ ગ્રહણ કર્યું હતું, બન્ને જેવા છે, યૌવનવય નદીના પ્રવાહની જેમ સાથે જ ગુરુકુલવાસમાં રહીને આરાધનાઓ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવડા કરી હતી. અને આજે તું એક સ્ત્રી માટે બને મુનિભગવંતો સમિતિ અને આટલો વિલાપ, આટલો શોક કરે છે?' ગુપ્તિના પાલનમાં રત રહેતા, બાવીશ | મુનિ પાસેથી પૂર્વભવ સાંભળી રાજાને પરિષદોને સમભાવે સહન કરતા, “શુદ્ધ ઈહાપોહ થતા જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ આહાર મળે તો જ વાપરવું એ એમનો થયું, આખો ય પૂર્વભવ નજરે નિહાળ્યો. જીવનમંત્ર બની ચૂક્યો હતો. ઉત્તરોત્તર - “હે પરમ ઉપકારી મુનિરાજ! આપે વિશુદ્ધ અધ્યવસાયોમાં મહાલતા એ કહેલી એક – એક વાત અક્ષરશઃ સાચી મુનિઓ અપૂર્વકરણ ગુણસ્થાનક પર છે. હું મારા પૂર્વભવને મારી આંખે નીહાળી આરૂઢ થયા. ક્ષપકશ્રેણી ચડી મોહનીયનો રહ્યો છું.' ક્ષય કર્યો. ક્ષણમોડી બનીને બાકીના ત્રણે ઘાતકર્મોને છેદ્યા અને કેવલજ્ઞાનના “હવે મને આ સંસાર નિસાર પ્રકાશમાં લોકાલોકના સર્વ રૂપી-અરૂપી લાગે છે. પુત્રને રાજ્ય સોંપીને હું તમારા દ્રવ્યોને એક જ સમયે જોઈ શકવાનું ચરણે તરત જ હાજર થાઉં છું. કૃપા કરી મહાસામર્થ્ય પામ્યા. ભવનિસ્તારિણી દિક્ષા આપી મારો ઉદ્ધાર કરજો પ્રભુ!'.. કેવલજ્ઞાન પામી અનેક ભવ્યજીવો પર ઉપકાર કરતા-કરતા બન્ને દિવ્યાત્માઓ મણિપ્રભ રાજર્ષિની અનુજ્ઞા લઈ રાજા એક દિવસ શેલેશીકરણ કરી સર્વ કર્મ તુરત જ મહેલે આવ્યો રાજ્યાભિષેકની ખપાવી સાદિ અનંત કાળ માટે અક્ષયતૈયારીઓ કરી, પુત્રને રાજપાટ સોંપી પાછો અવ્યાબાધ સુખના સ્વામી બની ગયા. મુનિભગવંતની સન્મુખ આવી ઊભો રહ્યો. જન્મ-મરણનો કાયમી અંત આણી દીધો. ચારિત્રપ્રદાન કરવા માટે વિનંતી કરી, મુનિભગવંતે પણ ઉપકાર કરી દિક્ષા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન, જ્યોતિ સ્વરૂપ બની ગયા. આપી, કઠોર ચારિત્રનું પાલન કરતાંકરતાં, અનેક આગમોના જ્ઞાતા બન્યા. જય હો એ સિદ્ધ ભગવંતોનો..... અનેક અભિગ્રહોથી એમણે આકરા તપને શણગાર્યો, તીવ્રતપના પ્રભાવે તેમને અનેક લબ્ધિઓ પ્રગટી. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ 55 A si @ કિ મદન-ધનદેવ શસ “IT T. ” For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ 56 પદ્ઘવિજયજી કૃત વિહરમાન પ્રભુ રાજતા, વંદુ જીનવર વાસ; પદકજ પ્રણમું પાસના, જેહની ચઢતી જગીસ. ગુણદાયક ગુણમ્યું ભર્યા, પ્રણમું ગુરુના પાય; ભમતાં જે ભવસાયરે, પ્રવહણ સમ પરખાય. જગમાં બંધન દો કહ્યા, રાગ તથા વલી દ્વેષ; તેહમાં પણિ રાગ જ વડું, જેહથી દુઃખ અશેષ. સુખ ઈચ્છક સહુ જીવ છે, સુખ નવિ ઓલખે કોય; જિહા આત્મિક સુખ નીપજે, તે શીવમંદીર હોય. દુર્બુદ્ધિ સુખ ભ્રાંતિથી, રમેં વિષયમાં લીન; ન ગમે સજ્જન પુરુષને, જાસ સુકૃતમતિ પીન. તેહ વિષય સાધન અછે, મુખ્ય થકી વર નારિ; તે તો ક્રૂર કુટીલ કહી, સાપિણી પરે નીરધાર. જૂઠી ક્રોધમુખી ઘણુ, નીરદયી સાહસવંત; કલાહકારી કપટી વલી, પાર લહેં નહી સંત. કટુક વિપાક પરીણામથી, સૂણજ્યો ઈંડાં દૃષ્ટાંત; મદન તથા ધનદેવનો, વિવરી કહુ વૃત્તાંત. ચરીત્ર દેખી નારીતણું, વિરમ્યા જેહ મહંત; તે સુખીયા સંસારમાં, તે થાઈ ગુણવંત. તે પિણ એ દૃષ્ટાંતથી, જાણો સૂગૂણ નિધાન; કીમ આદરી છાંડી વલી, જાણી દૂખ નીદાન. કૌતુક ને વૈરાગ્યની, વાત ઘણી સૂવિનોદ; સાંભળતા સુખ ઉપજે, પૂરણ લહે પ્રમોદ. ૧. પુષ્ટ ૨. કારણ. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મદન-ધનદેવરાસ 57 ઢાલ: ૧, માલી કેરે બાગમાં દોય નાગ પકે રે લો અહો દોય- એ દેશી. જંબુદ્વીપ લખ જોયણો, જગતીયૅ સોહે રે લો અહો જગતી; મેરુપર્વત મધ્ય ભાગમાં, દેખી મન મોહે રે લો અહો દેખી.. ૧૨ તેહથી દક્ષિણ દિશ ભલુ, ક્ષેત્ર ભારત દીદારે લો અહો ક્ષેત્ર; વિચમા નગ વૈતાઢ્ય છે, સ્પાનો વારુ રે લો અહો સ્પાઇ. તેહથી દક્ષિણ ભરતમાં, સોહે સત્રવેસે રે લો અહો સોહે; નામ કુસસ્થલ જાણીશું, બહુ પુણ્ય પ્રવેશે રે લો અહો બહુo. તિહાં કુલપુત્ર સોહામણો, રુપે જીસ્યો કામ રે લો અહો રુપે ; મદન નામે પ્રસીદ્ધ જે, લખમીનો ધામ રે લો અહો લખમી. કીહાઈ થકી બાલ-કાલથી, વિદ્યા બહુ પામ્યો રે લો અહો વિદ્યા; સરસ સોભાગી સુંદર, પૂણ્ય અતિશય જામ્યો રે લો અહો પૂણ્યo. નારી દોય સોહામણી, જાણી રતી-પ્રીતી રે લો અહો જાણીશું; ચંડા પ્રચંડા નામથી, તિમ ગુણથી પ્રતીત રે લો અહો તિમ0. પ્રેમ ઘણો બિહુ ઉપર, તેને પણ બહુ પ્રેમ રે લો અહો તેહને ; પિણ બિહુ સોકિ કલહ કરે, સોકિધર્મ એ નેમ રે લો અહો સોકિ. ૧૮ યત દૂહોઃ સોકિ વેધ અતિ આકરા, જેહવા તીખા તીર; ભાલા ફૂલ તણી પરે, "પરિ-પરિ દાખે પીર. ૧૫ ૧૭ ૧. ઉત્તમ, શ્રેષ્ઠ. ૨. શહેર બહારની જગ્યા. ૩. સાવકી. ૪. નિયમ. ૫. જુદી-જુદી રીતે. ૬. પીડ–દુઃખ, દર્દ. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ 58 પૂર્વ ઢાલઃ મદન વારે પણિ નવી રહે, કોપ ને અભીમાન રે લો અહો કોપ૦; રાખી પ્રચંડા નારિને, પાસે ગામને થાન રે લો અહો પાસે. એક-એક દિનના નીયમથી, રહે મદન તિ વારે રે લો અહો રહે૦; મદન તે નીયમ ચૂકે નહી, ઈમ કરતા કિ વારે રે લો અહો ઈમ૰. કારણ કોઈક પામીને, પરચંડા ગેહ રે લો અહો પરચંડા૦; એક દિન અધીકો તિહા રહ્યો, ધરી તામ સનેહ રે લો અહો ધરી૦. આવ્યો ચંડાને ઘરે, કણ ખાંડતી તેહ રે લો અહો કણ૦; આવતો દીઠો નીજ પતિ, ક્રોધે ભરી દેહ રે લો અહો ક્રોધે. મુસલ નાખ્યુ સનમુખે, મુખિ ઈણી પરે ભાસે રે લો અહો મુખિ૦; ‘રે રે દુષ્ટ! અભાગીયા!, તુઝ નહી ઈંહા વાસરે લો અહો તુઝ. દૂષ્ટ પ્રચંડા તુઝને, ઘણુ પ્રાણ આધાર રે લો અહો ઘણુ૦; જા તેહને ઘરે સુખ થકી, રહેજે ધરી પ્યાર રે લો' અહો રહેજે. તે દેખી બીહતો અતી, નાઠો તેણી વેલા રે લો અહો નાઠો; થોડી ભુમીકા જઈ કરી, પૂઠે જોઈ `હેલા રે લો અહો પૂઠે. સર્પ ભયંકર દેખીઓ, ફણાટોપ વિશાલ રે લો અહો ફણા; સ્થૂલ મુસલ સમ આવતો, જાણીઇં મહાકાલ રે લો અહો જાણીઇં૰. નાઠો સવિશેષે વલી, પરચંડા પાસ રે લો અહો ૫૨૦; દીઠો તિણિě આવતો, નવી માઈં શાસ રે લો અહો નવી. પૂછે ‘કીમ ભયભ્રાંત તું?, આવ્યો તતકાલ રે લો’ અહો આ૦; મદન કહે ‘ચંડા ચરી, પૂંઠે તુ ભાલ રે લો’ અહો પૂંઠે. ૧. તરત જ. ૨. સ્થૂલ-મોટું. ૩. ચરિત્ર. For Personal & Private Use Only પદ્મવિજયજી કૃત ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ રાસ 59 સાંભલી પ્રચંડા કહે, “મત ભય મન આણ રે લો અહો મતo; તુ મુઝ પ્રાણથી વાલહો, હું કરચ્યું ત્રાણ રે લો અહો હું.. ધીરો થા! કાંઈ ભય નથી, એનો સ્યો ભાર રે લો?' અહો એહનો; ઈમ કરી આસ્વાસ્યો તિણે, નારી-ચરિત્ર અપાર રે લો અહો નારી૦. ધન ધન તે મુનીરાજને, દૂરે ઠંડી નારી રે લો અહો દૂરે; પહેલી ઢાલ પમ કહે, સુણતાં જય-જયકાર રે લો અહો સુણતાં . ૩૦ ૩૧ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પદ્ઘતિજજીકૃત દૂહાઃ પરચંડા દીઠો પ્રબલ, ભુજંગમ ભયકાર; આંગણ આગલિં આવીઓ, કીનાશને અનુકાર. ક્રોધે તે દેખી કરી, તનુ ઉદ્વર્તન તામ; કરી મલપિંડની ગોલિકા, નાંખે સનમુખ જામ. નકુલ થયા તે તતખિણે, નાગ કર્યો નવખંડ; ચમક્યો મદન તે ચીત્તમાં, ચંડાથી આ પ્રચંડ. જોતા-જોતા નોલીયા, સર્વ થયા વિસરાલ; નાના રસ “વેદે મને, ચિંતે મદન રસાલ. “અહો! ચંડાના કોપથી, આવ્યો પ્રચંડા પાસ; શરણ થઈ એ મુઝને, રાખ્યો દેઈ આશ્વાસ. પિણ જો દેવયોગે કરી, કોપે પ્રચંડા એક; તો કુણ સરણ હવેં તદા? જાઉં કેહને ગેહ? વાહલો પિણ કોપે નહી, એવડો દૂર્લભ કોય; તો નારી ને કૂભાર્યા, નવી કોપે કીમ હોય? એ રાક્ષસણી દોય જણી, છાંડી જાઉ પરદેશ; આપ કુશલને કારણે, તઈ રાજ્ય ને દેશ.” યત : त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत्। ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् IITI ૧. યમ. ૨. જેવો. ૩. વિસર્જિત. ૪. જુદા-જુદા. ૫. અનુભવે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ વસ 61 ઢાલ : ૨, દેશી - કંકણાકી, પુણ્ય પ્રગટ થયો - એ દેશી. ઈમ ચિંતવીને નીકલ્યો રે સૂરિજન, સાથે બહુ ધન લેય પુણ્ય પ્રગટ થયો; મદન ભમે દેશાંતરે રે સૂરિજન, સ્વેચ્છાઈ ગતિનેય પુણ્ય.. કેઈક વાસર વહી ગયા રે સૂરિ૦, પૃથવી જોતા તાસ પુણ્ય); ભમતો-ભકતો આવીયો રે સૂરિ), નગર નામ સંકાશ પુણ્ય.. જીતે નિજ લખમી થકી રે સૂરિ૦, સૂરપૂરી લંકાવાસ પુણ્ય); તેહ નયર ઉદ્યાનમાં રે સૂરિ૦, બેઠો અશોક સકાસ પુણ્ય.. ઈણ અવસર એક આવીયો રે સૂરિ, ભાનુદત ઈણ નામ પુણ્યો; શેઠમાંહિ સીરોમણિ રે સૂરિ), બોલે તે હવે આમ પુણ્યo. “મદન! સુખે તું આવીયો રે સૂરિ૦, કુશલ અછે સુખ શાત? પુણ્યો; ચાલો નિજ ઘર જાઈ રે સૂરિ૦, માનો અમચી વાત” પુણ્ય૦. નામ સૂણી ચિત્ત ચમકીયો રે સૂરિ૦, “લ્યું જાણે મુઝ નામ?” પુણ્યો; ચાલ્યો નગરમાં તેચ્છું રે સૂરિ૦, પોહતો તેહને ધામ પુણ્યo. શેઠ કરાવે તેને રે સૂરિ, સ્નાન ભોજન ભલી ભાંતિ પુણ્ય; ગૌરવ આદર બહુ કરીને સૂરિ૦, ભાખે ઈમ એકાંતિ પુણ્ય.. કુમરી નિજ આગલ કરી રે સૂરિ૦, કહે “પરણો મહાભાગ’ પુણ્ય; મદન દેખી તે નારિને સૂરિ, ભાલ અરધ ચંદ્રભાગ પુણ્યo. ચતુરા ચંપક વાનચ્યુંરે સૂરિ૦, વદન તે ચંદ્ર સમાન પુણ્ય; પક્વબિંબોષ્ઠી ભામિની રે સૂરિ, નયન કમલદલ જાણ પુણ્ય૦. રૂપે રતિને હરાવતી રે સૂરિ૦, બોલે અમૃત વાણ પુણ્યo; નહી તિલોત્તમાં એવી રે સૂરિ૦, બોલ્યો મદન સુજાણ પુણ્ય.. કિમ જાણો મુઝ નામને રે? સૂરિ, નવી જાણો કુલશીલ પુણ્યો; કિમ ગૌરવ કરો એવડો રે? સૂરિ૦, વલી કન્યા દીયો લીલ’ પુણ્ય. ૧૯ ૧૭ ૧૮ ૧. ગત ખેદ- ખેદ વગર ૨. પાસે. ૩. તે નામે રૂપવાન અપ્સરા. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પદ્માવજયજી કૃત ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ શેઠ કહે “સુણ સાહિબા! રે સૂરિ), માહરે પુત્ર છે ચ્યાર પુણ્યo; તે ઉપર એક ઈચ્છતા રે સૂરિ, પુત્રી હુઈ મનોહાર પુણ્યo. પ્રાણ થકી મુઝ વાલહી રે સૂરિ૦, વિદ્યુતલતા Uણ નામ પુણ્ય); પાઠવી સકલ કલા વલી રે સૂરિ૦, આવી જીવન જામ પુણ્ય.. તે દેખી ડું ચિંતવ્યું રે સૂરિ૦, “વર યોગ્યા થઈ એહ પુણ્ય; દેવી કોઈ વરને હવે રે સૂરિ૦, લોક રીતિ ધરી ને પુણ્ય.. વલીઅ વિયોગ ન સહી શકું રે સૂરિ૦, એહનો ક્ષણ એક માત” પુણ્યો; ઈમ ચિંતાતુર હું થયો રે સૂરિ૦, નવી નિદ્રા આયાત પુણ્ય.. ભૂખ-તરસ સવી ઉપશમી રે સૂરિ, છાંડ્યો સકલ વ્યાપાર પુણ્ય; શૂન્ય મને વરતું સદા રે સૂરિ૦, સૂતો રાતિ મઝાર પુણ્યo. મધ્યરાતિ કુલદેવતા રે સૂરિ, આવીને ભાખે એમ પુણ્ય; “વચ્છ! કાંય ચિંતા કરે રે સૂરિ, કહું તે સાંભલ નેમ પુણ્ય.. વિટાણે નગર ઉદ્યાનમાં રે સૂરિ, અશોક વૃક્ષને મૂલ પુણ્ય; પુરુષરતન કુલ ઉપનો રે સૂરિ), તરૂણ કલા અનુકૂલ પુણ્ય. દિવસ પ્રહર એકને સમે રે સૂરિ૦, મદન નામ ગુણવંત પુણ્ય; દેખી કન્યા દેજે તેમને રે” સૂરિ, તવ મેં ભાડું તંત પુણ્ય. “ચિંતા સમુદ્રમાં બુડતા રે સૂરિ૦, મુઝને ઉદ્ધર્યો માત!” પુણ્ય; અદશ થઈ કુલદેવતા રે સૂરિ૦, અનુક્રમે થયો પરભાત પુણ્ય.. કૃત્ય કરી વિહાણાંતણાં રે સૂરિ૦, આવ્યો હું ઈણ ઠામ પુણ્ય; દેવીઈ ભાખ્યું તે સવે રે સૂરિ), નયણે દીઠું તમ પુણ્ય. ઢાલ બીજી એહ રાસમાં રે સૂરિ૦, ભાખી અતિથી વિશાલ પુણ્ય; પદ્મવિજય કહે “સાંભલો રે સૂરિ૦, આગલ વાત રસાલ” પુણ્ય૦. ૨ ૫ 0 ૨૮ ૨૯ ૧. માત્ર. ૨. નિશ્ચયે. ૩. સવારે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ મઠન-ધનવાસ દૂહા 09 તે માટે કરું વિનતી, જાણું તુમચુ નામ; માહરુ વચન માની કરી, કરો અમ્હારું કામ.’ તે સાંભલીને ચિંતવે, મદન તે ચિત્ત મુઝાર; ‘વિના પ્રીયા હું એકલો, `વંઠ પર્વે નિરધાર. કાલ ગમાવું કીણિ પરેં?, રહું હવે કીણ ઠાણ?; દેવે દીધી કન્યકા, આપી છે પાણ. ભાગ્યજોગે આવી મીલી, મન વિશ્રામનું ઠામ; પરણીને ધન ભોગવું, એહ શેઠ ને ધામ’. મુઝ ઇમ ચિંતવી અંગી કરે, તેહ શેઠની વાણિ; શુભલગને પરણ્યો સિંહા, મનમાં ઉછરંગ આણિ. ઢાલ : ૩, ચતુર સનેહી મોહવા - એ દેશી. ભાનુદત્ત હવે શેઠીઓ, વસ્ત્ર અને અલંકાર રે; બહુ ધન-કંચન પૂરીઓ, ભવન દીઇ મનોહાર રે. પુણ્યવંત ઇમ જાણીઇ એ આંકણી વિદ્યુતલતાસ્યું તિહાં રહ્યો, સુખ ભોગવે સુરસાલ રે; પુન્યે મનવાંછિત મીલે, દુઃખ થાઇ વિસરાલ રે. સુપુરીષ જિહાં જાઇ તિહાં, નવી જાણે કુલ-શીલ રે; પીં તે પુણ્યઉદયે કરીં, પામે સુખભર લીલ રે. જો ઈચ્છક કલ્યાણના, ઇહભવ-પરભવ પ્રાણી રે; તો પુણ્ય ઉદ્યમ આદરો, કરોઇ ગુણ-મણિ પાણિ રે. ૧. ખરાબ પુરુષ. ૨. હાથ. For Personal & Private Use Only ૧ ૨ ૩ ૪ ૫ ૭ પુણ્ય ૮ પુણ્ય૦ ૯ પુણ્ય 63 Page #75 -------------------------------------------------------------------------- ________________ પર્શાવજયજી કૃત ૧૦ પુણ્ય ૧૧ ૩૦ ૧૨ પુણ્ય ૧૩ પુણ્ય ૧૪ પુણ્ય સ્વસૂર-દ્રવ્યથી સંપજે, ભોગ ભલા ભરપૂર રે; મદન મગન સુખસાગરે, દુઃખ વાત ગઈ દૂર રે. કેઈક વરસ વહી ગયા, એક દિન પાઉસ આયો રે; પંથીલોક વિરહી છેકે, તે ઘર ભણી સહુ ધાયો રે. કામીની વિરહ અગની થકી, ધૂમલેખા ઘનમાલા રે; વિસ્તરી ગગન તેણે કરી, મેઘ હુઆ માનું કાલા રે. દિશી વધૂને આભર્ણ પરે, જલદ-ભર્તાઇ દીધું રે; ચમકે ચિહું દિશી વિજલી, કનકમયી સુપ્રસિધું રે. પડીંડીમ પાઉસરાયનો, ચ્યારી દિશે વિસ્તરીઓ રે; “હું રાજા છું” અણી પરે, લોક ગજ્જરને ભરીઓ રે. માનિની માન ખંડણ ભણી, ખડગધારા ક્યું પ્રચંડ રે; વરસે નિરંતર તિણે સમેં, જલધારા તે અખંડ રે. પૃથિવી મહિલાને હૃદે, હાર સેર અભિરામ રે; સરિતા પસરી સોહિઈ, દેખી પસરે કામ રે. કુટજ કદંબ ને કેતકી, સલ્લકી અર્જુન ફેલ્યા રે; કુરંચ ચકોર ને મોરના, મદ વાધ્યા તેમ મોલારે. મેઘઘટા મહીષી વલી, પૃથવીને આકાશે રે; પયઝરતી ગાજે ઘણું, શ્યામવરણનું પ્રકાશે રે. ગર્ભ ધરે બગલી તદા, હરીતાંશુક ધરા પહેરે રે; નૃપજાત્રા રજ ઉપશમે, કામિની પતિ પથ હેરે રે. ૧૫ પુણ્ય ૧૬ પુણ્ય ૧૭ પુણ્ય ૧૮ પુણ્ય ૧૯ પુણ્ય ૧.વર્ષાઋતુ, વરસાદ. ૨.જે કોઈ. ૩.આભરણ, આભૂષણ. ૪.મેઘરૂપી પતિએ. પ.નગાર, ઇંદુભિ. ૬. ફૂટ(પર્વત) પર થયેલુ ફૂલ. ૭. હરણની એક જાત. ૮. નીરખે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ 65 ૨૦ પુણ્ય ૨૧ પુણ્ય ૨૨ પુણ્ય મદન બેઠોં તિહાં ગોખડે, જોવે પાઉસ સોહા રે; પાડોસણ નયણે પડી, કરતી દુઃખ વિહોહા રે. કરતી વિલાપ ઈણી પરે, “મુકી મુઝ અનાથ રે; દેશાંતર ગયો તે હજી, નવી આવ્યો મુઝ નાથ રે. ઘન ગર્જારવ વિજલી, દાડૂર મુઝ ડરપાવે રે; ઝૂંપડી તે પાણી ઝરે, થરહર દેહ કંપાવે રે. નીઠવીલ ધન પૂર્વનું, બાલક પણિ ઇમ રોવે રે; આણી મ્યું આપુ હવે, દૈવ ન સામું જોવે રે. દુઃખકુલ-ભુવન હું નીપની', મદન સુણી ઈમ કાને રે; અતિશય કરૂણા ઉપની, ચિત્તમાં ધરી ઈમ સાને રે. ઢાલ ત્રીજી એહ રાસની, ભાખી ગુરુ સુપસાય રે; પદ્ધવિજય કહે “પુણ્યથી, પામે વંછીત ઠાય રે.” ૨૩ પુણ્ય૦ ૨૪ પુણ્ય ૨૫ પુણ્ય ૧. વિક્ષોભ. ૨. દેડકો. ૩. નાઠું=નષ્ટ થઈ ગયું. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ 66 પદ્ઘવિજયજી કૃત દૂહાઃ મદન વિચારે ચિત્તમાં, “અહો એ રાંક અનાથ; પતિવિરહ ઈમ વિલપતી, નહિ કો એહનો સાથ. ચંડા-પ્રચંડા બાપડી, મારો ધરતી વિજોગ; ઈણી પરે દુઃખણી બહૂ હશે, “ભરતા વિણું સ્યો ભોગ?” ઈમ ચિંતવતો તે હવે, નયણે નીર ઝરંત; તે દેખીને નાહને, વિદ્યુતલતા પભણંત. સ્યો ઉગ તુમ ચિત્તમાં?, ભાખો કારણ મૂઝ'; બહુ આગ્રહથી ભાખીયું, જેહ હીયાનું ગૂઝ. પૂરવ ભારયા સાંભરી, તિણે મુઝ દુઃખ બહુ થાય; દેખી પાડોસણી રોવતી, સાંભરી ચિત્તમાં આય.” ઢાલ: ૪, આઘા આમ પધારો પૂજય અમ ઘર વોહરણ વેલા-એ દેશી. વાત સાંભલી કામિની તે ચિત્તમાં, કરતી ઇમ વિચાર; “ઈણી પરેં સુખ ભોગવે મુઝ સાથે, પણ સાંભલી તે નારિ.” ૬ સ્વામી! સુખે પધારો ઘેર, તેની ખબર તે લીજે.” એ આંકણી બાહ્ય વિકાર નવી દાખવે, બોલે ઘણી પરે વાણી; “સ્વામી! એવડુ દુઃખ ઉપજાવો, સ્પે કારણ? હિત આણી. ૭ સ્વામી તિહાં જઈને તસ રતિ ઉપજાવો, મદન કહે તવ એમ; તાહરી આણ હુઈ તો જાઉં, નહિ તો જાઉં કેમ?” ૮ સ્વામી, સાંભલી ચિંતવે ઈર્ષા આણી, જૂઓ દાસીની પરે સેવું; વચન ન લોપું એહનો કબહી, કરું એહના ચિત્ત જેહવું. ૯ સ્વામી ૧. પતિ. ૨. છાની વાત. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ ચસ 67 ૧૦ સ્વામી ૧૧ સ્વામી ૧૨ સ્વામી ૧૩ સ્વામી, ૧૪ સ્વામી તો પણ દુઃખદાયક તે બિન, સંભારે છે આમ; ઓં તો ખમી ન શકઈ ક્ષણ પણી, દુર્ધર પીડે કામ. પાઉસ-રીતુ એ કામ જગાવે, વાત વિસારે પાડું; કાલક્ષેપ કરી છે કોઈ રીતે,” ઈમ ચિંતી કહે આડું. સ્વામી! વાટ વિષમ એ રીતુમાં, મારગ દુર્ગમ કચરે; ગિરિ-નદીઓ અતિ વિષમ છે વાટે, જાવા ચિત્ત કિમ પસરે? શરદકાલે જબ પાઉસ ઉતરે, તવ જાજ્યો તુમ્હ સ્વામી!'; વાત સુણીને માન્યું મદને, સ્ત્રીને વશ્ય હોઈ કામી. ભોગ સુખે હવે કાલ ગમાવે, શરદ-રીતુ જબ આવે; તવ જાવા ઉત્કંઠિત પુછે, “જાઉં, જો તું ફરમાવે.” કાંઈક વિચાર કરીને માન્યું, સંબલ સાથે આપે; કરી સુગંધો કરબો વિધિસ્ય, મદનને હાથે થાપે. કુસસ્થલ ભણીં ચાલ્યો વેગે, લેઈ કરબો તે; જાતા થયા મધ્યાહ્ન સમય તવ, કોઈ ગામે ગયો એહ. તાસ ઉદ્યાને સરોવર તીરે, તમૂલે વિશ્રામ; નાહી, દેવ-ગુરુ સંભારી, ઈચ્છે ભોજન કામ. ચિંતવે જો કોઈ આવે અતીથી, નયણે ઇણ હી જ કાલ; તો તસ ગ્રાસ અરધ આપીને, પુન્ય કરું તતકાલ. પરને શબ્દ કરીને ભુંજે, જગમાં તે ધન્ય પ્રાણી; અતીથી સંવિભાગ કર્યો તેણે લખ્યમી કરતલ આણી.” ૧૫ સ્વામી ૧૬ સ્વામી, ૧૭ સ્વામી, ૧૮ સ્વામી ૧૯ સ્વામી ૧. દહીં-ભાતથી બનતી વાનગી. ૨. ભોજન. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પદ્માવજયજી કૃત ૨૦ સ્વામી, ૨૧ સ્વામી ઈમ ચિંતવતા દીઠો પાસે, દેવકુલથી નિકલતો; જટા-મુકુટને ભસ્મ વિલપિત, ગામ ભણી સલસલતો. તપસી દેખી હરખ્યો હૃદયે, બોલાવ્યો બહુમાને; આપ્યો કરબો આહાર પ્રમાણે, લેઈ વલીયો નિજ થાને.” ભુખ્યો તપસી ખાવા બેઠો, તેહ સરોવર તીરે; ખાવા મદન આરંભે જેતે, લેઈ સમીપ તે નીરે. એવે છીંક થઈ તવ ચિંતે, “કાય વિલંબ તે કીજે; એહવે જોગી બકરો હુઓ, કરબ પ્રભાવ વદીજે. શ્રી ગુરુ ઉત્તમવિજય પ્રભાવે, ભાખી ચોથી ઢાલ; પદ્મવિજય કહે પુણ્ય પ્રભાવે, હવે મંગલ માલ.” ૨૨ સ્વામી, ૨૩ સ્વામી ૨૪ સ્વામી, ૧. થોડો. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ દૂહાઃ બે-બેં કરતો બોકડો, ચાલ્યો નયર સંકાશ; મદન લહ્યો વિસ્મય ઘણું, દેખી તેહ વિલાસ. કિંહ જાઈ છઈ બોકડો?, જોઉં પૂઠે જાય'; ઈમ ચિંતીને ચાલીઓ, કૌતિક મન નવિ માય. મદન બોકડો બિહું જણા, પહોતા નયર મઝાર; પેઠો બકરો ભવનમાં, જિંહા વિદ્યુતલતા નારિ. મદન જોવા છાનો રહ્યો, કોઈ થાનિકને પાસ; જોઉં, બકરો સું કરે?, પેસીને આવાસ.' બકરો આવ્યો જાણીને, વિદ્યુતલતા દીઈ દ્વાર; લઈ લકુટને મારવા, ઉઠી ઉંધી નારિ. બંબ પાડે તે બોડો, તવ બોલે તે નારી; નિર-અપરાધ મુઝને તજી, રે! તુઝ પડો ધિક્કાર. બહુ કાલે પણી પૂર્વની, નારીથી વિરમ્યો નાહિ; ચાલ્યો તિહા ઉત્કંઠથી, સું જોઈ આવ્યો આંહિ?” ઢાલઃ ૫, કરેલણા ઘડધે રે- એ દેશી. નારી કહે “મુશલે કરી, દયા ધરીને આજ; મારુ નહીં ભરતા ભણી, જાણી મોટું અકાજ.” ભવિકજન! સુણજ્યો રે, નારી ચરિત્ર વિચિત્ર, હૃદયમાં મુણજ્યો રે-એ આંકણી. બિહનો ચંડા મુશલથી, ગયો પ્રચંડા પાસ; મુઝ મારતા હવે કહો, ચિત્તમાં કેહની આશ.” ૯ ભવિકજન) For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ 70 કહી કહીને ઇમ મારતી, મીલીયો લોક અપાર; મદન વિચારે ચિત્તમાં, ‘અહો! અહો! ચરિત્ર અપાર. કરંબો જો ખાતો કદા, માહરી પણીં એ રિતિ’; લોક બંબારવ સાંભલી, દેખી એકની નિતિ. ‘રે! રે! મૂઢ પશુ ભણીં, મારે છે તું કીમ?; વણિક-કુલે તું ઉપની, કીમ હિંસ્યા કરે ઇમ?' તવ પાણી મંત્રી કરી, છાંટ્યું તેહને જામ; ભસ્મ-ગુંડિત જટાધરો, ઉરણ જોગી થયો તામ. લોક દેખી પૂછેં ઇસ્યું, ‘ભગવન! શી એ વાત?; તવ તે આંસુ નાખતો, ભાખે નિજ અવદાત. બીહકે તપસી નાસતો, વિસ્મય પામ્યો લોક; વિદ્યુતલતાને ઉપનો, મનમાંહે ઘણો શોક. ‘ધિગ-ધિગ નિરપરાધી એ, તપસી માર્યો આજ; નવિ જાણું ‘કિંહા એ ગયો?, પતિ જાણી એ અકાજ.’’ મીલસ્ય અથવા નહિ મીલે, તે માહરો ભરતાર; મેં જાણ્યું “શિક્ષા દેઇ, ભોગ ભોગવસ્યું સાર.'' મનના મનોરથ મન રહ્યા, જનમાં થયો અપવાદ; પતિ વિરહણી હું થઇ, કિંહા કરું શોર ને *દાદ? પપુંહક ખવાણો નહિ વલી, હાથે દાધો જેમ; એહ ઉખાણો મુઝ થયો, કહો હવે કરીઇં કેમ?’ ૧. બુમરાડ, પોકાર. ૨. લેપાએલ. ૩. બકરો. ૪. અરજ-ફરીયાદ. ૫. પુડલો. ૬. દાઝ્યો. For Personal & Private Use Only પદ્મવિજયજી કૃત ૧૦ ભવિકજન૦ ૧૧ ભવિકજન૦ ૧૨ ભવિકજન૦ ૧૩ ભવિકજન૦ ૧૪ ભવિકજન૦ ૧૫ ભવિકજન૦ ૧૬ ભવિકજન૦ ૧૭ ભવિકજન૦ ૧૮ ભવિકજન૦ ૧૯ ભવિકજન૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ 71 ૨૦ ભવિકજન) ૨૧ ભવિકજન મદન વિચારે દેખીને, “નિજ ચરીત્રે કરી હ; ચંડા-પ્રચંડા બિહું જણી, જિતી કપટની ગેહ. યોગીને પણ ગમ્ય નહીં, નારી ચરિત્રનો અંત; બિગ બિગ વિષયી જીવને, તો પણી તિહાં રાચંત. રાક્ષણી સાપણી વલી, વાઘણી જિતી એણ; જે વિશ્વાસ કરે નરા, તે પશુ નર-રૂપેણ. પુણ્ય ત્રિણથી છુટીઓ, હવે કરું નિજ કાજ; ઈમ ચિંતવતો આવીયો, નામ હસંતીપૂરી પાજ. મદનરાસમાં પાંચમી, ઢાલ ઈણી પરે હોય; પદ્મવિજય પુણ્ય કરી, પુણ્ય કરો સહુ કોય. ૨૨ ભવિકજન, ૨૩ ભવિકજન, ૨૪ ભવિકજન, ૧. હદમાં For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ 72 પદ્ઘવિજયજી કૃત દૂહાઃ می به به ગૌરી ઘરી ઘરી બારણે, ઈશ્વર માનુષ્ય માત; રંભા વન વન દેખીઈ, ધનદની કઈ કહું વાત. ગૌરી ઈશ્વર રંભા ધનદ, સહુને હસતી તે; નામ હસતી તેહનું, સૂરપૂરી અધિક છે એહ. તસ ઉદ્યાનમાં ચૈત્ય છે, જાણે મેરુ ગિરીંદ; કનક થંભ પંચાલિકા, જિહાં શ્રી રીષભ જિણંદ. ઢાલ : ૬, ભી તુમ વંદો રે સુમતિ ને શાંતિ જણંદા-એ દેશી. મદન દેઉલમાં પેઠો હરખે, રીષભ જિPસર દીઠા; જનમ મરણ ટાલે ભવિ જનના, મનમાં લાગે મીઠા રે. જિનવર નીરખી લાલ, હિયડે હરખ ધરીને, જિનગુણ પરખી લાલ, નરભવ સફલ કરી છે. એ આંકણી ભવસાયરમાં ભમતા જનને, આલંબન જિનરાયા; દેવનો દેવ સુરાસુરવંદિત, પૂરવ પુણ્ય પાયા. ૫ જિનવર૦ હાથે નહીં હથીયાર ને માલા, નહિ ઉચ્છંગે વામા; અવિકારી અકષાયી મુદ્રા, નિરભયી ને ગુણધામા. ૬ જિનવર૦ એહ સરૂપ ન જગમાં દીસે, સફલ થયો અવતાર; નયણ કૃતારથ માહરા હૂઆ, ધન હું જગ શીરદાર. ૭ જિનવર૦ ભવસાયરનો પાર હું પામ્યો, દુરલભ જિન પદ પામી; ભવખય કારણ ભવદુઃખ વારણ, હવે થયો શીવગતિ ગામી. ૮ જિનવર૦ ૧. પૂતળી. ૨. ઉલ્લંગમાં, પડખે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ 13 ઈમ બહુમાને જિનવર પ્રણમી, બેઠો તિણ હી જ ઠામ; વણિકપૂત્ર ઈણે અવસરે આવ્યો, ધનદેવ તેહનું નામ. ૯ જિનવર૦ તે પણી પરમાતમ પ્રણમીને, મનમાં ઉલસિત થાવે; મદન ને ધનદેવ રંગમંડપમાં, હરખે બીહુ જણ આવે. ૧૦ જિનવર૦ પૂછે ધનદેવ સ્નેહ ધરીને, સાધર્મિક તસ જાણી; “ભદ્ર! તમે આવ્યા કહો કાંઠાથી?, જિનમુખ જોવા જાણી. ૧૧ જિનવર૦ દુખ હૃદયમાં તુચ્છ બહુ દેખું, તવ ચિંતે તે એમ; કોઈ મહાતમા મુઝને પૂછે, આણી બહૂલો પ્રેમ.” ૧૨ જિનવર૦ બોલ્યો મદન “ભદ્ર! હું આવ્યો, નગર સંકાશથી જાણી; દુઃખ કારણ મુઝ રીદયનું પૂછ્યું, તે સાંભલ ગુણખાણી!. ૧૩ જિનવર૦ વાત લજ્યા જેવી છે તો પણી, તુમવું દરીસણ દેખી; સ્નેહ ઘણો દીઠો તિણે ભાખું, બીજુ સર્વ ઉવેખી.” ૧૪ જિનવર૦ નિજ વૃત્તાંત સરવે તિણે ભાખ્યો, ધનદેવ બોલ્યો તે હારે; કેટલું મુઝ દુઃખ આગલી તાહરુ, તુઝથી અધિક દુઃખ માહરે. ૧૫ જિનવર૦ મારી વાત ઘણી અચરીજની, સુણતા વિસ્મય થાય; ભાર્યા માહરી તુઝથી અધિકી, સુણતા તુઝ દુઃખ જાય.” ૧૬ જિનવર૦ મદન કહે “કહો તુમ્હ ભાર્યાની, વાત તે વિસ્મયકારી'; ધનદેવ કહે તે કહઈ “સુણજ્યો, હર્ષ ઘરી નર-નારી.” ૧૭ જિનવર૦ પદવિજય કહી મદનરાસમાં, રૂડી છઠ્ઠી ઢાલ; હવે કહું જે ધનદેવ કેરી, વાત ઘણું સુરસાલ. ૧૮ જિનવર૦ ૧. સાથે, જોડે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ 74. પદ્ઘવિજયજી કૃત છે જ દૂહાઃ ઈણ નાયરીમાંહે, ધનપતિ નામે શેઠ; નિશ્ચલ શ્રી જિનધર્મમાં, બીજું જાણે વેઠ મુનિજનની સેવા કરે, કરે વલી પરઉપગાર; ગુણરાગી ગીરુઓ ઘણું, શ્રીવતમાં શિરદાર. ૨ લખ્યમી નામ સોહામણું, નામ તિસ્યો પરિણામ; લખ્યમી ઘર આંગણ વસી, સકલ કલાનું ધામ. એહવી નારીસ્યુ શેઠજી, ઉભયલોક અવિરુદ્ધ; સાવંતા સૂત દો થયા, તેહ સદા સુવિશુદ્ધ. સિંહ પહેલો ધનસાર છે, બીજો છે ધનદેવ; યૌવન વય આવ્યા બહું, સ્વામી કાર્તિક મહાદેવ. ઢાલ છે, ટૅબ સાગરની પાલ ઉભી દોય નાગરી મહારા લાલ - એ દેશી. દોય કલા હવે સીખ્યા યોવનવય આવીયા મ્હારા લાલ, રૂ૫ લાવણ્ય વિશિષ્ટ કન્યા પરણાવીયા મ્હારા લાલ; નિત-નિત નિજ વ્યાપાર કરે તે બિહં જણા મમ્હારા લાલ, કાલ ગમાવે ઈણિ પરે સહુઈ ઈક મના હારા લાલ. જીવ લોકને મરણ અંતે આવે સદા હારા લાલ, સમય-સમય વિણસે રસ, રૂપ ને સંપદા મ્હારા લાલ; ધનપતિ શેઠ આયુ નિજ અથીર જાણી કરી મારા લાલ, શત્રુ-મિત્ર સમભાવ હૃદયમાંહી ધરી મહારા લાલ. હે ૧. નિરર્થક શ્રમ. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ રાસ થઇ વિરક્ત સંસારથી સહુ જીવ ખામણા મ્હારા લાલ, મન એકાગ્રે પંચ પરમેષ્ઠી સુમરણા મ્હારા લાલ; પથ સાધ્યો પરલોકનો ધનપતિ વાણીઇં મ્હારા લાલ, મરણ લહ્યો ઇમ ઉત્તમ શ્રાવક જાણીð મ્હારા લાલ. નિજ ભરતાર વિજોગ શોક હવે લખ્યમી પણીં ઘરવાસ બિહામણો ચિત્ત ધરે મ્હારા લાલ; બહુ સંવેગ વિષય વિમુખી તે નિત્ય રહે મ્હારા લાલ, તપથી વિશેષે સોષવી કાય મરણ લહે મ્હારા લાલ. બહુ કરે મ્હારા લાલ, માત-પિતાના મરણથી, શોક કરે ઘણો મ્હારા લાલ, નવિ સુખ પામે કીહી ઠામ ચિત્ત દોયતણો મ્હારા લાલ; તજીયો સકલ વ્યાપાર હવે ઇણે અવસરે મ્હારા લાલ, શ્રી મુનિચંદ મુણિંદ કે આવ્યા પુર પરિસરે મ્હારા લાલ. તિણે ઉપદેશ કર્યો ઇમ ‘ભો! ભો! કિમ કરો મ્હારા લાલ, એવડો શોકસંભાર? ધરો ચિત્તમાં ખરો મ્હારા લાલ; નવિ સંસાર સ્વરૂપ નિરુપણ ચિત્ત કરો મ્હારા લાલ, ચર-થીર સકલ સંસારમાં સર્વને જમ હરો મ્હારા લાલ. ૧. શોક નો સમુદાય=ઘણો શોક. નિત્ય પંથી એ પ્રાણ શરીર એ ચલ અછેં મ્હારા લાલ, જોવન ચપલ, મરણ ધ્રુવ, અનુક્રમે સવી ગઇે મ્હારા લાલ; એક જિનેશ્વર ભાષિત શરણ તે ધર્મ છે મ્હારા લાલ, તેહ આધાર ગતિ સ્થિત અવર અધર્મ છે’ મ્હારા લાલ. For Personal & Private Use Only ૭ ૧૦ ૧૧ ૧૨ 75 Page #87 -------------------------------------------------------------------------- ________________ 76 પદ્ઘવજયજી કૃત તેહ સુણીને શોક મંદ કરી ઘરે ગયા મમ્હારા લાલ, નિજ ઘર કાર્ય વ્યાપારમાં બીહંઈ સજ થયા મહારા લાલ; બેહુની નારી તે ઘરમાં નિત્ય કલહ કરે મ્હારા લાલ, બિહું જણ સમજી ભિન્ન ભિન્ન રાખી ઘરે મ્હારા લાલ. જાતે દિન એક દિન પૂછ્યું વૃદ્ધ ભાઈ! મ્હારા લાલ, કિમ ઉદવેગ સહિત તુઝ મનડું પાઈ છે?' મ્હારા લાલ; તવ લઘુ ભાઈ કહેં “મુઝ નારિનું દુખ ઘણું મ્હારા લાલ, તિણે ઉદવેગ થાય તેનું દુર્બલ પણું હારા લાલ. મોહટો ભાઈ કહે “તું મન મત દુઃખ કરે મારા લાલ, કન્યા બીજી પરણાવું તેહથી સુખ ઘરે” મહારા લાલ; લઘુ ભાઈ કહે “ઈમ જ કરો જિમ સુખ લહું હારા લાલ, એક વાત તુમ્હ આગલી ઝાઝી શી કહું? મ્હારા લાલ. તવ વૃદ્ધ ભાઈઈ કોઈક કુલવંતી કની મહારા લાલ, પરણાવ્યો ધનદેવને બીજી શોભા બની મહારા લાલ; સાતમી ઢાલ રસાલ કહી મહેં ઈણિ પર્વે મહારા લાલ, પઘવિજય કહે “સાભલો કિણિ પરે નિસ્તરે મહારા લાલ. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ રાસ દૂહા અભિનવ પરણી નારીસ્યું, ભોગવે નવલા ભોગ; ભાવી ભાવના યોગથી, સરીખો મીલ્યો સંજોગ. સ્વેચ્છાચારી નારિ તે, પહેલી સરીખી એહ; ચિત્ત સંતોષ ન ઉપનો, ધનદેવનેં તિહાં રેહ. મન ચિંતે ‘નિરભાગ્ય હું, ઘર ઉઠ્યો ગયો રત્ન; તિહાં પિણ ભાવી ભાવથી, લાગિ બહુતિ અગન્ન.’ તાસ પરિક્ષા કારણે, જોવે તાસ ચરીત્ર; એક દીન બેઠો ધ્રુજતો, નારીનેં કહૈં ઇંણ રીતિ. ‘સીતજ્વર મુઝ આવિયોજી, બેસી ન સકું તેણ; વહેલી સજ્યા પાથરો, સયન કરુ હું જેણ.’ પ્રગુણ કરી સજ્યા તિષ્ણે, ધનદેવ સૂતો જાંમ; પાવરણા સીરખ પ્રમુખ, ઓઢાડ્યા તસ તાંમ. ઢાલ : ૮, ઝાંઝરીયાની દેશી. છે તિણ સમેં સૂરજ આથમ્યો જી, રાતિ થયો અંધકાર; આચ્છાદે સવી દોષને જી, ઘુહડ કરે દ્યુતકાર. સોભાગી સયણા! સાંભલો નારિ ચરિત્ર-આંકણી. ઘોર નાદે કપટે કરી જી. ઉંઘે સિંહા ધનદેવ; તવ મોહટી લઘુને કહે જી, ‘સાંભલ રે તું જેવ. તું *પરવાર ઉતાવલી જી, આપણે છે બહુ કામ’; તવ તે કામ ઉતાવલી જી, કરીને પ્રગુણી થઇ તામ. ઘોર નિંદ્રા આવ્યો વહી જી, જાણે છે દોય નારી; ઘરમાંથી તે નિંકલી જી, ઘર ઉદ્યાન સહકાર. ૧. ચાદર. ૨. રજાઇ. ૩. હવે, અત્યારે. ૪. કામ પુરુ કરી નવરી થા. For Personal & Private Use Only ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૮ સોભાગી ૯ સોભાગી ૧૦ સોભાગી 77 Page #89 -------------------------------------------------------------------------- ________________ 78 પદ્ઘવિજયજી કૃત ૧૧ સોભાગી. તે ઉપર દોઈ ચઢી જી, પાછલથી ધનદેવ; તેહને અનુસાર ગયો જી, હલુ હલુંઈ હેવ. તેમ જ આછે વસ્ત્રથી જી, બાંબુ આપ શરીર; બેઠો પૃથવી ઉપરે જી, સાહસ ધરીને ધીર. મંત્ર સંભાર્યો તીણી જી, શક્તિ અચિન્ય છે મંત; ઉડીને આંબી ગયો છે, ચાલ્યો તે ગગનાંત. ૧૨ સોભાગી. ૧૩ સોભાગી. જલજંતુ બીહામણો જી, રયણાયર મધ્યભાગ; રતનદ્વીપ રલીયામણો જી, અવર દ્વીપ વડભાગ. ૧૪ સોભાગી. ૧૫ સોભાગી. ૧૬ સોભાગી. ૧૭ સોભાગી. તસ શિર મુકુટ મણિ સમું જી, નગર રયણપુર તત્થ; રતને મંડિત ઘર ઘણાં જી, સહસગમે છે જF. વિદ્યાધર વાસો જિહા જી, રૂપે જિત્યો અનંગ; વિદ્યધરી રૂપે કરીજી, રતિ હારી એકંગ. તિણે નયરી ઉદ્યાનમાં જી, ઉતરીયો સહકાર; ધનદેવ સિંહાથી નિકલી જી, દૂર ગયો કોઈ ઠાર. ભાર્યાઓ પણી ઉતરી જી, પેઠી નગર મઝાર; ધનદેવ પણ પૂંઠે થયો જી, તાસ ચરણ અનુસાર, કૌતિક નગરીમાં જુઈ જી, નાનાવિધ મનોહાર; નિજ ઇચ્છાઈ વિચરતી જી, પૂઠે તસ ભરતાર. તેહ ચરિત્ર જોતા થકા જી, ચિત્તમાં ચમક્યો એહ; જાણે સ્વર્ગમાં આવીયો જી, સ્વપ્ન પરે લહે તેહ. ઈણી પરી ધનદેવ રાસમાં જી, ભાખી આઠમી ઢાલ; પદ્રવિજય કહે સાંભલો જી, આગલી વાત રસાલ. ૧૮ સોભાગી. ૧૯ સોભાગી. ૨૦ સોભાગી. ૨૧ સોભાગી. ૧. ધીરે રહીને. ૨. સ્થાન. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ ાસ ક્રૂષ્ણ ઇણી અવસર તે નયરમાં, શ્રીપુંજ નામે શેઠ; બીજા વ્યવહારીયા, માનુ સહુ એહથી હેઠ. ચ્યાર પૂત્ર ઉપર સૂતા, શ્રીમતી નામે તાસ; તિલક સમી ત્રિણ લોકમાં, રૂપ-લાવણ્યનો વાસ. એહવી નારી ન પામીઓ, ક્ષીણદેહ તિણે કામ; હલુઇ-હલુઇ અનંગથી, તે દુઃખથી માનું આમ. વિદ્યા-કલા સરવે તિહાં, સ્પર્ધાઇ કર્યો વાસ; સૌભાગ્યથાનિક એ સમું, નવી લાધું કોઇ પાસ. સાર્થવાહ વસુદત્ત તિહાં, તેહના પૂત્રને તેહ; કર્યો વિવાહ હવે પરણવાં, માંચો ઉચ્છવ ગેહ. ઢાલ : ૬, રામ- ખંભાતી સોહલાની દેશી. સારથવાહનો પૂત્ત, વસ્ત્ર અમૂલિક અંગે ધરે જી; રયણ તરુણ અલંકાર, તાસ કિરણ અતિ વિસ્તરે જી. સાબેલા શ્રીકાર, પહેર્યા વાગા જરકસી જી; નાટિક કરે વર પાત્ર, જાણે રંભા- ઉરવસી જી. વાજે વિવિધ વાજીત્ર, શરણાઇ ટહકે ઘણી જી; સાજન મીલીયો સાથ, મંગલ ગાવે જાણણી જી. બોલે બિદ અનેક, લોક જોવા બહુ આવીયો જી; શ્રીફલ ને વલી પાન, વરરાજા કર ભાવીયોજી. ૧ For Personal & Private Use Only ૨ ૩ ૪ ૫ ૭ 2 ૧. ત્રણ. ૨. વરઘોડામાં વરની આગળ ઘોડા પર બેસાડેલા વિભૂષિત બાળક. ૩. વસ્ત્ર. ૪. જાનમાં આવેલી સ્ત્રીઓ. ૯ 79 Page #91 -------------------------------------------------------------------------- ________________ 80 પર્શવજયજી કૃત વિંઝે ચામર પાસ, છત્ર ધર્યું શિર ઉપરેજી; નોબતી ગડગડે છંદી, ચોટે ચાલે ઈણી પરે જી. દેખી નારીચરિત્ર, ધનદેવ ચિતે ઇણે સમે જી; વલર્ચે જબ એ નારી, તબ વલણ્યું હું અનુક્રમે છે.” જોતો ઓચ્છવ તેહ, શ્રીપુંજ શેઠ ઘર આંગણો જી; ઉભો તોરણ તેહ, દીસે તે રળિયામણો જી. ઇણ અવસર વરરાય, તુરંગ ચઢ્યો સોહે ઘણું જી; વસુદત્ત સૂત શ્રીપૂંજ શેઠનું સોહાવે આંગણું જી. લોક તણી ભીડાભીડ, જોવા મીલીયો છે ઘણો જી; થંભ તે ડગીયો તામ, તીખી ધાર તોરણ તણો જી. પડીયો ત્રીછો તેહ, ભવિતવ્યતા જોગે કરી જી; લાગો તે ઉત્તમાંગ, વર તતકાલ ગયો મરી જી. વસુદત પરિજન જેહ, તેહ શોકાતૂર બહુ થયો છે; રોવે સવી પરિવાર, શિર કૂટે પીટે હીયો જી. સહુ ગયો તે નિજ ઘેર, હવે શ્રીપુંજ ચિત્ત ચિંતવે જી; સ્સો આવ્યો અંતરાય?, કહો હા! સ્યુ કરીઈ હવે જી? શી ગતિ હોસ્ય ધૂય?', ખેદ કરે ચિત્ત આપણે જી; નિજ પરિવારને સાથ, ચિંતવે અણી પરે ડહાપણે જી. યત: प्रारब्धमन्यथा कार्य, दैवेन विदधेऽन्यथा। को वेत्ति प्राणीनां प्राच्य-कर्मणां विषमां गतिम् ।।१।। ૧. ઉત્સવમાં. ૨. તિરછો, આડો. ૩. દીકરીની. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ પૂર્વ ઢાલઃ “પરણે નહીં જો આજ, લગને તો એ “અભાગણી જી'; ઇમ લોકે પરસિદ્ધ, સકલંકી કન્યા ભણીજી. નહી પરણે નર કોય, સહુને જીવિત વાલસું જી; પરણાવું કોઈ આજ, કન્યા ભાગ્ય શાસ્ત્ર કહ્યું છે.' "સયણ કહે “કાંઈ ખેદ, તુમ્હને કરવો નવી ઘટે જી; વિણ ભાવી નવી હોય, ભાવ-ભાવ તે નવી મીટે જી. બીજાને ઘો એહ,” સાંભલી, ચિત્તમાં હરખીયો જી; નિજ નરને કહે “આણ, લાવો કોઇ નર પરખીયો જી.” તે નર તતખીણ તોમ, વર જોવાને નિકલ્યા છે; રાજમારગ સવી ઠાંમ, જોતા કોઈ નવી મલ્યા જી. ઈણે અવસરે ધનદેવ, નયણે પડીયો તેહને જી; દિવ્ય-રૂપધર જેહ, આવ્યો તે ભર જીવને જી. લાવ્યા શેઠને પાસ, નિજ પૂત્રી સમ નિરખીયો જી; પ્રાથના કરે તાસ, શેઠીયો હીયડે હરખીયો જી. મદનરાસમાં ઢાલ, ભાખી નવમી સોહામણી જી; પદ્મવિજય કહે પ્રેમ, સાંભલજ્યો આગલે ગુણી જી. ૧. સ્વજન ૨. પરિક્ષા કરીને. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ 82 દૂહા પ્રારથના સુણી સેઠની, ચિંતે ચિત્ત મઝારઃ ‘એ રૂપવંતી દેખીઇ, જેહવી પૂરવ નાર. ખેમ-કુશલ નિજ વાંછતે, પૂરવ છંડૂ નાર; પણિ નારી વિણ માહરો, અફલ થયો સંસાર. અતીથી ને વલી `પ્રાણુણાં, ન લહે આદર માન; નારી વિના હાલી સમો, પુરુષ તે વિટલ સમાન. ૪તાત કરે ઇમ પ્રાર્થના, આદર કરી અપાર; એહવી કિમ છંડુ હવે?, નારી રતિ અનુહાર.’ ઇમ કરી હાકારો ભણ્યો, હવરાવ્યો ધનદેવ; કરીય વિલેપન ચંદને, વસ્ત્ર પહેર્યા તતખેવ. આભૂષણ અંગે ધર્યા, પહેરીને ફૂલ માલ; શ્રીમતી કન્યા પરણીઓ, હરખે થઈ ઉજમાલ. શેઠકન્યા-ધનદેવને, આણંદ વરત્યો ઇમ; દેખી જમાઇ રૂઅડો, શેઠ ધરે બહુ પ્રેમ. સાંભલી કૌતીક અવનવું સૂણો વીવાહ જોવા કાજ લાલ સુણો૦; મોહટી ન્હાની ને કહેં સુણો, ‘રાતિ ઘણી છે આજ લાલ સુણો. પદ્મવિજયજી કૃત જોઈઈં ઓચ્છવ પહેજસ્કં’ સુણો, લઘુŪ પડિવન્યું તેહ લાલ સુણો૰.; જોવે બીહું જણી રંગસ્ય સુણો, લઘુ બોલી સુણો એહ લાલ સુણો. ઢાલ : ૧૦, વાડી ફૂલી અતિ ભલી મન ભમરા રે - એ દેશી. ધનદેવ ચિંતાતુર થઇ સુણો સયણા રે, બેઠો દેખે બાહરી લાલ સુણો વયણા રે; દોય ભાર્યા ધનદેવની સુણો સયણારે, ફીરી-ફીરી નયર મૂઝાર લાલ સુણો વયણારે. ૮ ૧. પ્રાધુર્ણક, મહેમાન. ૨. જડ, ગામડીયો. ૩. વિટ, ભ્રષ્ટ. ૪. પૂજ્ય, વડીલ. ૫. આનંદથી. ૬. સ્વીકાર્યું For Personal & Private Use Only ૧ ૩ ૪ ૯ ૧૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ ૧૫ દેવ-દેવી સમ મનહરું સુણો, વરવહુ અતીર્ષે ઉદાર’ લાલ, સુણો ; “આર્યપૂત્ર સમ દેખીઈ સુણો), મોહટી કહે તવ નાર લાલ સુણો. ૧૧ ભોલી! તું કાંઈ નવી લહે સુણો, સરીખા નર બહુ હોય લાલ સુણો ; “આર્ય પૂત્રને સારિખો સુણો, દીસે બીજો કોય લાલ સુણો.. શીતજ્વર કરી પીડીઓ સુણો, તે તો સૂતો ગેહ લાલ સુણો; નીદ્રામાંહી આવીઓ સુણો, નહિ વિદ્યાબલી એહ લાલ સુણો. ૧૩ કિંઠાથી આવ્યો હોઈ ઈટા?” સુણો, ખિણ એક રહી તિણ ઠાય લાલ સુણો; કોતીક દેખી બેડુ જણી સુણો, સહકાર સામી જાય લાલ સુણો. ૧૪ ઉંચે ગોખે બેઠો હવે સુણો, નવપરણિત સ્ત્રીપૂર લાલ સુણો; ધનદેવ શંકા ધારતો સુણો, ગમન નારીનું ગુપ્ત લાલ સુણો.. શ્રીમતી વસ્ત્રને છેડે સુણો, શ્લોક તે લીખીયો એક લાલ સુણો ; કુંકુમ રસની સેહનાણી સુણો, કરી નિપૂણાઈ છેક લાલ સુણો. ૧૬ યતઃ क्व हसन्ती? क्व वा रत्नपूरं? चूतोऽभ्रगः क्व च? सूनुर्धनपतेर्भाग्याद्, धनदेवोऽभ्यगात् श्रियम् ।।१।। પૂર્વઢાલઃ હસતીનગરી કહા? સુણો, કીંહા રતનપૂર કામ? લાલ સુણો; કીંડા આંબો ગગને ચલ્યો? સુણો, કીંહા કહો ધનદેવ નામ? લાલ સુણો. ૧૭ કાંયક કાર્ય ઉદ્દેશીને સુણો, નકલીયો હવે તેમ લાલ સુણો; આંબે ચઢી તે દોય જણી સુણો, મનમાં હર્ષ ધરેહ લાલ સુણો.. ૧૮ આબે પૂર્વ પર રહ્યો સુણો, નારીશું ગણીયો અંત લાલ સુણો ; ચાલ્યો આકાશે આંબલો સુણો, પોંહતો નિજ ઘરિ તંત લાલ સુણો. ૧૯ ૧. શાહી(?). ૨. ચતુરાઈ. ૩. છેક=છેડો (અહિં ઉત્કૃષ્ટતા બતાવવા). For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પદ્ઘવિજયજી કૃત ઉતર્યો નિજ ઉદ્યાનમાં સુણો, ધનદેવ છાનો તામ લાલ સુણો ; ઘરમાં જઈ સૂતો વલી સુણો, શય્યાઇ કરી આરામ લાલ સુણો.. ઓઢી નિદ્રાભર થયો સુણો, આવી હવે દોય નાર લાલ સુણો; ભરનીદ્રાઈ દેખીઓ સુણો, સૂતો નિજ ભરતાર લાલ સુણો. ૨૧ શંકા રહિત સૂતી બિહું સુણો, જાગી ગણેકમાં જામ લાલ સુણો ; થયો પ્રભાત રમણી ગઇ સુણો, સૂરય ઉગ્યો તામ લાલ સુણોત. ૨૨ સવી અંધકાર નસાડીઓ સુણો, ચંડકિરણ દિનનાહ લાલ સુણો ; વલગી ઘર-કારય ભણી સુણો, ધંધો ઘરનો અથાક લાલ સુણો . ૨૩ કિમહીક હવે લઘુ નારીશું સુણો, "સોઢી બાહીર રહ્યો હાથ લાલ સુણો; કંકણ સહિત તે દેખીઓ સુણો, વીવાહવંતો નાથ લાલ સુણો . ૨૪ મોટી દેખાડીઓ સુણો, તવ કહે મોટી વાણી લાલ સુણો ; તે તીહાં કહ્યું તે સવી મલ્યું સુણો, દેખી એહનો પાણિ લાલ સુણો. ૨૫ કિમણીક આવ્યો તીહાં કને સુણો, પરણ્યો કન્યા તામ લાલ સુણો ; જાણ્યો ઈણે આપણો સુણો, સવી વૃત્તાંત તે આમ લાલ સુણો૦. ૨૬ મત બીજે મન માંહેથી સુણો, કરસ્યું તાસ પ્રતિકાર લાલ સુણો ; કરવું તો બીહવું કહ્યું? સુણો, સઘળું થાયૅ સાર’ લાલ સુણો.. દસમી મદનના રાસમાં સુણો, પદ્મવિજય કહી ઢાલ લાલ સુણો ; અચરિભકારી આગલેં સુણો, સાંભલો વાત રસાલ લાલ સુણો . ૨૮ ૧. સૂર્ય. ૨. કાર્ય. ૩. અત્યંત, ઘણો. ૪. ઓઢવાનું વ. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસા દૂહાઃ બીહક મ કર તું બાપડી, કરું એનો ઉપચાર'; સાત ગાંઠી દેઈ મંત્રીને, દોરો કર્યો તૈયાર. ધનદેવને ડાબે પગે, નારીઈ બાંધ્યો તામ; મૂરખ ને નીરદઈપણે, ફૂડ-કપટનું ધામ. મંત્ર તણા પરભાવથી, સૂડો થયો તતખેવ; દેખી નિજ સૂડાપણું, દીનવદન ધનદેવ. નવી છોડ્યું કંકણ કરે, નવી સાંભરીઉં જેણ'; ધનદેવ મનમાં ચિંતવે, “શંક્યા આવી તેણ. રાતિ વૃત્તાંત જાણી કરી, સૂડો કીધો આમ; Uણ ચરિત્રેઈ નારીને, અસંભાવ્ય નહી કામ.' મન ચિંતે “હા! હારીયો, માનવનો અવતાર; પશુપણું હું પામીઓ, ઈમ ધ્યાઈ તિણિ વાર. ઉડવા જાઈ જેતલે, કરથી ચાંપ્યો તાસ; Uણી પરિ બોલે પાપીણી, ક્રોધ તણો આવાસ. ઢાલ : ૧૧, બટાઓની દેશી. આંખે સમઝાવે અન્યને રે, કરે વલી અન્યસુ વાત, અન્ય હૃદયમાં ધારતી કાંઈ, નારી કૂટીલ કુજાત રે; જો હોઈ પોતાનો ભ્રાત રે, વલી જો હોઇ નિજનો તાત રે, તેહને પર્ણિ વંચવા જાત રે, એહવા ગુણ જગત વિખ્યાત રે. સહજ સલુણે સાંભલો મેરે લાલ. આંકણી. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ 86 કોઇની ન હોઇ એ કદા રે, મૂકી નિજ પતિરાય, રાણી રાંક સાથે રમે રંગસ્યું, તસ જાણે જીવિત પ્રાય રે; નદીની પરે નીચી જાય રે, સાપણી પરે કુટીલ સદાય રે, રાખસણી પરે ખાવા ધાય રે, જીહાં મન માન્યું સિંહા જાય રે. ખિણ ઇક રોવઇ ખિણ હસે રે, ખિણ દેખાવઇ રાગ, ખિણમાં વૈરાગિણી હુઇ રહે, ખિણમાં કહે મીઠી વાગ રે; ખિણ કટૂ વચનનો લાગ રે, ખિણ સે તૂસે અથાગ રે, ખિણમાં કરે નિજ ઘર તાગ રે, ખિણ દીઇ નિજ પતિ દાગ રે. નિજ પતિ પરદેસે જતા રે, પર મોહઇ સુખ દેહ, મુખિ કહે ‘તુમ વિણ કિમ રહું રે?, આ સૂનું ઢંઢેર છે ગેહ રે; તુમસ્ય મુજ અતિઅે સનેહ રે, ઘડી વરસ સમી મુઝ એહ રે, હવે થાર્યે કહો કરું તેહ રે, હવે દુઃખના વરસસ્યે મેહ રે’. નારી રંગ પતંગસ્યો, જાતા ન લાગે વાર, જિમ વાદલની છાંહડી રે, જિમ વિજલીનો ચમકાર રે; જિમ રાજમાન અલ્પ વાર રે, જિમ કપટી ધ્યાન વિચાર રે; નહી સાચુ વયણ કીવાર રે, અશુચી અપવિત્ર ભંડાર રે. પંખી પગલું આકાશમાં રે, જલમાં મચ્છ-પદ જોય તિમ નારીના હૃદયનો રે, જન ન લહે મારગ કોય રે; બુદ્ધિ સુરગુરુ જદિ હોય રે, તારાનું ગણિત કરે લોય રે, એહનો પાર ન પામે સોય રે, ખિણ હસતી ખિણમાં રોય રે. ૧. ઉજ્જડ પ્રદેશ. ૨. કોઇવાર, ક્યારેક. ૩. પગલા. ૪. કન્યાનો હાથ. પદ્મવિજયજી કૃત For Personal & Private Use Only ૯ સહજ૦ ૧૦ સહજ૦ ૧૧ સહજ૦ ધીઠ હૃદય નારી હવે રે, બોલે ઇણી પરે વાણી, ‘અમ્હ ચરિત્ર જોવા ભણી રે, તે કીધું ઇમ મંડાણ રે; સૂતો જૂઠો જ્વર આણિ રે, અમ્લ સાથે પર દ્વિપ ઠાણિ રે, આવી પકડ્યો *કની-પાણિ રે, આવી સૂતો ઓઢ્યું વસ્ત્ર તાણિ રે. ૧૪ સહજ ૧૨ સહજ૦ ૧૩ સહજ૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ શાસ તેહનું ફલ હવે દેખજ્યે રે, તે વિણ ન વલે સાન’, ઇમ કહી પાંજરે ઘાલીઓ રે, સૂડાને દેઇ અપમાન રે; બહૂ વચન પ્રહારનું દાન રે, સાંભલે સૂડો નિજ કાન રે, લઘુ મોહટીનું કરે બહુમાન રે, ‘તુમ્હ સમ નહીં અવર કો ઠાન રે.’ ૧૫ સહજ૦ ઘર પરિજન દેખી ઘણું રે, શૂક કરે તે પશ્ચાત્તાપ, ‘ધિગ મુઝ સૂડાનો ભવ લહ્યો રે, મુઝ આવી પહોતું પાપ રે; ન કર્યો પરમેષ્ઠીનો જાપ રે, તીણે પામ્યો ઇમ સંતાપ રે, હવે પરવશ સ્યું કરુ આપ રે?, નવી આડા આવે માય ને બાપ રે. ૧૬ સહજ૦ ઘરકારય કરતી થકી રે, રાંધે જબ તે નાર, તવ ભાજી છમકાવતી રે, તેહના હોય છમકાર રે; લાવી સૂડો તીણી વાર રે, બીહવરાવે શસ્ત્રની ધાર રે, કહે ‘સાંભલ તું નિરધાર રે, કરું એહવો તુઝ પ્રકાર રે. તુઝને મારી ઇણી પરે રે, એક દિન એહ હવાલ, છમકાવીસ્યું તુઝને રે’, ઇમ બોલે તે વિકરાલ રે; સુણી પામે ભય અસરાલ રે, નિત્ય-નિત્ય એહ દુઃખ જંજાલ રે, લહેતો કાઢે કોઈ કાલ રે, જાણે મલીઆ છે નરક પાલ રે. ધન-ધન તે નર રાજીયા રે, જાણી એહવી નાર, દૂરિ રહ્યા મહાભાગ તે રે, જાણો જિમ જંબુકુમાર રે; વલી વયરસ્વામી અણગાર રે, ધરી વ્રતસ્તું અતિ પ્યાર રે, ઇમ ઢાલ થઇ અગ્યાર રે, કહે પદ્મવિજય જયકાર રે. ૧. પૂષ્કળ. ૨. અનુભવતો. For Personal & Private Use Only ૧૭ સહજ૦ ૧૮ સહજ૦ ૧૯ સહજ૦ 87 Page #99 -------------------------------------------------------------------------- ________________ 88 દૂહા હવે જે રત્નપૂરે થયો, તે સુણજ્યો અધિકાર; શેઠે જાણ્યું કિંહા ગયો, શ્રીમતીનો ભરતાર? ૧ ગયો તે પાછો નાવીઓ,’ ખોલાવ્યો બહુ ઠામ; રવીહાણે દીઠો જે લીખ્યો, શ્લોક મનોહર તામ. તથાહિ ‘હસંતીપૂરે ધનપતિ શેઠનો સૂત ધનદેવ; વ્યોમમારગ આવી કરી, પરણી ગયો તતખેવ.’ તેહ સુણી શેઠે હવે, શ્રીમતી રોતી જેહ; પઆસાસના દેઇ ઈમ કહે, ‘ઈહા તેડાવું તેહ.’ ઢાલ : ૧૨, વીંછીયાની દેશી. એક દિન એક સારથપતિ, સાગરદત્ત નામે શેઠ રે; વ્યાપારને અરથે તીહાં જતો, હસંતીપૂરી જિહાં ઠેઠ રે. જૂઓ-જૂઓ કર્મ વિટંબના-એ આંકણી. તેહને શ્રીપુંજે આપીઓ, બહુમુલ્ય રયણ-અંલકાર રે; કહે ‘ધનદેવને તુમ્હે આપજ્યો, કરી આદર અતિ સતકાર રે. કહેજ્યો સંદેશો ઇણી પરે, ‘“તુમ્હે આવો ઇણી ઠામ રે; નીજ નારી સંભાલો મોદસ્યું, તુમ્હ ન ઘટે એહવું કામ રે.’’ હવે સાગરદત્ત પણી ચાલીયો, ઓલંઘ્યો સાગર જીહાજ રે; પોહતો હસંતીનયરીઇં, કરે તીંહા વ્યવસાયના કાજ રે. ધનદેવ-ઘરીં ગયો અન્યદા, નવી દીઠો તીંહા ધનદેવ રે; તવ પૂછે તેહની નારીનઇ, ‘ભાખો મુઝને તતખેવ રે. ૧. કાં. ૨. સવારે. ૩. આકાશમાર્ગે. ૪. તરત. ૫. આશ્વાસન. For Personal & Private Use Only પદ્મવિજયજી કૃત ૨ ૩ ૪ ૬ જૂઓ૦ ૭ જૂઓ ૮ જૂઓ૦ ૯ જૂઓ૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ રાસ 89 ૧૦ જૂઓ. ૧૧ જૂઓ. ૧૨ જૂઓ. ૧૩ જૂઓ. ૧૪ જૂઓ. ધનદેવ કીહા છે દાખવો?”, તવ બોલી તે સુણો નારી રે; દેશાંતર વ્યાપાર ગયો, આવચ્ચે તે દિન દસ-બાર રે.' કહે સારથવાહ નારી પ્રતે, “શ્રીપુંજે દીયો અલંકાર રે; ધનદેવ જમાઈને કારણે, શ્રીમતી તસ ઝૂરે નાર રે. તે કારણ તેડ્યા છે તીંહા,” તવ બોલી તે બીહું નારી રે, એ વાત તો તેણું કહેતા હતા, ઉછુકતા ચિત્ત બહુ ધારી રે. પણિ કાર્ય વસે દેશાંતરે, જાવું પડ્યું તતકાલ રે; જાતા તિણે ઘણી પરે ભાખીયું, ધરી હર્ષને થઈ ઉજમાલ રે. “રત્નપુરથી આવાં જો કોઈ, આપજો તસ એ શ્કરાજ રે; મુઝ નારી નવોઢા રમણને, વલી પ્રેમ ઉપાવણ કાજ રે.” લેજ્યો વલી સૂસરો મોકલે, ઈમ કહી આપ્યુ તલ હાથિ રે; શૂક સહિત તે રૂડુ પાંજર, લીધી અલંકૃતિની તે આથિ રે. હવે સાગરદત્ત તે નયરમાં, કરી ક્રય-વિક્રય વ્યવહાર રે; ચઢીઓ ઘરિ જાવા પ્રવાહણે, ક્રમે સાગર પામ્યો પાર રે. ઉતરી હવે નયરમાં સંચર્યો, પોહતો તે શ્રીપુંજ-ગેહ રે; કહ્યો સર્વ વૃત્તાંત તે શેઠને, જે નારીઈ ભાખ્યો તેહરે. આ શુક-પંજર તિણે આપીઓ, નારીને રમવા હેત રે; તે લેઈને અતિમોદણ્યું, નીજ પૂત્રીને દીઈ સંકેત રે. ભરતાર-પ્રસાદ એ માનતી, સૂકસ્યુ રમતી સુરસાલ રે; પુણ્યઉદય થાસ્ય હવે, એ કહી પઘવિજયે બારમી ઢાલ રે. ૧૫ જૂઓ. ૧૬ જૂઓ. ૧૭ જૂઓ ૧૮ જૂઓ. ૧૯ જૂઓ. ૧. પૂંજી. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ 90 ક્રૂષ્ણ રમતા રમતા એકદા, દવરક દીઠો પાય; વિસ્મય પામી ત્રોડીઓ, તવ તીહાં અચરીજ થાય. મૂલરૂપે ધનદેવ તે, દેખી હરખ ન માય; વિસ્મય લહીને પૂછતી, પ્રણમી નિજ પતિ પાય. ‘સ્વામી! એ અદભૂત કીસ્યું?, કહો મુઝને અવદાત’; તે કહે ‘જિમ દેખો તુમે, તિમ જ અછે એ વાત. હિવણા અધીક મ પૂછસ્યો,' સાંભલી એહ વિચાર; હરખે જઇ નીજ તાતને, ભાખ્યો તેહ પ્રકાર. ઢાલ : ૧૩, આવો જમાઈ પ્રાણા જયવંતાજી – એ દેશી. શ્રીપુંજ શેઠ હવે હરખસ્યું જયવંતાજી, જોઈ જમાઇ રૂપ ગુણવંતાજી; અતિ હરખત સહુ કુટુંબ તે જયવંતાજી, સાંભલી તેહ સ્વરૂપ ગુણવંતાજી. અતિ આદર સનમાનથી જયવંતાજી, રહેવાને આવાસ ગુણવંતાજી; આપ્યો સ્વર્ગ વિમાન સ્યો જયવંતાજી, બહુ ધન પૂરિત ગ્રાસ ગુણવંતાજી. પદ્મવિજયજી કૃત તિહાં ધનદેવ સુખે રહે જયવંતાજી, નવ પરણિત લેઇ નાર ગુણવંતાજી; સ્વેચ્છાઇ અતિ સ્નેહથી જયવંતાજી, ભોગવે ભોગ શ્રીકાર ગુણવંતાજી. જાણ્યે પૂણ્ય ઉદય થકી જયવંતાજી, પામ્યો ફીરી અવતાર ગુણવંતાજી; કરે વ્યવસાય ઘણા તિહાં જયવંતાજી, સકલ કલા ભંડાર ગુણવંતાજી. લાભ ઘણો તેહમાં થયો જયવંતાજી, દ્રવ્યપાત્ર હુઓ તામ ગુણવંતાજી; કાલ કેતોહીક નીગમે જયવંતાજી, રહેતા તીણ હી જ ઠામ ગુણવંતાજી. ઇન્દ્રજાલ સુપના સમો જયવંતાજી, એહ અનિત્ય સંસાર ગુણવંતાજી; આઉ ખર્ચે તીણે કારણે જયવંતાજી, શેઠ ગયા જમદ્વાર ગુણવંતાજી. For Personal & Private Use Only ૨ ૫ ८ ૯ ૧૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ 91 ભાઈ ભોજાઈ ઈકમના જયવંતાજી, શ્રીમતી ઉપરે રાગ ગુણવંતાજી; અલ્પ થયો તિહાં અનુક્રમે જયવંતાજી, વીઈ બોલે વાગ ગુણવંતાજી. ૧૧ થત: સ્ત્રી પીહર નર સાસરે, સંજમીઆ સહવાસ; એતા હોય અલખામણાં, જો મંડે થીરવાસ. શ્રીમતી નિજ ભરતારણ્યું જયવંતાજી, જાવાને પરિણામ ગુણવંતાજી; મન ચિંતે ભરતારનો જયવંતાજી, કહેવો રહેવા ઠામ ગુણવંતાજી. કેહવી દોય નારી અછે જયવંતાજી, જોઉં તાસ સ્વરૂપ ગુણવંતાજી; ઉતકંઠિત ચિત્ત તેહપું જયવંતાજી, કહે પતિને કરી ચૂપ ગુણવંતાજી. ૧૩ જનકનું ઘર નિજ સ્વામીજી! જયવંતાજી, નવિ દેખાડો કેમ? ગુણવંતાજી; સાસરે રહેવું નારીને જયવંતાજી, જનક ગૃહે નર નેમ ગુણવંતાજી. ૧૪ જસ-કીરતિ પામે ઘણી જયવંતાજી, અન્યથા હોય અપમાન ગુણવંતાજી; તવ બોલ્યો ધનદેવ તે જયવંતાજી, “અવસરે મેલમ્યું તાન” ગુણવંતાજી. ૧૫ ધીરજવંતી શ્રીમતી જયવંતાજી, મૌન કરી રહી તામ ગુણવંતાજી વલી કાલાંતરે એકદા જયવંતાજી, શ્રીમતી કહે “સુણો સ્વામી ગુણવંતાજી. ૧૮ ત્રિણ જાતિના પુરુષ છે જયવંતાજી, જઘન્ય ઉત્તમ નર જાત ગુણવંતાજી; ત્રીજા મધ્યમ જાણીઈ જયવંતાજી, પ્રથમ સ્વસૂર ગુણે ખ્યાત ગુણવંતાજી ૧૭ નિજ ગુણ ખ્યાત ઉત્તમ કહ્યા જયવંતાજી, મધ્યમ બાપ ગુણેણ ગુણવંતાજી; તીરે તુમ્હને રહેતા ઈહાં જયવંતાજી, સ્વસૂરતણે દ્રવ્યણ ગુણવંતાજી. ૧૮ ઉત્તમતા નવી એહમાં જયવંતાજી, વલી સુણો ત્રિણ પ્રકાર ગુણવંતાજી; બાપ ગુણે ઉત્તમ કહ્યા જયવંતાજી, મધ્યમ માત પ્રકાર ગુણવંતાજી. ૧૯ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ 92 પદ્ઘવિજયજી કૃત નારી-ગુણે જે વિસ્તર્યા જયવંતા, તેહ જઘન્ય કહેવાય ગુણવંતાજી; યદ્યપિ ગુણવંતા તુહે જયવંતાજી, સકલ કલાના ઠાય ગુણવંતાજી. ૨૦ સમર્થ દ્રવ્ય ઉપાર્જવા જયવંતાજી, તો પણિ ઈમ કહેવાય ગુણવંતાજી; “જમાઈ શ્રીપુંજ શેઠનો” જયવંતાજી, કહે જનનો સમવાય ગુણવંતાજી. ૨૧ તણે જો ઉત્તમ પુરુષના જયવંતાજી, મારગની કરો ચાહ ગુણવંતાજી; જનમભૂમિ તો અનુસરો જયવંતાજી, સ્પે કહીઈ ઘણું નાહ! ગુણવંતાજી. ૨૨ એહ મદનના રાસમાં જયવંતાજી, તેરમી ભાખી ઢાલ ગુણવંતાજી પઘવિજય કહે આગલે જયવંતાજી, વાત ઘણું સુરસાલ ગુણવંતાજી. ૨૩ ૧. સમુદાય. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનવાસ દૂહાર ધનદેવ નારી વયણથી, બોલે ઈણી પરે બોલ; સ્વસૂર તણું ઘરિ જે રહે, જાણું તેહ નીટોલ. પણિ છમકા ભાજીતણા, નવી વિસરીયા મુઝ; હૈયામાં ખટકે ઘણું, જીં ભાખું છું તુઝ?. તે સાંભલી શ્રીમતી કહે, “છમકાની કહો વાત'; તવ તે ધૂરથી સવી કહે, છમકાનો અવદાત. ઢાલઃ ૧૪, રુડી ને રઢીયાલી રે, વાહા! તારી વાંસલી રે- એ દેશી. રૂડી ને રઢીયાલી રે સુગુણા શ્રીમતી રે, હસીને બોલી તવ તેણી વાર, એહનો સ્યો ગુણવો ચિત્ત ભાર?. ૪ રૂડી ને મુઝને દેખાવો રે તે તુચ્છ ભાર્યા રે, શકતિ હું જોઉં કેહવી તાસ, મુઝને જોવા અતિ પીપાસ. ૫ સ્ત્રી ને શંકા મુકી રે ચાલો નિજ ઘરે રે, તુહને બાધા નહી લગાર, મુઝ સરીખી પાસે થકા નારી.” ૬ સ્ત્રી ને, તેહ સુણિને ધીરજ ધારતો રે, દ્રવ્ય કરી સહુ ભેલો તામ, સઘલો લઈ પોતાની વામ. ૭ સ્ત્રી ને સયણને પૂછી રે ધનદેવ ચાલીયો રે, સાગર ઉતરી પામ્યો પાર, પોહતો હસંતીનયરી મઝાર. ૮ સ્ત્રી ને બહુ દાન દેતો રે દીન અનાથને રે, ગંધહસ્તિ પરિ પહોતો દ્વારિ, વિસ્મય પામી તવ બીંદુ નારિ. ૯ ડી ને ૧. નિર્લજ્જ. ૨. શરૂઆતથી. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ 94 પદ્મવિજયજી કૃત ‘એ સ્યો અચંભો રે આવ્યો કીંહા થકી રે?, શૂક ટલીઓ કિમ ધરીઇ સંદેહ?, મલપતો આવ્યો એનીજ ગેહ.’ ૧૦ ડી ને ઇમ વીચારી રે બિહું ઉભી થઇ રે, જાણે હીયડે હર્ષ ન માય, કરે મંગલ ઉપચાર બનાય. ગૌરવ કરતી રે વિનય દેખાવતી રે, ચીત્રશાલીમાં લાવી તામ, સિંહાસન માંડ્યું ત્રિંણ ઠામ. ધનદેવ બેઠો રે સાથે શ્રીમતી રે, કુશલ ખેમની પુંછે વાત, ધનદેવ કહે ‘મુઝ છે સુખ-સાત.’ મોહટી ભાખે રે નાન્હીને ‘સુંણો રે, જલથી પખાલો પીઉના પાય,’ લઘુ પણ શીઘ્ર થઈ જલ લાય. ભક્તિથી નાની રે પાય પખાલતી રે, ત્રાંબા કુંડીમાંહે તેહ, તે જલ મોહટી ગ્રહી સસનેહ. મંત્ર મંત્રી રે તીમ આચ્છોટીઓ રે, પૃથવી ઉપર બલથી તામ, મંત્રનો મહીમા અચિત્ત્વ છે આમ. વધવા લાગું રે પાણી વેલખ્યું રે, ભય પામ્યો ધનદેવ અત્યંત, શ્રીમતી સાહમું જોવે તંત. શ્રીમતી ભાખે રે મત બીહજે મને રે, પાણી વધતુ ચાલ્યું જાય, અનુક્રમે ઘુંટી પગ બોલાય. વધતું વધતું રે નાસ્યાઇ અડ્યું રે, ધનદેવ મનમાં અતિ ખેદાય, ‘કિમ થાસ્યું ? જલ વધતું જાય.’ ૧૧ ડી ને For Personal & Private Use Only ૧૨ સ્કી ને ૧૩ ડી ને ૧૪ ડી ને૦ ૧૫ ડી ને ૧૬ ડી ને ઢીંચણે આવ્યું રે સાથલો બુડતી રે, કટી-તટ ને વલી નાભી પ્રમાણ, ઉદર હૃદય ને કંઠને માન. ૧૭ ડી ને ૧૮ ડી ને૦ ૧૯ ડી ને ૨૦ ડી ને Page #106 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ 95 શ્રીમતી ભાખે રે “ભય મન નાણજ્યો રે, કરું એહનો હવે હું પ્રતિકાર, જ્યો-જ્યો માહરો એ ચમત્કાર.” | ૨૧ ડી ને ઘૂંટડે એક રે તે જલ પી ગઈ રે, જીમ નવી ધરતીઈ જલ દેખાય, એક બિંદુ નવી તિણે ઠાય. ૨૨ સ્ત્રી ને બિંદુ તે નારી રે શ્રીમતીને પાએ પડે રે, “શકતિ જીતી તે ઈણ વાર, તું વિદ્યા ગુણનો ભંડાર. ૨૩ સ્ત્રી ને તુઝને આરાધું રે સ્વામીનીને પરે રે, ત્રિયે પ્રીત પરસ્પર જોડી, કામ કરે ઘરના મન કોડી. ૨૪ સ્ત્રી ને શુદ્ર વિદ્યારે ત્રિચ્ચે બરાબરી રે, પ્રીતિ ઘણી નિત વધતી જાય, સરીખે શીલે સહુ સમવાય. | ૨૫ ડી ને દોય સમ ત્રીજી રે સ્વેચ્છાચારણી રે, અવગુણી સંગે અવગુણ થાય, ગુણ સઘલા તસ નાસી જાય. ૨૬ સ્ત્રી ને યત: अंबस्स य निम्बस्सओ, दोण्ह वि समागयाइं मूलाई। संसग्गीए विणट्ठो, अम्बो निम्बत्तणं पत्तो ધનદેવ ચિતે રે મનમાં ઘણી પરે રે, “જો એ બે સમ ત્રીજી થાય, તો હું શરણ કરું કહા જાય?. ૨૭ સડી ને રાખ્યસી સરખી રે ત્રિચ્છેને છાંડીને રે, કરું હવે આત્યમ કેરું હિત, જિમ નવી હોય મુઝ એવી ભીત.” ૨૮ રડી ને ધન ધનદેવે રે જિણે ઈમ ચિંતવ્યું રે, તે કહ્યું ચઉદમી ઢાલ મઝાર, પદ્મવિજય હવે જય-જયકાર. ૨૯ ડી ને II૧II ૧. જો-જો. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ 96 પર્ણાવજયજી કૃત દૂહાર કોઈક કારજ મીસ કરી, ઘર છોડણને હેત; રીષભદેવને દેહરે, આવ્યો ધર્મ સંકેત. તે ધનદેવ હું જાણજ્ય, બેઠો તાહરી પાસ; સૂડાપણું હેં અનુભવ્યું, કેવલ દુઃખ આવાસ. પશુતા આવી ટુંકડી, પણ કોઈ દેવ સંજોગ; પશુપણું નવી પામીયા, તીણે સુખે સુખીયા લોગ. મહેં તો માહરા તનુ થકી, દુઃખ અનુભવીલું જોર; તીખું તુન્ડથી મુઝ આકરા, જાણો કર્મ કઠોર.” મદન સુણી રીયો ઘણું, વિસ્મય લહી કહે એમ; તુમ્હ દુઃખ જાણી કીજીએ, આત્યમ હિત બિહું નેમ. ઢાલ ૧૫, બે બે મુનિવર વહેરણ પાંગર્યાજી - એ દેશી. ઈણી અવસરી સિંહા મુનિવર આવીયા જી, વિમલબહુ જ નામ રે; બહુ મુનિવરને વંદે પરિવર્યા છે, સાધુ ગુંણે અભિરામ રે. ૬ ઈસી પંચ સુમતિ સુમતા સદા જી, ત્રણ્ય ગુપતિના ધાર રે; દશવિધિ સાધુ ધરમ આરાધતા જી, ભાવતા ભાવના બાર રે. ૭ ઈણી જિનવર ચૈત્યમાં જિનવર વાંદીયા જી, સ્તવના કરીને આવીયા દેવ રે; એહ મંડપમાં મુનિવર આવીયા જી, જિંહા મદન-ધનદેવ રે. ૮ ઈણી શિષ્ય કંબલ “પ્રાસુક-થાનકે જી, પાથર્યું આવી બેઠા તામ રે; ભક્તિથી બીડું જણે મુનિવર વદીયા જી, કરીય પંચાંગ પ્રણામ રે. ૯ ધણી. ૧. બહાનું. ૨. જીવરહિત. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ ધર્મલાભ” દીધો મુનિવરે જ્ઞાને કરી છે, જાણી તાસ ચરિત્ર રે; ધર્મદેશના દીઈ પ્રતિબોધવા જી, “સાંભલો પ્રાણી! કર્મ વિચિત્ર રે. ૧૦ ઈસી જીવિત તટિની-પૂર સમુ કહ્યું જી, નટ પેટક સમ એ કુટુંબ પરિવાર રે; શરદના અભ્ર સમી લખ્યમી કહી જી, ધર્મમાં જે મુઝે ગમાર રે. ૧૧ ધણી આપદ કાલે શરણ ન કો હુઈ જી, સ્વારથ તત્પર એ પરિવાર રે; સડન-પડન-વિધ્વંસી એ તનુ જી, લલના ફૂડ-કપટની આગાર રે. ૧૨ ઈણી ઈણી પરે વિદનભર્યા સંસારમાં જી, જીવને સુખ નહીં લવલેશ રે; વિષયનું સુખ અણુ સમ તે માનતો જી, તે લલના “આયર છે સુવિશેષ રે. ૧૩ ઇણી, લલના તો આપદની છે પ્રીય સખી જી, સાપીણી વાઘણી રાખસણીને તોલે રે; સ્વર્ગની ભોંગલ નરકની દીપિકા જી, રાચે કુણ પંડિત જેહ અમોલ રે. ૧૪ ઈણી કાર્ય-અકાર્ય ન ગણે પ્રાણીઓ જી, વિવિધ પ્રકારના કરતો પાપ રે; તેહથી એહ સંસારમાંહી ભમે છે, ખમતો તે ચહુ ગતિના દુઃખ આપ રે. ૧૫ ઈણી તે કારણે તુચ્છે ધર્મ સમાચરો જી, વિષયથી વિરમી મહાનુભાવ! રે; સર્વવિરતિ સ્ત્રી અંગીકરો જી, ધર્મ-કાર્યમાં આણી ભાવ રે. ૧૬ ઇણી. નિગ્રહ કીજે સર્વ કષાયનો જી, ઇંદ્રીય જે છે ચપલ તુરંગ રે; દુર્દમ દમીઇ તપથી તેહને જી, ગુરુકુલ વાસે વસીઈ રંગ રે. ૧૭ ઇણી, ઉપસર્ગને વલી સહીઈ પરિસહા જી, તો ભવસાયર તરીઈ ભવ્ય રે; જનમ-જરા કલ્લોલે ન બુડીઈ જી, નીરમલ હોઈ શુદ્ધાતમદ્રવ્ય રે. ૧૮ ધણી સકલ સંસારિક દુઃખને પામતા જી, અકલ-અબાધિત લહેં નિરવાણ રે; નિરäધી શાશ્વત સુખને અનુભવે જી, વિલસે વર કેવલ દંસણ નાણ રે. ૧૯ ઇણી ૧. ટોળુ૨. આધીન. ૩. આગળીયો. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ 98 પદ્ઘવિજયજી કૃત દેશના સાંભલી મન સંવેગીયા જી, મદન ને ધનદેવ પ્રણમી પાય રે; કહે “ભવ-કુઆથી ઉધરો જી, દીક્ષા કર આલંબને ગુરુરાય! રે. ૨૦ ધણી કરો ઉપગાર સ્વામી! અમ્હારા કને જી, ગુઈ પણી દીક્ષા દીધી તામ રે; ગ્રહણ-આસેવન શીક્ષા બી ગ્રહે જી, દ્વાદશાંગી ઘરે જિમ નીજ નામ રે. ૨૧ ધણી તીવ્ર તપ ચરણ આરાધે બહુ મુનિ જી, બહુ જણ સ્નેહ પરસ્પર ધાર રે; ગુસ્કુલ વાસ વસતા બીંદુ જણા જી, "પ્રાઈ તે સાથે કરતા વિહાર રે. ૨૨ ઈણી અણસણ આરાધી ગયા સોહમે જી, પંચ પલ્યોપમ આય રે; ઢાલ પન્નરમી પઘવિજયે કહી જી, શ્રી ગુરુ ઉત્તમવિજય પસાય રે. ૨૩ ઈણી ૧. પ્રાયે, ઘણુ કરીને. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ રાસ 99 દૂહાઃ દેવભવે પ્રીત જ ઘણી, કરતા કાર્ય અશેષ; તિહાંથી ચવી હવે ઉપના, તે સાંભલો સુવિશેષ. ઢાલ: ૧૬, કરકંડુનો વંદના હું વારી લાલ - એ દેશી. મદન-જીવ હવે ઉપનો હું વારી લાલ, મહાવિદેહમુઝાર રે હું વારી લાલ; નયર વિજયપુર સોહતું હું વારી લાલ, અલકાપુરી અનુહાર રે હું વારી લાલ. ૨ મદન સમરસેન તિહાં રાજીયો હું વારી લાલ, વિજયાવલી તસ નારી રે હું વારી લાલ; મણિપ્રભ નામે તે થયો હું વારી લાલ, સકલ કલા શિરદાર રે હું વારી લાલ. ૩ મદન જોવન પામ્યો એટલે હું વારી લાલ, પરણાવ્યો તસ તામ રે હું વારી લાલ; પલી દેખી પ્રતિબુઝીયો હું વારી લાલ, થાપ્યો સૂત નિજ ઠામ રે હું વારી લાલ. ૪ મદન, મણિપ્રભ રાજ્યને પાલતો હું વારી લાલ, વસ્ય કીધા બહુ રાય રે હું વારી લાલ; સામંત મંત્રીસર ઘણા હું વારી લાલ, પ્રેમે પ્રણમે પાય રે હું વારી લાલ. ૫ મદન કાલ ગયો ઈમ કેતલો હું વારી લાલ, ગજ ચઢીયો એક દિન રે હું વારી લાલ; રયવાડઈ નેકલ્યો હું વારી લાલ, કરી એકાગર મન્નરે હું વારી લાલ. ૬ મદન એક સરોવર મોટીકું હું વારી લાલ, કમલ વિકસ્વર માંહી રે હું વારી લાલ; ગગન તારાગણની પરે હું વારી લાલ, શોભે અતિશય ત્યાંહી રે હું વારી લાલ. ૭ મદન દેખી રમણિકતા ઘણી હું વારી લાલ, જોઈ રહ્યો ચરકાલ રે હું વારી લાલ; પાયક પાસે અણાવિકે હું વારી લાલ, એક કમલ તતકાલ રે હું વારી લાલ. ૮ મદન, રાય ગયો હવે આગલે હું વારી લાલ, વલીઓ તે જ મગ્ન રે હું વારી લાલ; તેહ સરોવર દેખીયો હું વારી લાલ, શોભા ગઈ તે અલગ્ન રે હું વારી લાલ. ૯ મદન ૧. સફેદ વાળ. ૨. પાયદળ, સૈનિક. ૩. મંગાવ્યું. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ 100 પદ્ઘવિજયજી કૃત ૧૪ મન “અહો! અહો! એ કહો થયું?” હું વારી લાલ, પૂછે પરિજન રાય રે હું વારી લાલ; પરિજન કહે “સુણો નરપતિ! હું વારી લાલ, જિમ શોભા કમલાય રે હું વારી લાલ. ૧૦ મદન કમલ એકેકું સહું લીધું હું વારી લાલ, તવ એ નીપનું એમ’ રે હું વારી લાલ; સુણી રાજા મન ચિંતવે હું વારી લાલ, “અહો! એ સરોવર જેમ રે હું વારી લાલ. ૧૧ મદન રાજ રીદ્ધિ વિણ નર તથા હું વારી લાલ, નવિ શોભે કોઈ કાલ રે હું વારી લાલ; રીદ્ધિ અશાશ્વતી જાણીઇ હું વારી લાલ, સુપન ને જિમ ઈન્દ્રજાલ રે હું વારી લાલ. ૧૨ મદન, રમણિક જિમ કિંપાકના હું વારી લાલ, ફલ કઠુઆ પરિણામ રે” હું વારી લાલ; ઇત્યાદિક ચિંતા પરો હું વારી લાલ, ચાલ્યો આગલી જામ રે હું વારી લાલ. ૧૩ મદન તવ દીઠા ઉદ્યાનમાં હું વારી લાલ, સૂરિ જિનેશ્વર નામ રે હું વારી લાલ; ધર્મકથા કહેતા થકા હું વારી લાલ, કીધો તાસ પ્રણામ રે હું વારી લાલ. દેશના સાંભલી હર્ષમ્યું હું વારી લાલ, સૂતને સ્પી રાજ્ય રે હું વારી લાલ; સંયમ લીઈ સૂરિ કને હું વારી લાલ, આપ થયા રીષીરાજ રે હું વારી લાલ. ૧૫ મદન, તીવ્ર તપસ્યા આદરી હું વારી લાલ, પાલે શુદ્ધ આચાર રે હું વારી લાલ; ગગનગામિની ઉપની હું વારી લાલ, લબ્ધિ બીજી પણ સાર રે હું વારી લાલ. ૧૬ મદન અવધનાણ વલી ઉપનું હું વારી લાલ, જાણે જગત સ્વભાવ રે હું વારી લાલ; વિચરે પૃથવી પાવન કરે હું વારી લાલ, લબ્ધિતણે પરભાવ રે હું વારી લાલ. ૧૭ મદન ધનદેવ જીવ હવઈ ઉપનો હું વારી લાલ, તે સૂણો અધિકાર રે હું વારી લાલ; નગ વૈતાઢ્ય સોહે ઘણું હું વારી લાલ, જોયણ પચાસ વિસ્તાર રે હું વારી લાલ. ૧૮ ધનદેવ જોયણ પચ્ચિસ ઉંચો વલી હું વારી લાલ, ગગનચ્છું કરતો વાત રે હું વારી લાલ; નિર્ઝર કણ શિતલ ઘણાં હું વારી લાલ, ફરસી પવન આયાત રે હું વારી લાલ. ૧૯ ધનદેવ, તિણે સુર-કિન્નર-ચક્ષના હું વારી લાલ, સુખીયા મીણ ઉદ્યાનરે હું વારી લાલ; “રયણી ઇ ઓષધી દીપતી હું વારી લાલ, દીપે દીપ સમાન રે હું વારી લાલ. ૨૦ ધનદેવ, ૧. યુગલો. ૨. રાત્રે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવ રાસ 101 તિહાં નયર વરનામથી હું વારી લાલ, રથનેઉરચક્રવાલ રે હું વારી લાલ; રતિ ભવને જિહાં ધૂપના હું વારી લાલ, ધુમ્ર તે મેઘની માલ રે હું વારી લાલ. ૨૧ ધનદેવ) રયણ મણિ પંક્તિતણી હું વારી લાલ, પ્રભા તે ઇન્દ્રચાપ રે હું વારી લાલ; ગગને વિદ્યાધર મણિતણા હું વારી લાલ, કિરણ તે વિજલી વ્યાપ રે હું વારી લાલ. ૨૨ ધનદેવ સોલમી ઢાલ સોહામણી હું વારી લાલ, શ્રી ગુરુ ઉત્તમ શીષરે હું વારી લાલ; પાવિજય કહે “પુણ્યથી હું વારી લાલ, હોવઈ જગમાં જગીસ રે” હું વારી લાલ. ૨૩ ધનદેવ ૧. ઈન્દ્રધનુષ. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ 102 દૂહા - વિદ્યાધર ચક્રી વડો, મહેન્દ્રસિંહ અભિધાન; બહુ વિદ્યાધર પય નમે, તેહ મહેન્દ્ર સમાન. દસો દિશ જસ-કીરતિ ઘણી, કરતો સબલો ન્યાય; બંધુને પણી પરિહરે, જો જાણે અન્યાય. ન્યાયવંતને બંધુ પરે, જાણે તેહ નરીંદ; પર-રામાથી પરમુહો, ગુણ-ગણ કેરો વૃંદ. રાણી રયણમાલા ભણી, પાણી પદ્મ સમાન; ખાણી સોહગ ગુણતણી, વાણી કોકિલ માન. રાયહાણી કંદર્પની, પહિચાણી મુખચંદ; રીસાણી દોષાવલી, જાણી લોયણ અરવિંદ. સુખ ભોગવતા દંપતી, દોઇ પુત્ર થયા તાસ; રતનચૂડ- મણિચૂડ તિમ, કરે કલા અભ્યાસ. સાધી વિદ્યા બિહુ જણે, પામ્યા જોવન વેષ; પરણાવ્યા બિહું પુત્રને, રતનચૂડ સુવિશેષ. યોગ્ય જાણીને ખગપતિ, રતનચૂડને તામ; પદવી દીઇં જુવરાજની, રાજ્યભારના કામ. ઢાલ : ૧૭, જગતગુરુ હીરજી રે – એ દેશી. ઇણી અવસર હવે એકદા રે, અશુભ કરમને જોગ; પૂર્વ નિકાચિત ઉદયથી રે, રાણીને થયો રોગ. દેખો ગતિ કર્મની રે, કર્મે સુખ દુઃખ હોઇ–આંકણી. ૧. પરાંગમુખ. ૨. રાજધાની. For Personal & Private Use Only પદ્મવિજયજી કૃત ૧ ૩ ૪ ૫ ૬ ૭ ८ U Page #114 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ 103 ૧૦ દેખો ૧૧ દેખો. ૧૨ દેખો ૧૩ દેખો. ૧૪ દેખો. રતનમાલા રાણી તણે રે, અંગે જ્વર અશરાલ; ભૂખ ગઈ અન્ન નવી રૂચે રે, લવલે જ્યે મચ્છ જાલ. દાહ ઘણો અંગે થયો રે, બલતી ઝૂરે જોર; ખીણ પણી નિંદ્રા નવી લહે રે, થીર ન રહે ઈક ઠોર. મુખ કમલાણું માલતી રે, ફુલ તે જિમ કમલાય; રાજ્ય-વૈદ્ય બહૂ તેડીયા રે, વિકલપ બહુ કરે રાય. ઓષધ વિવિધ પ્રકારના રે, કરવા તેહ ઉપાય; મંત્રવાદી મંત્રે ઘણા રે, પણી તે ગુણ નવી થાય. રાણીને રોગ વ્યાપીઓ રે, વૈદ્ય જાણી અસાધ્ય; હાથ ખંખેરી ઉઠીયા રે, કોઈ ઉપાય ન લાધ. અનુક્રમે આયુ અથીરથી રે, છાંડ્યા તેણીઈ પ્રાણ; તવ આક્રંદ તે ઉછલ્યો રે, રોવે સહુ તિણ ઠાણ. રાય આંસુ ભર લોયણે રે, કરતો અનેક વિલાપ; ‘હા! દેવી! તું મુઝને રે, કિમ નવી આપે જબાપ?.” પોક મેલ્હી રાજા રે, બોલે રોતો વાણી; કકેલી દલ રાતડા(?) રે, હા! તુઝ ચરણ ને પાણી. નેત્ર તે કમલના દલ સમારે, ચંદવયણી મૃદુ બોલ; "કુંદ સુંદર દંત તાહરા રે, વિદ્યુમ અધર અમોલ. તુઝને કિંહ હવે દેખીસ્યુ રે?, ત્રીભુવન સુનુ આજ; ભાસ્ય તુઝ વિણું મુઝને રે,” ઈમ રોવે મહારાજ. ૧૫ દેખો ૧૬ દેખો. ૧૭ દેખો. ૧૮ દેખો. ૧૯ દેખો. ૧. અત્યંત. ૨. સ્થાન. ૩. હાથ. ૪. મચકુંદ, મોગરાનું ફૂલ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ 104 પદ્ઘવિજયજી કૃત ૨૦ દેખો. ૨૧ દેખો. ૨૨ દેખો દાહ દેઈ હવે તેને રે, દોય પૂત્રસ્યું રાય; રોતો ન રહે કોઈથી રે, ન કરે કાંઈ વ્યવસાય. રાજ-કાજ સવી ઠંડીયો રે, રહે યોગીશ્વર રીતિ; મંત્રી પ્રમુખ મલી રાયને રે, ઈમ સમઝાવે નીતિ. તુચ્છ સરીખા ધીર પુરુષને રે, ન ઘટે કરવો શોક; રાજ્ય સીદાઈ તુમ્હતણું રે, દુઃખીઓ હોઈ લોક. ઉતપતિ-લય યૂત સર્વ છે રે, થીર નહીં જગમાં કાંય;' સમઝાવ્યો સમઝે નહીં રે, અધિક ધરે દુઃખ રાય. રાણી સાંભરે ખીણ ખીણે રે, દુઃખ ઘરે તાસ વિજોગ; સાતા કહીંઈ નવિ લહેરે, કઠીન કરમના ભોગ. શ્રી ગુરુ ઉત્તમવિજયની રે, સાહાયે એ કહી ઢાલ; સત્તરમી હવે પુણ્યથી રે, દુઃખ થાઈ વિસરાલ. ૨૩ દેખો. ૨૪ દેખો ૨૫ દેખો. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેશસ 105 દૂઠાઃ ગગનગામિની લબ્ધિથી, મણિપ્રભ જે અણગાર; ગગનમારગથી આવીયા, તાસ ઉદ્યાન મઝાર. કુમર સહિત વંદન ભણી, જાય વિદ્યાધર રાય; પરમ હરખ ધરતો થકો, પ્રણમે મુનિવર પાય. બેઠો નિજ ઉચિતાસને, મુનિવર દે ઉપદેશ; ભવ્ય જીવ સમઝાવવા, વલી વિશેષ નરેશ. ઢાલ: ૧૮, વાત ન કાઢો હો વતતણી - એ દેશી. “અંગ ચ્યાર કહ્યા દોહીલા, તીંહ માનવ અવતાર રે; દશ દૃષ્ટાંતે દોહીલો, ભમતા ઈણ સંસાર રે. ઈમ જાણી વ્રત આદરો-આંકણી. પૃથીવિ- જલ- તેલ- વાઉમાં, કાઢે અસંખ્યતો કાલ રે; તિમ અનંત વનસ્પતિ, દુઃખ સહેતો અસરાલ રે. કાયસ્થિતિ એવી સુણી, ચમકે ચિત્ત મઝાર રે; કાલ સંખ્યાતો વિગલેંદ્રીમાં, નાના ભવ અવતાર રે. દેવ-તિરી-નારક પણે, ભમવાનો નહીં પાર રે; ઈમ ભમતા નરભવ લહ્યો, પુણ્યતણે અનુસાર રે. તિહા સિદ્ધાંતને સાંભલે, તે દુર્લભ અતિ જાણો રે; ઘાચી મોચી ને વાધરી રે, “આહેડ તણાં ઠાણો રે. માછી કષાઈ ને સઈતણા, છીપા ને સુતાર રે; પ્લેચ્છની જાતિ તે બહુ કહી, સિંહા લીધા અવતાર રે. ૫ ઈમ ૬ ઈમ ૭ ઈમ ૮ ઈમ) ૯ ઈમ0 ૧. શિકારી. ૨. દરજી. ૩. છાપગર, કપડા પર છાય કામ કરનાર. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ 106 પદ્મવિજયજી કૃત ૧૦ ઈમ. ૧૧ ઈમ. ૧૨ ઈમ ૧૩ ઈમ ૧૪ ઈમ નરભવ તે નિષ્ફલ ગયો, સુકુલે કિમહીક આયો રે; આંધો બહેરો ને બોબડો, રોગે અટેલે ગમાયો રે. ઈમ કરતા ઈ-પરવડા, પામ્યો સુંણવાને આયો રે; સરધા અતિશય દોહલી, મીથ્યામતમાં મુંઝાયો રે. દેવ કુદેવને માનતો, કુગુરૂને ગુરુ જાણે રે; કુધર્મ ધર્મ કરી સેવતો, આશ્રવ ધર્મને ઠાણે રે. સરધા પુણ્યથી પામીઓ, દુર્લભ સંયમ સાર રે; વિષય-કષાયમાં રાચીઓ, વલી આરંભ અપાર રે. અણ વાહલા રે આવી મલે, તિમ વાહલાનો વિયોગ રે; તેહનું દુઃખ ધરતો ઘણું, ન લહે તત્વ સંયોગ રે. મોહે આકુલ વ્યાકુલો, કરે વિષાદ અનેકો રે; નવી જાણે ઈન્દ્રજાલ એ, સુપન થકી અતિરેકોરે. તીર્થંકર ચક્રી જિમ્યા, બલદેવ ને વાસુદેવ રે; કાલે કોઈ રહ્યા નહીં, જસ કરતા સુર સેવ રે. શાશ્વત સુખને જે વર્યા, તેહને મરણ ન હોય રે; કુશ અગ્રે જલ બિંદુઓ, ચપલ જીવિત તિમ જોય રે. નેત્ર ક્ટાક્ષ ને સારીખા, પ્રીય સંગમ મન ધાર રે; ગિરિ નદી કલ્લોલ સારીખી, લખમી અથીર અસાર રે. યૌવન ચપલ તે જાણીશું, જેહવો ગજવર કાન રે; સંધ્યારાગ સમો સવે, રૂ૫ લાવણ્ય પ્રધાન રે.” ઢાલ અઢારમી સાંભલી, નૃપ હવે જે પ્રકાશે રે; પાવિજય કહે આગલે, તે કહું મદન ને રાસે રે. ૧૫ ઈમ0 ૧૬ ઈમ0 ૧૭ ઈમ) ૧૮ ઈમ) ૧૯ ઈમ) ૨૦ ઈમ0 ૧. એળે, નિષ્ફળ. ૨. ઇન્દ્રીયોની પૂર્ણતા. ૩. શ્રદ્ધા. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ મદન-૫નાળ રાસ 107 દૂઠાઃ વિદ્યાધરચક્રી કહે, “ભગવંત! સુણો મુઝ વાત; તુમ્હ દેખીને મુઝને, હઈડ હરખ ન માત. શોક ગયો મુઝ વેગલો, હઈડુ હસવા જાય; તુમ્હ મુખ-ચંદ વિલોકવા, અધિક પિપાસા થાય. વાત ન જાઈ તે કહી, સ્યું કારણ તસ હોય; તુમ્હસ્ય પૂરવ ભવ તણો, સ્વામી સંબંધ છે કોય?.” તવ ગુરુ બોલ્યા જ્ઞાનથી, “છે તુઝ મુઝ સંબંધ ઈમ કહી ઘનદેવ-મદનનો, સઘલો કહ્યો પ્રબંધ. “ધનદેવ તે તું ઉપનો, મદન તે મુઝને જાણ; સોહમથી બીહું આવીયા, એ સંબંધ પ્રમાણ. તુઝ પ્રતિબોધન કારણે, હું આવ્યો સુણી રાયા; જે કારણ પૂરવભવે, આપણ મીત્ર સુભાય. સ્ત્રીદુઃખથી ઉદવેગીયા, લીધો સંજમ ભાર; વસીયા ગુરુકુલે એકઠા, એક વિમાન મઝાર. તેહવી નારી કારણે, કીમ મુંઝાણો આજ?'; સાંભલી ઇહાપા થકી, જાતિ-સ્મરણ લહે રાજ. ભગવન! અવિતથ ભાખીઓ, નયણે દીઠું એહ; મુઝ ઉપરી અનુગ્રહ કરી, પાઉધાર્યા સસનેહ.” ઢાલ ૧૯, મેંદી રંગ લાગ્યો - એ દેશી. નરપતિ કહે મુનિરાયને રે, “એ સંસાર અસાર સંયમ રંગ લાગ્યો; ભવસાગરમાં બુડતા રે, ઉતાર્યો મુઝ પાર સંયમ.. ૧૦ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ 108 રાજ્ય ભલાવી પૂત્રને રે, આવું છું તુમ્હે પાય સંયમ0; સંયમ લેશ્યું’ ઈમ કહી રે, નરપતિ નિજ ઘરી જાય સંયમ૦. સામગ્રી અભિષેકની રે, કરી વીઓ નિજ ઠામ સંયમ૦; રતનચૂડ રાજા થયો રે, સામંત પ્રણમે પાય સંયમ૦. શીખામણ દોય પૂત્રને રે, દીધી અનેક પ્રકાર સંયમ0; પરમ ઉચ્છવ–મોચ્છવ કરી રે, જિન મંદીરમાં સાર સંયમ૦. પૂજા વિરચાવી કરી રે, સયણને દેઈ સતકાર સંયમ૦; મણિપ્રભ મુનિ પાસે જઈ રે, કહે ‘આપો વ્રત ભાર’ સંયમ૦. દીક્ષા દીધી મુનિવરે રે, શ્રુતસાયર લહ્યા પાર સંયમ૦; તપ તપતા અતિ આકરા રે, અભિગ્રહ અનેક પ્રકાર સંયમ૦. વિદ્યાધરમુનિ અનુક્રમે રે, લબ્ધિતણા ભંડાર સંયમ૦; બિહુ મુનિ રાજરિષિ હવે રે, કરતા ઉગ્ર વિહાર સંયમ૦. સુમતિ-ગુપતિ ઉપયોગીયા રે, સાધુક્રીયાસુ વિશેષ સંયમ૦; શુદ્ધ આહારનો ખપ કરે રે, પરીસહ સહેતા અશેષ સંયમ૦. અનુક્રમે અપૂર્વકરણથી રે, શુક્લધ્યાન બલ જોય સંયમ૦; ક્ષપકશ્રેણી માંહે ચઢે રે, મોહતણો ક્ષય હોય સંયમ૦. ક્ષીણમોહી કરે ક્ષય હવે રે, ઘાતિ ત્રણ સમકાલ સંયમ0; કેવલજ્ઞાન સૂરજતણો રે, થયો પરકાશ વિશાલ સંયમ૦. લોકાલોક પ્રકાશતા રે, રૂપી-અરૂપી સ્વભાવ રે સંયમ૦; સૂક્ષ્મ-બાદર ને વલી રે, જાણે સ્વભાવ-વિભાવ સંયમ૦. શૈલેશીકરણૅ કરી રે, સકલ કર્મ-મલ જાય સંયમ૦; સાદી અનંત સુખીયા થયા રે, અજ-અજરામર થાય સંયમ૦. For Personal & Private Use Only પદ્મવિજયજી કૃત ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ મદન-ધનદેવરાસ 109 ઓગણીશે ઢાલે કરી રે, સંપૂરણ થયો રાસ સંયમ0; મુનિ(૭) પાંડવ(૫) ગજ(૮) ચંદ્રમા (૧) રે, વરસ તે શ્રાવણ માસ સંયમ. ૨૨ પંચમી ઉજ્વલપક્ષની રે, સૂર્યવાર સુપ્રસિદ્ધ સંયમ0; રાજનગરમાંહી રહ્યા રે, એહ મનોરથ સિદ્ધ સંયમ0. તપગચ્છ ગયણ દિનેસરે, વિજય દેવસૂરિરાય સંયમ0; વિનયવંત તસ પાટવી રે, વિજય સિંહસૂરિ થાય સંયમ0. પંડિતરત્ન શિરોમણિ રે, કીધો કિરીયાઉદ્ધાર સંયમ0; શીષ તાસ સત્યવિજયજી રે, શુભ કિરીયા-આચાર સંયમ.. તાસ કપુરવિજય કવીરે, ખીમાવિજય તસ શીષ સંયમ0; ખીમાગુણે કરી સોહઈ રે, નહિં જસ રાગ-રીષ સંયમ.. પંડીત શિર ચૂડામણિ રે, લક્ષણ લક્ષિત અંગ સંયમ0; શ્રી જિનવિજય સોભાગીયા રે, તેમના શિષ સુચંગ સંયમ.. તસ આસન સોહાગરે, જાણે જૈન સિદ્ધાંત સંયમ0; શ્રી ગુરુ ઉત્તમવિજયજી રે, વૈરાગી એકાંત સંયમ.. તસ પદ પદ્ધ ભ્રમર સમો રે, પાવિજય વર નામ સંયમ0; ગુરૂકીરપાથી કીધલો રે, એહ રાસ અભિરામ સંયમ.. પંચમ સુમતિ જિPસરે, તેહના ચરિત્ર મઝાર સંયમ0; વલી શ્રી જયાનંદચરિત્રમા રે, ભાખ્યો એક અધિકાર સંયમ.. શ્રી સીમંધર સ્વામી તથા રે, તિમ વલી ભાભા પાસ સંયમ0; સાનિધે સંપૂરણ થયો રે, મદનને ધનદેવનો રાસ સંયમ0. જે ભણસે ગુણસ્ય વલી રે, વાંચસે પુણ્ય વિશાલ સંયમ0; તે સુખ સઘલા અનુભવી રે, લહસ્ય મંગલ માલ સંયમ.. ૧. શોભાવનાર. ૨. કૃપાથી. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ 110 For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ 111 VA 12 सिरिसोमप्पहायरियविरइआ मयण - धणदेव कहा For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ 112 सिरिसोमप्पहायरियविरहा अत्थि गयणग्ग-लग्ग-सिंग-सिंगार-गारविओ निरंतर-झरंत-निज्झरणपसरंत-सीयरासार-सीय-सुरहि-पवण-पीणिज्जमाण-सुरयक्खिन्न-किन्नरमिहुणसणाह-काणणोवेओ वेयड्डो नाम पव्वओ। दिवसम्मि पज्जलंतीहिं सूरिओवलसिलाहिं किर जत्थ। रत्तिं महोसहीहिं दीसइ दीवूसवो निचं ॥१॥ तम्मिपइ-भवण-मज्झ-डज्झन्त-कालागरु-धूव-धूमधयारेणाकाले वि कालब्भविन्भममुब्भावयंतं, नाणा-रयण-विणिम्मिय-पासाय-पंतिप्पहा-पूरेण सक्कचावचक्कवाल-संकुलं नहयलमुवदंसयंतं, गयण-मग्ग-वग्गंत-विज्ञाहर-रमणिमाणिक्काभरण-संभारेण विजु-पुंज-संभवं संभारयंतं रहनेउरचक्कवालं नाम नयरं । तत्थ पणमंत-विजाहर-नरिंद-मउलिमालोवलीढ-पायवीढो, दस दिसावहू-विहूसणसमुज्जल-जसकुसुम-समूह-महारामो, पररामा-रमण-परम्मुहो महासत्त पत्तलीहो महिंदसीहो नाम विजाहर-चक्कवट्टी। बंधुं पि बंधणं पिव जो नाय- परम्मुहं परिचयइ। नय-तप्परं परं वि हु बहुमन्नइ निद्ध-बंधुं व तस्स मयरद्धय-महाराय-रायहाणी, अहरिय-रइ-रूव-सोह-सोहग्ग-गुणरयण-खाणी, कमल-कोमलारत्त-पाणी, महुमास-मत्त-कोइलाराव-रमणिज्जवाणी, विणियप्पवित्ति-पणरमणि-रंगसाला रयणमाला नाम देवी। तीए य राइणा सह विसयसुहमणुहवंतीए रयणचूड-मणिचूडाभिहाणा समुप्पन्ना दुवे पुत्ता। समए य कयकलागहणा साहिय-बहु-विजा, पत्ता कुसुमसर-पसर-लीलावणं जोव्वणं, काराविया विसुद्ध-वंस-समुप्पन्नाणं निरुवम-रूव-लावन्नाणं खयरराय-कन्नाणं करग्गहणं। तत्थ कुलहरं कलाकलावस्स, संकेयट्ठाणं विसिट्ठ-चिट्ठाणं ति मुणिऊण निवेसिओ विजाहरिंदेण जुवराय-पए रयणचूडो। मणिचूडो वि कुमारभावम्मि वट्टमाणो अविवेय वसविसप्पमाण-जोव्वण-वियारो नाणा-कीलाहिं कीलंतो कालं गमेइ। ॥२॥ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ मयण-धणदेव कहा 113 ॥३।। अन्नया पुव्वनिकाइयाऽसुहकम्मोदएण रयणमाला-देवीए समुप्पन्नो महाजरो, पणट्ठा छुहा, उवट्ठिया सरीरम्मि दाह-वेयणा, नाऽऽगच्छइ खणं पि निहा, विहाणं वयणकमलं । निजुंजिया तचिकिच्छाकए रण्णा बहवे विजा । कीरतेसु वि तेहिं विविहोवयारेसु असंजाय-पडीयारा विमुक्का जीवियव्वेण देवी। तओ अंसु-जलाविल-लोयणो मुक्क-कंठं हा देवि ! कमलदल-दीह-नयणे! हा चंद-चारु-वयणे! हा विडुम-मणोहराहरदले! हा कंकिल्लि-पल्लवारुण-कर-चलणतले! हा कुंद-सुंदर-दसणमाले! रयणमाले! कहिं पुणो दट्ठव्वा सि? तुमए विणा तिहुयणं पि सुन्नं व्व पडिहाइ ति पलवमाणो रोविउमाढत्तो खयर-राओ रयणचूड-मणिचूडेहिं समं। तहकहवि खयरनाहो अकंतो गरुय-सोग-सेलेण। जह सुक्खदुक्ख-निसदिवस-खुहपिवासाउ न मुणेइ परिचत्त-रज्जकजो निरुद्ध-नीसेस-कायवावारो। जोगि व्व वट्टमाणो मंतीहिं इमं समुल्लविओ ||४|| देव! न जुत्तं तुम्हाणमेरिसं सोयकरणमविरामं । जेण विसीयइ सव्वं तुम्हाण विचित्तयाए जगं ॥५॥ उप्पत्ति-पलय-कलियं सव्वं खयरिंद ! तिजय-संभूयं । जं किं पि चराचरमत्थि वत्थु ता किमिह सोगेणं ? इचाइ-पन्नविओ वि विओग-दुक्खभरक्कंतो कत्तो वि निव्वुइमपावंतो जाव चिदुइ तावाऽऽगओगयणलद्धि-संपन्नोविमलोहिनाण-नाय-सव्वभावोभव-दुह-दवग्गि-दाहपसमणो समणो मणिप्पभो नाम नयरुज्जाणे गओ वंदणत्थं तस्स खयरेसरो समं कुमारेहिं। परम-परिओसमुव्वहंतो पणमिऊण मुणिं निसन्नो उचियासणे। भणियं च मुणिणा भो भो! चिट्ठह किं विसाय-वसगा वामोह-पज्जाउला ? किं नाविक्खह जीव-लोयमखिलं माइंदजालोवमं? । जम्हा को वि किमित्थ अत्थि भविही भूओ मुहं मचुणो, पत्तो पावइ पाविही व न हु जो मुत्तुण मुत्तिंगए? ॥६॥ ||७|| For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ 114 सिरिसोमप्पहायरियविरडआ ||८॥ वाउद्भुय-धयग्ग-चंचलमणिं जीयं कडक्खच्छडासारिच्छं पिय-संगम, गिरिनई-कल्लोल-लोलं सिरिं। तारुन्नं करि-कन्नताल-तरलं, संझब्भ-रागोवर्म, लायन्नं मुणिऊण धम्म-विसए मा होह मंदायरा एत्थंतरे खयरेसरेण भणियंभयवं! तुम्ह दंसणमेत्तेणावि पणट्ठो सोग-संतावो मे, विहसियं हियएण, तुम्ह मुहकमल-पलोयण-लालसाण लोयणाण सोको वि परिओसो संजाओ जो कहिउं पि न तीरइ, ता किमत्थि तुम्हाणं मम य पुव्वभविओ को वि संबंधो न व? ति। गुरुणा वागरियं-अत्थि। खयरेसरेण वुत्तं-करेह तक्कहणेणाणुग्गहं । मुणिणा वागरियं-निसामेह । भारहे वासे कुसत्थल-संन्निवेसे विसिट्ठ-रूव-लावन्नावगन्निय-मयणो मयणो नाम कुलपुत्तओ। तस्स बालत्तणओ वि पढियसिद्धविजाओ दोन्नि भजाओ। पढमा चंडा, अवरा पयंडा । तासिं च कलहं पेच्छिऊणं पयंडा ठविया समीववत्ति-गामंतरे। कओ मयणेण तासिं समीवावत्थाण-दिण-नियमो। एगया केणइ कारणेण पयंडाए समीवे दिणमहिगमेगं ठाऊण गओ चंडा-समीवं सो। तओतीए चंड-कोवावेस-वस-विसप्पंतभिउडि-भीम-भालवट्टाए घरे पविसंतस्सेव तस्स पक्खित्तं मुसलमभिमुहं । तं समागच्छंतं पेच्छिऊण सत्तट्ठ-पयाई ओहट्टिऊण ठिओ मयणो। तं भूमिं पत्तं मुसलरूवं मुत्तूण जाओ भीम-भुयंगमो । सो पहाविओ मयणाभिमुहं । पलाणो भीयमणो मयणो पच्छाहुत्तं । अंतरा नइ-पुलिणम्मि भुयंगममासन्नं पेच्छिऊण पक्खित्त-मुत्तरिखं। विलग्गो तत्थ भुयंगमो खणं । पत्तो पयंडाए घरं मयणो। दिट्ठो अणाए सासाऊरिय-हियओ भयभंत-नयणो, भणिओ य अनउत्त! किमेवं आउलो व्व लक्खीयसि? सिट्टो य तेण सकोवचंडापक्खित्त-मुसल-वुत्तंतो। तीए हसिऊण वुत्तं एत्तियमेत्तं चेव ते भय-कारणं ? ता मुंच भयं । विम्हिओ मयणो। ताव फडाडोव-भयंकरो भवणंगणमागओ भुयंगमो दिट्ठो अणाए। सरीरमुव्वट्टमाणीए उव्वट्टणवट्टीओ खित्ताओ तयभिमुहं । जायाओ ताओ नउलरूवाओ। रूद्धो समंतओ नउलेहिं भुयंगो। तं खणेण खंडाखंडि काऊण गया दिसोदिसं नउला। For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ मयण-धणदेव कहा 115 ॥९ ॥ अह अच्चब्भुय-चरियं दोण्ह वि दठूण विम्हिओ मयणो। सप्प-भय-चत्त-चित्तो चिंतिउमेवं समाढत्तो चंडाए सकोवाए सरणं जाया इमा पयंडा मे। जइ पुण करेन कोवं इमा वि ता होज्न को सरणं ? पियकारिणो वि मह विप्पिएण केण वि इमा वि कुप्पेज। पियमप्पणो वि तीरइ पए पए केत्तियं काउं? ॥१०॥ ॥११॥ ॥१२॥ ॥१३॥ ||१४|| सो नत्थि विप्पियाई अवगणिउं गणइ जो सुकयमेव । एक्केण दुक्कएणं सुकय-सहस्सं फुसइ लोओ ता भुयगीहिं व भयंकराहिं एयाहिं दोहिं वि अलं मे। इय चिंतिऊण चित्ते गेहाओ विणिग्गओ मयणो पत्तो परिब्भमंतो कमेण मणि-निम्मियामर-निवासे। वासवपुर-संकासे संकासे पवर-नयरम्मि तो कुसुम-गंध-लुद्धालि-जाल-मुहलम्मि परिसरुजाणे। कंकेल्लितरुस्स तले विस्साम-निमित्तमुवविट्ठो तावाऽऽगंतूण इमं भणिओ सो माणुदत्त-गिहवइणा। भो मयण ! सागय! भइ ! एहि नयरम्मि पविसामो कह मुणइ मज्झ नाम इमो? त्ति अह विम्हयं परिवहतो। संचलिओ सो तेणं नीओ निय-मंदिरमुदारं महया संरंभेणं कारविओ ण्हाण-भोयणाईयं । भणिओ य तदवसाणे सप्पणयं भाणुदत्तेणं ॥१५॥ ।।१६।। ॥१७॥ ॥१८॥ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ 116 सिरिसोमप्पहायरियविरहा ||१९|| ||२३|| विज्जुलया-नामेणं मह धूया अत्थि कमल-दल-नयणा। सुरसुंदरि-सम-रूवा पाणिग्गहणं कुणसु तीसे तो विम्हिएण मयणेणं जंपियं मह अदिठ्ठपुव्वस्स। कह मुणसि तुमं नामं ? कह वा अमुणियकुलस्स ममं । ||२०|| देसि तुमं निय-धूयं? महंतमिह कोउगं महं हियए। तो भणइ भाणुदत्तो इत्थऽत्थे कारणं सुणसु ||२१|| भद्द! चउण्हं पुत्ताणमुवरि एसा मणोरह-सएहिं। संजाया मह धूया समग्ग-भुवणच्छरिअभूया ॥२२॥ पत्ता य जोव्वणमिमा पाणेहिंतो वि वल्लहा मज्झ। खणमित्तं पि इमीए विरहं सोढुं न सक्कोहं एसा विवाह-जोग्गा वट्टइ संकडमिमं समावडियं । इय चिंताभारेणं गरुएण अहं समक्वंतो ॥२४॥ ववगय-छुहा-पिवासो सुन्न-मणो चत्त-सयल-वावारो। वामि मज्झ-रत्ते अलद्ध-निहा-सुहो जाव ताव कुलदेवयाए भणिओ हं भद्द! मा कुणसु चिंतं। अजं नयरुज्जाणे असोगतरुणो तल-निसन्नं ॥२६॥ पिच्छिहिसि पुरिस-रयणं विसाल-कुल-संभवं कला-कुसलं । दिवसस्स पहर-समए मयणं नामेण गुणवंतं ॥२७॥ पच्चक्खं पिव मयणं तस्स तुमं दिन कन्नगं एयं । कुलदेवया मए तो नमिउं भणिया इमं वयणं ॥२८॥ धूया-वरप्पयाणेण देवि! तुमए अहं समुद्धरिओ। चिंता-समुहमग्गो तो सा वि अदंसणं पत्ता ||२९|| |२५|| For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ मयण-धणदेव कहा 117 ||३०|| तत्तो रयणीसेसं गमिउ काऊण गोस-किच्चाई। उज्जाणमागओ हं ता चक्खुपहं तुमं पत्तो एएण हेउणा ते मुणामि नाम इमं च दाहामि। विजुलयं निय-धूयं करेसु ता मज्झ वयणमिणं ॥३१॥ पडिवन्नमिणं मयणेण सुह-मुहुत्ते करग्गहण-लग्गे। वित्ते पसत्थ-वत्थाऽलंकार सुवन्नमाईहिं ॥३२॥ सम्माणिऊण मयणस्स भाणुदत्तेण अप्पियं भवणं। तो विजुलयाए सह तत्थ गओ कीलइ जहिच्छं ॥३३॥ अमुणिय-कुल-सीला वि हु जत्थ व तत्थ व गया वि सप्पुरिसा। पावंति पुव्व-पुन्नोदएण मणवंछियं सोक्खं ॥३४॥ ता जइ महल्ल-कल्लाण-कामिणो माणवा इहं तुब्भे। ता कुणह तह पयत्तं जह पुन्नं पावए वुड्ि ॥३५॥ अह भाणुदत्त-दत्त-दविण-विणिओग-संपन्जमाण-मणवंछिय-त्थ-सत्थस्स मयणस्स गएसु कइवय-वच्छरेसु कयाइ पयट्टो पाउसारंभो। जत्थ विरहग्गिडझंत-विरहिणी-हियय-समुल्लसिय-धूमलेहाव्व व मेह-मालाहिं सामलीकयं गयणयलं, जलय-पिययम-समप्पिय कणयमयाभरणं पिव विजुलयालोयं वहति दिसि-वहूओ, पाउस-महाराय-रज्जघोसणा-डिंडिमो व्व सव्वत्थ-वित्थरिओ घणगजिरवो, माणिणी-माण-खंडण-पयंड-खग्ग-धाराओ व्व निवडंति सलिलधाराओ, महि-महिला-हार-सरियाओ व्व सरिआओ पसरियाओ। एवंविहे य तम्मि ओलोयणगयस्स मयणस्स नयण-विसयं समागया समासन्न-घरंगण-गया रुयमाणी रमणी पउत्थवइया, सुया य सावहाणेण होऊण किं पि पलवमाणी। जहा हा नाह! अणाहं मं मुत्तुं देसंतरं तुमं पत्तो। संपत्तो घण-समओ जइ वि तुमं तह वि नो पत्तो ||३६।। For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ 118 घणगजि-विज्जुतट्ठा ! सरणं रयणीसु कं पवज्जिस्सं । गलइ कुडीरं पि इमं निवडते नीर - पूरम्मि निट्ठिय- चिरंतन - धणा किं देमि अहं रुयंत - डिंभाणं ? | अहह! विहिणा अहं चिय विणिम्मिया दुक्ख - कुलभवणं सिरिसोमप्पहायरियविरइआ ||३८|| तओ चिंतियं मयणेण - हा! वराईओ रमणीओ पइ-विरहे एवंविहं दुत्थावत्थं अणुभवंति, चंडा-पयंडाओ वि मह विरहे महंतं दुक्खमावन्नाओ भविस्संति त्ति सोगसंगलंत-जलेण तरंगियाइं नयणाइं मयणस्स । भणिओ सो विजुलाए नाह! किमेवमुव्वेयकारणं? | निब्बंधे य सिट्ठो अणेण पुव्व-भज्जा - संभरण - वइयरो । दूमिया इमा चित्तेण । अदंसिय-वयण-वियाराए भणियमणाए - नाह! जइ एत्तियं हियय दुक्खं तो तत्थ गंतूण किं न कीरइ रई तासिं ? । मयणेण भणियं-पिए ! जइ तुमं विसञ्जेसि। तीए भणियं - संपयं पंक- दुग्गमा मग्गा, विसमाओ गिरि-नईओ, ता न तीरइ गंतुं, वित्ते पाउसे वच्चिज्जासि । तव्वयणेण ठिओ सो । अह पयट्टे फुट्टंत-कंदोट्ट संघट्टे भमंतालि-थट्टे विसट्टंत दोघट्ट - मरट्टे सरय-समए विजुला - समप्पिय-करंबय पाहेज्जं घेत्तूण निग्गओ कुसत्थलाभिमुहं । वच्चंतो य पत्तो कमेण दिवस - पहर - दुग - समए गाममेक्कं । वीसंतो तत्थ सरोवर-तीरतरू- तले । तओ पक्खालिय-कर-चलणो कय-देव-गुरु- सुमरणो भोत्तुमणो चिंतिउं पवत्तो I जइ एज को वि अतिही चक्खुपहं मे इमम्मि समयम्मि । ता सुकय-लेसमञ्जेमि तस्स दाऊण गासद्धं एक्के गुण जियं जयं पि कारण निग्गुणेणावि । काउं परेसि सद्दं जो भुंजइ थेव-भक्खं पि ते च्चिय जयम्मि धन्ना ताण गया पाणि-पल्लवे लच्छी । अतिहि -संविभागं काऊण सया वि भुंजंति ।।३७।। For Personal & Private Use Only ।।३९।। 118011 ।।४१।। एवं चिंतयंतेण तेण दिट्ठो पासवत्ति - देवउलाओ निग्गओ गामं पइ पत्थिओ भाससमुद्धूलियंगो जडा-मउड - वेढिय - सिरो पुडिया - वावड करो तवस्सी । तओ पहट्ट - - Page #130 -------------------------------------------------------------------------- ________________ मयण-धणदेव कहा 119 ॥॥४२॥ हियएण वाहरिऊण दिन्नो तस्स करंबओ। पन्जतं ति तस्सेव सरोवरस्स तीरे कयावस्सगो भोत्तुमारद्धो सो। मयणो य भोत्तुकामो कवलं करे कुणइ जाव, ताव केणइ च्छीयं । तओ संकिय-मणो पडिवालिङ खणमेक्कं जाव ताव सो तवस्सी करंबय-प्पभावेण जाओ तक्खणा ऊरणो। पहाविओ संकास-नयराभिमुहं । कहिं वचइ? त्ति विम्हिय-माणसो मयणो लग्गो तस्साणुमग्गेण । पत्ता दो वि नयरं । गया तयभंतरं। पविट्ठो विजुलाए भवणं ऊरणो। इयरो य किमेसो करेइ? ति पच्छन्नं पेच्छंतो ठिओ बाहिं। दिट्ठो य ऊरणो विजुलाए। तओ खडक्कियं ढक्किऊण पारद्धो पुव्वावलिय-वत्थ लउडेण हणिउं। तं च विरसमारसंतं सोऊण मिलिओ लोगो। तेणावि करूणावन्न मणेण वारिया विजुला। तीए वि सो सित्तो मंताभिमंतिय-जलेण, जाओ तवस्सी। तओ विम्हओफुल्ल-लोयणेण लोएण पुट्ठो सो-भयंवं ! किमेयं ? ति। सिट्ठो तेण निय वुत्तंतो। तओ लोगेण भणियं सच्चमिणं संजायं पसिद्धमाहाणयं जए सयले। खायइ करंबयं जो सो सहइ विलंबयं पुरिसो इमं च दट्टण सव्वमुव्विग्गमणो मयणो चिंतउं पवत्तो-अहो! एयाए विजुलाए इमिणा निय-चरिएणं निजियाओ चंडा-पयंडाओ, ता कुसलकामिणा माणवेण दूरेण वजणिज्जाओ महिलाओ महंत-अणत्थसत्थेक्कसरणीओ. दिटुं पि चित्त-संताव-कारणं जाणमेरिसं चरियं । ताओ वि महइ मूढो महिलाओ ही महामोहो ||४३|| अवराह-पयं थेवं पि पावित्रं तह कहं पि कुप्पंति। जह अचंत-पियस्स वि पाण-पणासं पकुव्वंति ॥४४॥ अन्नं चवंति अन्नं कुणंति अन्नं वहंति हियएण। जाउ रमणीउ मइमं कह तासु करेन्ज विस्सासं? ॥४५॥ एवं विभावयंतो नयराओ निग्गओ परिब्भमंतो। पत्तो कमेण मयणो पवर-पुरीए हसंतीए ॥४६॥ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ 120 सिरिसोमप्पहायरियविरइआ ||४८।। ॥४९॥ ॥५०॥ गोरीओ पइ-मंदिरं, पइ-पयं दीसंति जत्थेसरा, लच्छीओ पइ-माणुसं, पइ-वणं रंभाण संभावणं। एक्कक्केण इमेण पावियमयं पासाय-पंति-प्पहापूरेणं अमरावई हसइ सा नूणं हसंतीपुरी ॥४७॥ तत्थ कुसुमावयंसुजाणस्स विभूसणम्मि जिण-भवणे। कणयमय-खंभ-कलिए मरगयमय-कुट्टिम-तलम्मि कह वि पविट्ठो मयणो जुगाइदेवस्स पेच्छिउँ पडिमं। निप्पडिमरूव-पिसुणिय-पसम-दयं थुणिउमाढत्तो जं दिट्ठी करूणा-तरंगिय-पुडा एयस्स, सोमं मुहं, आगारो पसमागरो, परियरो संतो, पसन्ना तणू। तं मन्ने जर-जम्म-मच्चु-हरणो देवाहिदेवो इमो, देवाणं अवराण दीसइ जओ नेवं सरूवं जए जायं मज्झ मणुस्स-जम्म सहलं, धन्नाण चूडामणी, संपन्नो हमिमं पि लोयण-जुयं पत्तं कयत्थत्तणं । पारं भीम-भवन्नवस्स दुलहं लद्धं मए संपयं, जं एसो भयवं भवक्खयकरो चक्खूण लक्खं गओ ॥५१।। एवं भणंतो पणमिऊण जुगाइदेवं निसन्नो तत्थेव मयणो। एत्थंतरे समागओ तत्थ धणदेवो नाम वणियपुत्तो। सो वि जयगुरुं नमंसिऊण निविट्ठो मयण-समीवे। पुट्ठो अणेण सिणेहसारवयणेहिं मयणो-भइ! कत्तो समागओ सि? किं वा कारणं जं हिययभंतर-फुरंत-दुक्खो व्व लक्खीयसि ?। तओ मयणेण सिणिद्ध-बंधु व्व को वि महप्पा एस ममं समुल्लवइ ति चिंतिऊण भणियं-भह! संपयं संकास-नयराओ समागओ म्हि, जं पुण हियय-दुक्ख-कारणं तं जइ वि लज्जणिज्नं तहा वि तुह पढम-दंसणे वि पयासियाणप्प-सिणेहत्तणेण परम-बंधुभूयस्स पुरओ सीसइ। तओ सिट्ठो जहडिओ सव्वो वि निय-वुत्तंतो। धणदेवेण वुतं-केत्तियमेत्तमेयं For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ मयण-धणदेव कहा 121 जइ मह भजाण वुत्तंतं सुणेसि? । विम्हिय-मणेण मयणेण वुत्तं-भद्द! कहसु तुमं पि निय-भज्जा-वुत्तंतं। तओ धणदेवो कहिउमाढत्तो। तहाहि___ इहेव नयरीए जिणधम्म-किच्च-निचल-मणो मुणिजण-पञ्जुवासण-परो परोवयार-निरओ धणवई सेट्ठी। तस्स य सयल-गुण-कलाव-कुलभवणं भवणंगणसंचारिणी मुत्तिमई लच्छि व्व लच्छी नाम भन्ना। ताणं च उभय-लोगाविरुद्धवित्तीए वटुंताण जाया दोन्नि पुत्ता-पढमो धणसारो, इयरो धणदेवो । समए कराविया दो वि कला-गहणं। जोव्वणारुढा य परिणाविया विसिट्ट-व-लावन्नाओ वणिय-कन्नाओ। अह निय-निय-कम्म-संपउत्ताणि सव्वाणि कालं वोलंति। अन्नया मरण-पजवसाणयाए जीवलोयस्स, पइसमय-विणस्सरसरूवत्तणेण आउकम्मुणो मुणिय-निय-जीवियावसाण-समओ सम-सत्तु-मित्त-भावो भव-विरत्त मणो कय-सव्व-सत्त-खामणो पंचपरमेट्ठिमंत-सुमरणपरो परलोय-पहं पवन्नो धणवई। तओ पइविओग-सोग-सलिल-पजाउलच्छी लच्छी वि निच्छिऊण सुसाणं व भीसणं घरवासं विसय-वासंग-विमुही महंत-तव-विसेस-सोसिय-तणू पंचत्तमुवगया। अह अम्मा-पिउ-मरण-रणरणय-दुमिय-मणा मणागं पि निव्वुइमपावंता परिचत्त-सयल कजा धणसार-धणदेवा अणुसासिया तक्कालागय-मुणिचंद-मुणिंदेण भो भो! किमेवमचंत सोग-संभार-निब्भरा तुब्भे। गमह दिवसाइं? जं नो परिभावह भव-सरुवमिणं ||५२।। जं किं पि चराचरमत्थि वत्थु सयलम्मि जीव-लोयम्मि। खणभंगुरस्सर्व सव्वं ता किमिह सोगेण ? पाणेसु निच्च-पहिएसु चले सरीरे,तारुन्नयम्मि तरले, मरणे धुवम्मि। धम्म जिणिंद-भणियं चइऊण इक्कं, जंतूण ताणमवरं नणु नत्थि किंचि ।।५४।। तओ मंदीकय-सोगा सगिह-कज्जाइं चिंतिउं पयट्टा। कयाइ कलहमाणीओ घरिणीओ पेच्छिऊण विभत्त-घरसारा ठिया भिन्न-भिन्न-घरेसु । अह वचंतेसु वासरेसु भणिओ धणसारेण लहुभाया किमेवमुव्विग्ग-माणसो व्व दीससि? धणदेवेण भणियं-न ॥५३॥ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ 122 सिरिसोमप्पहायरियविरहा मे इमीए घरिणीए घरवासो संभाविजइ। जेट्टेण वुत्तं-किमन्नं कन्नगं परिणावेमि? इयरेण भणियं-एवं करेसु। तओ जेद्वेण विसिट्ठ-वाणियगं मग्गिऊण परिणाविओ धणदेवो दुइय-दइयं। भवियव्वयावसेण सा वि तहाविहा चेव। न चित्त-संतोस-निबंधणं धणदेवस्स। तेणेगया भारिया-चरियं पलोइउकामेण कवडेण भणियाओ भजाओ, जहा- सन्नेह सेग्नं, सीयज्जर-बाहिन्जमाणो न तरामि ठाउं । तओ पगुणीकया सेना । नुवन्नो धणदेवो। खित्ताणि उवरिं पउरपावरणाई। अह अत्थमुवगओ गयणमणी। ओत्थरिया समग्गदोसपच्छायणी रयणी। घोर-सह-पयडिय-कवड-निहो धणदेवो जाव चिट्ठइ ताव जिट्ठाए भणिया इयरी-हले! सिग्धं पगुणीहोसु । तओ तुरियं कय-गेहकिच्चा पगुणीहूया सा। अह गेहाओ निग्गंतूण गयाओ दो वि घरुजाणे। आरूढाओ महंतं सहयार-पायवं। पवत्ताओ मंत-सुमरणं काउं। धणदेवो वि सणिय-सणियं तयणुमग्ग-लग्गो निग्गंतूण तम्मि चेव चूय-पायवे उत्तरिजेण अप्पाणं बंधिऊण थुड-विलग्गो ठिओ। खणेण य अचिंत-सामत्थयाए मंत-माहप्पस्स पयट्टो गयणेण गंतुं चूय-तरू। लंघिऊण अणेगतिमि-मगर-गाह-रउबं समुई पत्तो रयणदीवावयंसभूयं पभूय-रयणखंड-मंडियपसंडि-पासाय-सयसहस्स-सोहियं रयणपुरं नाम नयरं। तरूण-जण-समूहो जम्मि रूवाभिरामो, वियरइ पडिवन्नाणेगमुत्ति व्व कामो। अवि अमुणिय-विजो जत्थ विजाहराणं, कुणइ जुवइ-वग्गो दंसणेणावि थंभं तत्थ परिसरे ठिओ महीए चुय-डुमो। मुत्तुण तं दूरीभूओ धणदेवो। तब्भज्जाओ अवयरिऊण पविट्ठाओ नयरं, तयणुमग्ग-लग्गो धणदेवो वि।। ___ इओ य तत्थ सिरिपुंजो सेट्टी, तस्स चउण्ह पुत्ताणमुवरि वर-व-लावन्नेहिं तेलोक्क-तिलयभूया सिरिमई धूया। दिना य सा वसुदत्त सत्थवाहपुत्तस्स। तम्मि समए य पयट्टो महया रिद्धि-वित्थरेण विवाह-महूसवो। विविह-नेवच्छ-सच्छायदेहच्छवीओ फुरंत-रयणालंकार-किरण-कडप्प-कप्पिय-सुरिंद-सरासणाओ नचंति ॥५५॥ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ 123 ॥५७।। मयण-धणदेव कहा चारु-तरुणीओ। तओ मुणियमेयाण चरियं नियत्तमाणीओ इमीओ पुणोवि अणुसरिस्सं ति चिंतिऊण धणदेवो तं चेव विवाह-महूसवं पलोयंतो ठिओ सिरिपुंजघरदुवारे। एत्थंतरे तुरंगमारूढो वसुदत्त-पुत्तो सिरिपुंज-घरे पविसंतो कुऊहलाकुलियमिलिय-लोय-सम्मह-पणुल्लिय-तोरण-विणिग्गयाए तिक्खधाराए तलियाए भवियव्वयावसेणं 'तड' ति तोडिउत्तमंगो पंचत्तमुवगओ। तओ वसुदत्तो सपरियणो सोग-संरंभ-निभरो सेवमाणो पत्तो निय-घरं। सिरिपुंजो वि तहाविहमयंड-डमरं उवट्ठियं दटुं। हा ! कहमिन्हेिं धूया होहि ति विसायमावन्नो ॥५६॥ तो घर-जणेण भणिओ संतावो कीस कीरई एवं?। अन्नस्स कस्स वि इमा दिजउ कन्ना किमन्नेण? तत्तो सिरिपुंजेणं आणत्ता तक्खणं निय-मणुस्सा। आणेह कं पि पुरिसं गवेसिउं राय-मग्गम्मि एयं वयणं पडिवजिऊण पुरिसा वि निग्गया जाव। ता दिट्ठि-पहं पत्तो धणदेवो दिव्व-रूव-धरो नीओ य घरे पेच्छामि विहि-विलसियं इमं ति चिंतंतो। तक्खण-न्हाय-विलित्तो परिहिय-बहुमुल्लय-दुगुल्लो परिणाविओ य धूयं तत्थ पयट्टो तहेव आणंदो। धणदेवो उ सतिो चिट्ठइ बाहिं पलोयंतो ॥६१।। ता आगयाओ ताओ भञ्जाओ कीलिऊण सेच्छाए। दखूण विवाहमहं जेट्टाए जंपिया इयरी ॥६२॥ ॥५८८।। ॥५९॥ ॥६ ॥ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ 124 अजवि गरुया रयणी महूसवं तो पलोइमो एयं । पडिवन्नमेयमियरीए दो वि तो दट्टुमाढत्ता ।।६३॥ अह लहुईए भणिया इयरी - पेच्छ सुरमिहुणं व मणहरागार - वहूवरं, नवरं वरो अज्जउत्तो व्व लक्खीयइ । जेट्ठाए भणियं-हले! मुद्धा तुमं, अञ्जउत्त- सरिसो अन्नो को वि एसो, सो पुण सीयज्जर - परिगओ गेहे मुक्को कहमिहागओ ? एवं खणमेक्कं ठाऊण चलियाओ ताओ । धणदेवो वि सिरिमईए वत्थंचले कुंकुम-रसेण सिरिसोमप्पहायरियविरइआ कहिं हसंति? कहिं रयणउरु ? कहिं नह - हिंडणू भूउ ? । धणदेवह धणवइ-सुयह विहि सुहकारणु हूउ ।।६४।। एयं लिहिऊण केणावि मिसेण निग्गओ। तब्भज्जाओ आरूढाओ तं चेव चूयपायवं। इयरो तहेव अप्पाणं बंधेऊण विलग्गो थुडे । उप्पइओ चूय- पायवो, पत्तो खणमेत्तेण हसंतीए। ठिओ तत्थेव घरुज्जाणे । धणदेवो मुत्तूण चूयं पविट्ठो भवणन्तरं । णुवन्नो सयणिज्जे पाउय-पउर-पावरणो कणंतो ठिओ । इयरीओ चूयाओ अवयरिऊण पविट्ठाओ भवणं । दिट्ठो पसुत्तो धणदेवो । पसुत्ताओ खणमेक्कं । अह पाया रयणी । समुग्गओ समग्ग - तिमिरभर - हरण-पच्चलो चंडकरो | धणदेवभाओ य सेनाओ मुत्तूण लग्गाओ स - कज्जेसु । अह लहुईए दिट्ठो कह वि पावरणबाहिं विणिग्गओ विवाह - कंकण-सणाहो धणदेव - करो, दंसिओ जेट्टाए- किमेयं ? ति । जेट्ठाए भणियं - सच्चं तया तए संलत्तं जहेस वरो अज्ञ्जउत्तो व्व दीसइ त्ति, ता इमिणा अम्हे लक्खियाओ त्ति । न भेयव्वं, करेमि इमस्स दुस्सिक्खियस्स सिक्खं ति भणती बद्धो चलणम्मि मंतेण अभिमंतिऊण दोरो । तप्पभावेण जाओ धणदेवो सुगो । 1 खित्तो य पंजरे सो सुदीण - वयणो दिणाई वोलेइ । भवणं बंधुयणं परियणं च निययं पलोयंतो अह चुल्लि - निवेसिय- थालिगाए पक्खित्त - वेसवाराए । विहिय - छमक्कारं भजिगाए पागं कुणंतीए For Personal & Private Use Only ॥६५॥ ॥६६॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ मयण - धणदेव कहा ताओ य तं सुगं सयंति धरिऊण सत्थ-धाराए । न हि भजिया - छमक्केण मुणसि अरे ! इय वयंतीओ एवं आरोविज्जइ इ - दिवसं जीय-संसय-तुलाए । सो कीरो कलुण-मणो ताहिं दुरायार-भज्जाहिं ।।६७।। ||६८|| I जहा इओ य रयणपुरे सिरिपुंज - सेट्ठिणा गवेसिओ सव्वत्थ धणदेवो । न दिट्ठो कत्थ वि । तओ विसन्न-चित्तेण पभाए य वत्थंचल - लिहियक्खर निरिक्खणाओ ना, एस हसंती - वत्थव्वओ सेट्ठिपुत्तो धणदेव-नामो ति । पट्टि - चित्तेण सिट्टिणा संठविया निय-धूया । 125 एगया सागरदत्त - सत्थवाहो पत्थिओ अत्थोवज्जणत्थं हसंती - नयरीए । तस्स सिरिपुंज - सेट्ठिणा समप्पिओ महग्घ- रयणालंकारो जामाउग-जोग्गो । संदिट्ठ च-सिग्घमागंतूण निय-भज्जा संभालणिज्जा | सो य सागरदत्तो पवहणेण समुहं लंघिऊण पत्तो हसंती । पारो कयाणग- कयविक्कयं काउं । कयाइ गओ धणदेव - गेह । दिट्ठाओ तब्भज्जाओ, भणियाओ - कहिं धणदेवो सेट्ठिपुत्तो ? ताहि भणियं - कज्जवसेण देसतरं गओ । तओ रयणउर-वत्थव्वएण सिरिपुंज - सेट्टिणा पठ्ठविओ जामाउग-जोग्गो इमो ति भणंतेण सत्थवाहेण समप्पिओ रयणालंकारो, सिट्टो य पुव्वुत्त-संदेसो । ताहि भणियंसोहणं कयं सिरिपुंजेण, जओ धणदेवो अच्चंतं सदंसणूसुग-मणो सयं चेव वट्टइ, परं अणइक्कमणिज्जयाए कञ्जस्स देसंतरं गओ, गच्छंतेण य तेण भणियमेयं - जइ को वि रयणपुराओ एज्जा तो तस्स हत्थे सिरिपुंज - कन्ना - कीलणकए कीरो एसो समप्पियव्वो त्ति, ता एयं गेहसु । तओ गहिऊण कीरं तं कीरंताणेग-मंगलो पवहणमारूढो सागरदत्तो सागरमुल्लंघिऊण संपत्तो रयणपुरं । समप्पिओ णेण सिरिपुंजस्स कीरो, सिट्ठो य सव्ववुत्तंतो, तेणावि निय-धूयाए । तओ सा पहिदु - हियया गहिऊण तं कीरं कीलावए विविहप्पयारेहिं । एगया कीरस्स चरण - बद्धो दोरओ 'मलिणो' त्ति काऊण उच्छोडिओ ती । तक्खणे जाओ सहावत्थो धणदेवो। विम्हिय - मणाए भणियमणाए - अज्जउत्त ! किमेयं ? ति । तेण भणियं-जं पेच्छसि तुमं ति । नायमेयं सिरिपुंज - सेट्ठिणा । सम्माणिओ धणदेवो । समप्पिओ पवर- पासाओ । भुंजए सिरिमईए समं भोए । करेइ दविणञ्जणं । I I For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ 126 सिरिसोमप्पहायरियविरहा 110011 ||७१॥ कयाइ सुविणिंदयाल-विब्भमत्तणओ जीवलोयस्स परलोयमग्गमोगाढे सिरिपुंजम्मि भाउजायाण अणक्खरं किं पि सोऊण सोयभर-गग्गिर-गिराए भणिओ सिरिमईए धणदेवो-अनउत्त! तिविहा हुंति मणुस्सा उत्तिम-मज्झिम-जहन्नया लोए। कित्तिजंता पिइ-माइ-भजनामेहिं जहसंखं ॥६९।। जइ वि तुमं गुणवंतो कलासु कुसलो धणजण-समत्थो। तह वि सिरिपुंज-जामाउगो ति गिजसि जणेणित्थ तत्तो जइ उत्तम-पुरिस-मग्गमोगाहिउं तुहं वंछा। ता जम्मभूमिमणुसरसु नाह ! भणिएण किं बहुणा ? तो धणदेवेण वुत्तं एयमहमवि मुणामि किंतु महं। ते भजिया-छमक्का अन्ज वि हियए चमक्कंति ॥७२॥ तीए वुत्तं-अनउत्त! केरिसा ते भजिया-छमक्का? तओतेण सिट्टो सव्वो वि नियकलत्त-वुत्तंतो। ईसि हसिऊण तीए वुत्तं केत्तियमेत्तमेयं ? । दावेसु निय-दइयाओ, जेण जाणामि तासिं सामत्थं । तव्वयणावलंबिय-साहसो धणदेवो वित्थिन्नमत्थजायं घेतूण सिरिमईए समं समुई लंधिऊण संपत्तो हसंतीए। दीणाणाहाण वियरंतो दाणं कुंजरो व्व पविट्ठो स-भवणं । तओ अहो! तहाविहावत्थगओ वि समागओ! त्ति सविम्हयाहिं अब्भुढिओ भजाहिं। कय-मंगलोवयारो निविट्ठो आसणे। जेट्ठा-वयणेण पक्खालिया लहुईए धणदेव-चलणा। चलण-पक्खालण-जलं च जेट्टाए गहिऊण तह कहं पि अच्छोडियं धरणि-वढे अचिंत-मंत-माहप्पेण जह पवड्डिउमाढत्तं। तओ धणदेवेणं भउब्भंत-लोयणेणं पलोइयं सिरिमईए मुहं । तीए वि वुत्तं-मा भाहि। सलिलं पि तं कमेणं पवड्डियं तह कहं पि गेहम्मि। जह बुड्डा चलणा तयणु जाणुणो कड़ियडं तत्तो ॥७३॥ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ मयण - धणदेव कहा तत्तो वि उरं तो कंठ - कंदलं तयणु नासिया बुड्डा । तो धणदेवेण विसाय - निब्भरं सिरिमइ भणिया एतो परं तुमं किं पिए ! करिस्ससि ? कएण पज्जंतं । बुड्डाए नासिगाए किमुवरि बुड्डइ ण हत्थसयं तो सिरिमईए तं सलिलमेक्क-घुंटीकयं तहा सव्वं । जह तक्खणेण खोणीयलम्मि दीसइ न बिंदू वि ता पुव्व-भारियाओ लग्गाओ सिरिमईए चलणेसु । अम्हे जियाओ तुम सत्तीए इमं भणंतीओ सो धणदेवो अहमेव दुक्कलत्ताण संकडे पडिओ । चिट्ठामि ? किं करेमि ? हय - विहि-दुव्विलसिय-वसेण एवमकल्लाण-महल्ल-वल्लि - पल्लवण - सलिल - कुल्लाओ । निरयगइ - वत्तणीओ खणदंसिय-पेम- कोवाओ कवड - कुडुंब कुडीओ विवेय-मत्तंड-मेहलेहाओ । परिहरह बालवालुंकि-वालकुडिलाओ महिलाओ आसु पसत्ता सत्ता विसयाऽऽमिस - लुद्ध मुद्ध - मइपसरा । अगणिय-व - काका कुणति पावाइं विविहाई तव्वसओ संसारे चउगइ - परियत्तणाइं कुणमाणा । माणस-सरीर-गुरु-दुक्खभागिणो हुंति चिरकालं ।।७८।। एवं सिणेह - सब्भाव - गब्भं परोप्परं पयंपमाणाण मयण - धणदेवाण तत्थ समागओ समग्ग-सग्गापवग्ग-मग्ग - देसओ दसविह- सामायारी - निरओ निरयंध - कूव - निवडंतजंतु-संताण-ताणप्पयाण - हत्थावलंबो विमलबोहो नाम सूरी। वंदिऊण जय - गुरुं जुगाइदेवं निविट्ठो तत्थेव । मयण - धणदेवा वि निवडिया गुरुणो चलणेसु । निसन्ना तस्स पुरओ । भणिया य नाण- मुणिय - तच्चरिएण गुरुणा ।।७४ ।। For Personal & Private Use Only ।।७५।। ॥७६॥ ।।७७ ।। ।।७९।। ॥८०॥ ।।८१।। 127 ॥८२॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ 128 सिरिसोमप्पहायरियविरडआ ||८३॥ ॥८४॥ ता भो महाणुभावा ! विसय-सुह-विरत्त-माणसा होउं। सव्व-विरइं पव्वन्जिय समुज्जमह धम्म-कन्जम्मि कुणह कसाय-विणिग्गहमिंदिय-दुइम-तुरंगमे दमह। सेवह गुरुकुल-वासं उवसग्ग-परीसहे सहह जेण भवजलहिमुल्लंघिऊण जर-जम्म-मरण-कल्लोलं। सयल-किलेस-विमुक्कं निव्वाण-सुहं लहुं लहह ॥८५।। एवं सोउं संविग्ग-माणसा दो वि मयण-धणदेवा। नमिऊणं मुणिनाहं जंपिउमेवं समाढत्ता ॥८६॥ भयवं! भवंधकूवम्मि नूणमम्हाण निवडमाणाण। दिक्खा-हत्थालंबण-दाणेण अणुग्गहं कुणसु ||८७॥ गुरुणा वि तओ दिन्ना दिक्खा ताणं पहिट्ठ-हिययाणं। तो सिक्खिय-मुणि-किरिया अहिजिया सेस-सुत्तऽत्था कय-तिव्व-तवच्चरणा परोप्परं पणय-निब्भरा निच्चं । एक्क-गुरुवास-वसिया पज्जते तह कयाणसणा मरिऊणं सोहम्मे एक्क-विमाणम्मि दो वि उववन्ना। तत्थ वि पुव्व-सिणेहेण सयल-कज्जाइं कुणमाणा ॥९०॥ पंच-पलिओवमाई परमाउं पालिउं तदवसाणे। तत्तो चुया समाणा संजाया जत्थ तं सुणसु ॥९१।। तत्थ मयण-जीवो इहेव विजये विजयपुरे नयरे समरसेणस्स रन्नो महादेवीए जयावलीए पुत्तो मणिप्पभो नाम संजाओ। अहिगयकलाकलावो संपत्त-जोव्वणो कय-दार-परिग्गहो पलिय-पलोयण-पबुद्ध-जणय-समप्पिय-रज्जभारो उभयलोगाविरुद्धं विसम-साहस-वसीकयासेस-सामंत-मउलि-मणि-मसणिय-पायवीढं रायलच्छिमुव जंतो कालं वोलेइ। ||८८।। ||८९॥ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ मयण - धणदेव कहा तेणेगया गय-कंधराधिरूढेण रायवाडिया - निग्गएण गयणं व दिट्टं दिप्पंततारागण - परिगयं पफुल्ल - कमलसंड- मंडियं महा-सरं । अहो ! अच्चंत - चारुत्तणमिमस्स त्ति चिंतयंतेण सुदूरं निज्झाइयं । पाइक्कहत्थाओ आणाविऊण गहियं कमलमेक्कं । तओ गओ अग्गओ राया । नियत्तो तेणेव मग्गेण । दिट्टं उच्चिय-सयल - कमलं पमिलाणपुव्व - सोहं तं सरं । तओ हा ! किमेयमेरिसं जायं ? ति पुट्ठे रन्ना । भणियं परियणेणदेव ! एक्वेक्कं कमलमवणितेण लोएण एवं कयं । रन्ना चिंतियं एयं सरोवरं जह कमल - - विमुक्कं न पावए सोहं । पुरिसो वि रेहए तह न रज्ज - रिद्धीए परिचत्तो रिद्धी असास चिय सुविणय-माइंदयाल - सारिच्छा । किंपाक-तरु-फलं पिव परिणामाऽणत्थ- हेऊ य इच्चाइ चिंतयंतो चित्ते जा वच्चए महीनाहो । ता दिट्ठो उज्जाणे नामेण जिणेसरो सूरी धम्मकहं कुणमाणो पयमूले तस्स देसणं सोउं । सुय - संकामिय- रज्जो पडिवन्नो संजमं राया कमसो तिव्व-तवच्चरणवस - समुप्पन्न - गयण - गम - सत्ती । विमलोहिनाण- विन्नाय - सव्वभावो इमो सो हं सोहम्माओ चुओ पण धणदेव - जिओ तुमं समुप्पन्नो । तु बोहत्थमिन्हिं समागओ हं खयरनाह! जं पुव्व-भवे समगं गहियवया एक्क - गुरुकुले दो वि । एक्क- विमाणे वसिया तुह मम य स एस संबंधो ।।९२।। For Personal & Private Use Only ।।९३।। ।।९४।। ।।९५।। ॥९६॥ 129 ।।९७।। ।।९८।। एयमायन्निऊण ईहापोह - पयट्ट - माणसो महिंदसीह - विज्जाहरराया जायजाईसरणो भणिउं पवत्तो - भयवं ! सव्वमवितहमेयं, ता भयवं ! कओ तुमए महंतो ममाणुग्गहो, जं एवं अपार - संसार - महन्नव - निवडिओ समुद्धरिओ हं, संपयं रज्ज - सुत्थं Page #141 -------------------------------------------------------------------------- ________________ 130 सिरिसोमप्पहायरियविरहा ॥१०१॥ काऊण तुम्ह पयमूले पव्वनं पडिवञ्जिस्सं । ति भणिऊण समागओ निय-गेहं । तत्कालपगुणीकय-कलहोय-कलस-मुह-विणिग्गय-सलिलेहिं अणिच्छंतो वि अहिसिंचिऊण निवेसिओ रख्ने रयणचूडो। पणिवइओ मंति-सामंत-पमुह-पहाण-परिगएण खयररन्ना भणिओ य-वच्छ! तुह जइ वि असेस-गुणागरस्स सयमेव गहिय-सिक्खस्स। सिक्खवणिज्नं थेवं पि नत्थि तह वि हु भणामि इमं ॥९९।। थेवो वि एस विहवो विवेगवंतं पि तरलए पुरिसं। किं पुण मण-सम्मोहुप्पायण-पवणा नरिंद-सिरी? ॥१००।। ता वच्छ! जह इमीए छलिनसे नेव रज्जलच्छीए। जह खिप्पसि करण-तुरंगमेहिं विसमेहिं न कुमग्गे विसएहिं वसीकिजसि न जहा जीयंत-करण-दच्छेहिं। तह वढेजसु चिर-पुरिस-मग्ग-लग्गो नय-समग्गो भणिओ मणिचूडो वि हु अविवेयं किं न मुंचसे वच्छ!। कीस अणायारपरो होउं लहुएसि अप्पाणं? ॥१०३।। न कलेसि कुलं न गणेसि गुरुयणं अवेक्खसे [य नो ] सिक्खं । नाऽऽसंकसे अवजसं परलोय-भयं वहसि न मणे ॥१०४।। पावेसु जं पयट्टसि अकित्ति-वल्ली-विसप्पण-जलेसु। परलोय-विरुद्धेसुं विसुद्ध-जण-गरहणिज्जेसु सयल-गुण-रयण-रयणागरस्स अहिगय-कलाकलावस्स। ससिकर-विसुद्ध-कुल-संभवस्स भवओ न तं जुत्तं ॥१०६।। ता करण-निग्गहपरो परिचत्त-कुमित्त-वग्ग-संसग्गो। संपइ पसंत-चित्तो वट्टेलसु संत-मग्गम्मि ॥१०२॥ ||१०५॥ ||१०७|| For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ मयण-धणदेव कहा 131 एवमणुसासिय-सुओ सुयण-वग्ग-सक्कार-पुरस्सरं जणिय-जिणिंद-मंदिरमहापूओ पवन्नो परम-विभूईए मणिप्पभ-मुणि-समीवे समण-दिक्खं खेयरेसरो। For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ 132 HD आवाहनमुढा | स्वपनमुन सन्निधानमुख सचिरोषा अक्टुंढब अंजलीहरा अवसुता सिर्जबल सौगन्याहा परमेमिका प्रबन्धनमुना सुरभिमुता For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ 133 श्री मुनिसुन्दरसूरिविरचिता मदन-धनदेवकथा For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ 134 शुद्धज्ञानक्रियाभ्यां यः प्राप्य मोहजयश्रियम् । परां ज्ञानरमा लेभे, तस्मै सर्वविदे नमः अर्थयन्तेऽङ्गिनः शर्मा-भ्यर्थ्यमक्षयमेव तत् । परमैकान्तिकात्यन्तं, निरूपाख्याऽनुपाधिजम् कामजे विपरीतेऽस्माद्रमन्ते दुर्धियः सुखे । न मतं कृतिनामेतत्तद्धि स्त्रीमुख्यसाधनम् स्त्रियश्च कुटिलाः क्रूराः, परिणामेऽतिदुःखदाः । मदनो धनदेवश्च दृष्टान्तोऽत्र निशम्यताम् " स्त्रीणां दुश्चरितं दृष्ट्वा, भोगेभ्यो विरमन्ति ये । स्युः श्रेयः श्रियां पात्रं, तावेवाऽत्र निदर्शनम् तथाहि भरतेऽत्रैव, सन्निवेशे कुशस्थले । समभून्मदनो नाम, श्रेष्ठी 'मदनरूपभाक् तस्य चण्डाप्रचण्डाह्ने, यथार्थाख्ये स्वभावतः। अभूतां मदनस्येव, रतिप्रीती इव प्रिये क्रमाच्चण्डाप्रचण्डाह्ने, पत्युः प्रेमास्पदं भृशम्। मिथश्च कलहायेते, ते यैस्तैरपि कारणै: भृशं कोपाभिमानाभ्यां निषिद्धे च न तिष्ठतः । प्रचण्ड निकटग्रामान्तरे सोऽस्थापयत्ततः कृत्वाऽऽह्नां नियमं चैकैकस्यास्तिष्ठत्ययं गृहे। अन्यदा तु प्रचण्डाया, गृहे केनाऽपि हेतुना स्थित्वैकमधिकं घस्रं चण्डायाः स गृहेऽगमत्। खण्डयन्ती कणान् साऽपि तमागच्छन्तमैक्षत For Personal & Private Use Only श्री मुनिसुन्दरसूरिविरचिता 119 11 11211 ।।३।। 11811 11411 ॥६॥ 11611 ||८|| ।।९।। ।।१० ।। ।।११ ।। युग्मम्।। Page #146 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 135 ॥१२॥ ॥१४॥ ततः सा मुशलं तस्याभिमुखं प्राक्षिपत्क्रुधा। इष्टा दुष्ट! प्रचण्डा ते, किमत्रैषीति वादिनी तद्वीक्ष्य व्याकुलो भीत्या स नंष्ट्वा कियती भुवम्। यावद्विलोकते पश्चात्तावत्तत्सर्पमैक्षत ||१३|| धावमानं च तं दृष्ट्वा, स्फटाऽऽटोपभयङ्करम् । द्रुतं विशिष्य नंष्ट्वा स, प्रचण्डाया गृहेऽगमत् तं तथा वीक्ष्य साऽप्याख्यद्, भीतिवासाकुलः कथम् । प्रिय! सत्वरमत्रागा-श्चण्डावृत्तं च सोऽप्यवक् ||१५|| सावदद्भव तत्स्वस्थो, नैतत्किञ्चिद्यावहम्। तावद्भुजङ्गमो रौद्र-स्तद्गृहाङ्गणमागमत् ॥१६॥ तं च वीक्ष्य क्रुधा साऽपि, शरीरोद्वर्त्तनोद्वान् । पिण्डानभ्यक्षिपत्सद्यो, बभ्रुभूतैश्च तैरहिः न्यघाति खण्डशः कृत्वा, मदनश्च चमत्कृतः। गतेषु बभ्रषु क्वाऽपि, दध्यौ नानारसाकुलः ||१८ ।। युग्मम्।। चण्डाकोपात्प्रणष्टस्य, प्रचण्डा मे शरण्यभूत कोपिष्यति यदैषाऽपि, तदा कः शरणं पुनः? ॥१९॥ प्रियकारिण्यपि प्रायो, न कुप्यति कदापि यः दुर्लभोऽसौ भुवीदृक्कुयोषा क्रोत्स्यति नो कथम्? ॥२०॥ राक्षस्यौ तदिमे त्यक्त्वा, यामि देशान्तरे क्वचित् । त्याज्यं सोपद्रवं राज्य-मप्यात्मकुशलाय यत् इति ध्यात्वा रहोऽन्येधु-र्गृहीत्वा स्वं धनं बहु । निर्ययौ मदनो देशान्तरे भ्रमति चेच्छया ॥२२॥ |॥१७॥ ॥॥२१॥ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ 136 कियद्भिर्वासरैः सोऽथ दिवो जैत्रं निजश्रिया । सङ्काशपुरमागत्योद्यानेऽशोके व्यशंश्रमीत् तावत्तत्रेयुषा भानु-दत्तेन श्रेष्ठिनौच्यत । मदन! स्वागतं ते भो!, एहि यावो निजं गृहम् स्वनामग्रहणाऽऽह्वानादिभिरेष चमत्कृतः। सह तेनाऽगमत्तस्य, मन्दिरं सुन्दरं श्रिया श्रेष्ठी विधाप्य तं स्नान - भोजनादि सगौरवम् । पुरस्कृत्याऽङ्गजां पाणौ, कुरुष्वेमां जगाविति सोऽपि तां पक्वबिम्बोष्ठीं, चन्द्रास्यां पद्मलोचनाम् । रूपेणाऽतिरतिं वीक्ष्य, श्रेष्ठिनं विस्मितोऽवदत् कथं जानासि मे नाम ? किं करोषि च गौरवम् ? | अज्ञातकुलशीलस्य, किं च दत्से सुतां निजाम् ? श्रेष्ठ्यवोचच्चतुर्णां मे, पुत्राणामुपरीप्सिता । सुता विद्युल्लताद्वैषा, जज्ञे नानोपयाचितैः प्राणेभ्योऽपि ममाऽभीष्टा, पाठिताः सकलाः कलाः । यौवनस्था यदा साऽभूत्, तदैवं हृद्यचिन्तयम् देया वराय कस्मैचित्, पुत्रीयं लोकरीतितः । न वियोगमहं चाऽस्याः, सोढुं क्षणमपि क्षमे एवं चिन्तातुरं ह्यो मां, निर्निद्रं शयितं निशि । आगत्य कुलदेव्यूचे, वत्स ! चिन्तां करोषि किम् ? प्रातरेतत्पुरोद्याने, किङ्किल्लिक्ष्मारुहस्तले । मदनं प्राच्ययामान्ते, कन्यार्हं लप्स्यसे वरम् For Personal & Private Use Only श्री मुनिसुन्दरसूरिविरचिता ।।२३ ॥ ।। २४ ।। ।।२५।। ॥२६॥ ।।२७ ।। ।।२८ ।। ।।२९ ।। ।।३० ।। 1139 11 ।।३२ ।। ।।३३ ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 137 ॥३४॥ ॥३५॥ ॥३६ ।। ||३७॥ ॥३८॥ विशुद्धकुलजाताय, तस्मै सर्वगुणाऽऽत्मने। देयाः कन्यां स च स्थाप्यः, स्वौकस्येवाऽवियुक्तये इत्युक्त्वा देव्यगादद्य, तद्वचःकारकोऽप्यहम् । तदादेशाहदे पुत्री-मिमां परिणयस्व तत् त्यक्तपूर्वकलत्रेण, कियन्तं समयं मया। वण्ठेनेव क्व च स्थेय-मेककेन प्रियां विना इदृग् च देवताऽऽदिष्टा, दुष्प्रापाऽपि ममाऽभवत्। सुप्रापा भाग्ययोगेन, मनोविश्रामभूः कनी तदेतां परिणीयाऽत्र, तिष्ठामि धनभोगयुक् । इति ध्यात्वा प्रपेदे तन्मदनः श्रेष्ठिनो वचः ततः श्रेष्ठी विवादैतां, तेन हर्षोत्सवाद्वयात् । ददे तस्मै धनं गेहोपस्करं च प्रमातिगम् आवासे श्रेष्ठिना दत्ते, मदनोऽपि नवोढया। तया सस्नेहया साकं, भुङ्क्ते भोगान् यथारूचि भोगा यद् यत्र तत्राऽपि, भवन्त्याऽकस्मिका नृणाम् । पुण्यस्यैव प्रभावोऽयं, ततः कुरूत तजनाः! एवं सुखमये याते, समयेऽस्य कियत्यथ । आगाद्वियोगिनीकालो, वर्षाकालोऽन्यदा क्रमात् तस्मिन्निश्यन्यदा कान्तं, स्मृत्वा स्मरवशां वशाम्। वियुक्तां रूदती काञ्चित्, स गवाक्षस्थितोऽशृणोत् दध्यौ चैषा यथा भर्तु-वियोगात्स्मरपीडिता। रोरूदीति तथा मन्ये नारीभिःसोऽतिदुस्सहः ||३९।। ॥४०॥ ॥४१॥ |॥४२॥ ॥४३॥ ॥॥४४॥ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ 138 श्री मुनिसुन्दरसूरिविरचिता ॥४५॥ ॥४६॥ ॥४७॥ ॥४८॥ ॥४९॥ ततो ये द्वे मया मुक्ते, प्रिये स्नेहवशे चिरम् । स्मृत्वा मां ते स्मराय॑ते, कथमद्य भविष्यतः कथञ्चित्सकृद्गत्वा, चिरादाश्वसयामि ते। विशिष्याऽनपराधां च, प्रचण्डामुपकारिणीम् इति स्मृत्वा प्रियायुग्म-वियोगभवदुःखतः । अमुञ्चदश्रुधारां स, वाससा लोचनेऽस्पृशत् तं च विद्युल्लताऽद्राक्षीत्, क्षुब्धाऽप्राक्षीच्च हे प्रिय!। उदितं रूदितं किं ते-ऽधुनैवाऽऽकस्मिकं हहा! अवदन्नपि तद्धेतुं, निर्बन्धे तु कृतेऽवदत्। सर्वं व्यतिकरं पूर्व-पन्योस्तत्स्मरणादि च यद्येवं न हि किं तत्र, गत्वा नाऽऽश्वासयस्यमू?। तयेत्युक्तेऽवदत्सोऽपि, यदि त्वमनुमन्यसे तदा यामीति सा श्रुत्वा, स्त्रीस्वभावाभृशेर्प्यिता। दध्यौ कुर्वेऽस्य शुश्रूषां, सर्वां दासीव सर्वदा विनयाऽतिक्रमात्स्नेह-प्रातिकूल्यं कदापि च । नर्मणाऽपि गिरा वाऽपि, क्वाऽपि नाऽण्वप्यदीदृशम् तथाप्येष स्मरत्यद्य, प्राक्पन्योस्तादृशोरपि। नाऽहं स्मरव्यथां पृथ्वीं, सोढुं क्षणमपि क्षमे कालः स्मरसखश्चाऽयं, विलोलजलदावलिः । ततो विस्मारयाम्येनं, कालक्षेपं विधाय ते विचिन्त्येत्यवदत्साऽथ, प्रिय! प्रावृषि सम्प्रति। विषमा गिरिवाहिन्यः पन्थानः पङ्कदुर्गमाः ॥५०॥ ॥५१॥ ॥५२॥ ॥५३॥ ॥५४॥ ॥५५॥ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 139 ॥५६॥ ॥५७।। ॥५८॥ ॥५९।। ॥६०॥ ततः प्राप्ते शरत्काले, प्रवासं कर्तुमर्हसि। ततस्तस्थौ तदुक्त्या सः, कामी हि स्त्रीवचोवशः प्रावृषं गमयामास, यथाभोगसुखं स च। गन्तुमापृच्छतैतां तु, द्रष्टुमुत्कण्ठुलः प्रिये साऽपि किञ्चिद्विचिन्त्याऽऽशु, तं गन्तुं चाऽन्वमन्यत। करम्बं चाग्रिमं कृत्वा, शम्बलं प्रचुरं ददौ तदाऽऽदायाऽथ सोऽचालीद, ग्राममेकमवाप्तवान्। मध्याह्ने तत्सरस्तीरे, विशश्राम तरोस्तले स्नात्वा देवगुरून् स्मृत्वा, भोक्तुं चेच्छन्नचिन्तयत्। यदि प्रदायाऽतिथये, भुजे स्यात्तद्विवेकिता यान्तं देवकुलात्तावद, ग्रामान्तर्भक्ष्यहेतवे। कञ्चिज्जटाधरं दृष्ट्वा, स निमन्त्रितवान्मुदा यथाश्रद्धं ददौ तस्मै, दानशौण्डः करम्बकम् । क्षुधितः सोऽपि तत्रेव, द्राग् भोक्तुमुपचक्रमे भुङ्क्ते च मदनो याव-त्तावत्कश्चित्क्षुतं व्यधात् । मत्वाऽपशकुनं तच्च, प्रत्यैक्षिष्ट क्षणं सुधीः तावद्भुक्त्वा करम्बं तमूरणः स तपस्व्यभूत् । प्रचचाल च सङ्काशनगराभिमुखं द्रुतम् मदनस्तं तथा वीक्ष्याऽभोक्षं चेत्तं करम्बकं । अभविष्यं ततो नून-महमप्येवमूरणः दयादानमहिम्नाऽस्या, विपदस्त्वस्मि रक्षितः । विचिन्त्य चेति यात्येष, वेत्याश्चर्यात्तमन्वगात् ॥६१॥ ॥६२।। ॥६३॥ ||६४॥ ॥६५॥ ॥६६॥ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ 140 श्री मुनिसुन्दरमूरिविरचिता ॥६७॥ ॥६८॥ ॥६९॥ ||७०॥ ॥७१॥ जवाद् द्वावपि तौ यान्तौ सङ्काशपुरमीयतुः । गेहे विद्युल्लतायाश्च, प्राविशद् द्रुतमूरणः को वृत्तान्तो भवेदस्येतीक्षितुं गृहतो बहिः । रहः क्वाऽपि स्थितः सम्यक्, पश्यतीमं सविस्मयः विद्युल्लताऽथ तं स्वौकः, प्राप्तं वीक्ष्योरणं क्रुधा। पिधाय सत्वरं द्वारं दण्डेनाऽताडयद् दृढम् त्यक्त्वा निरपराधां मां, सापराधे अपि प्रिये। रे रे रमयितुं यासि?, न व्यरंसीचिरादपि मुशलं किमु मे नास्ति?, परं तेन न हन्म्यहम्। भर्तुः प्राणापहरां किं, करोमीति घृणावशात् चण्डाया मुशलाद्रीतः, प्रचण्डां शरणं श्रितः। मया नु हन्यमानस्त्वं किं नु त्राणं प्रपत्स्यसे? वादं वादमितीमं सा-ऽताडयच मुहुर्मुहुः । आरसन्तं च तं श्रावं, श्रावं लोकोऽमिलत्पुनः जजल्प किमरे! मूढे!, ताडयस्यघृणे! पशुम्। बिभेषि हत्यया नाऽस्य, वणिक्कुलभवाऽपि किम्? ततश्च साप्यसिञ्चत्तमभिमन्त्रितवारिणा। ऊरणोऽभूद्यथारूपो, भस्माक्ताङ्गो जटाधरः वीक्ष्य तं च जनोऽप्राक्षीद्दन्त! किमिदं तव । तव सोऽपि स्ववृत्तान्तं यथागद्गदमूचिवान् यः खादति करम्बं स, धकुम्ब सहतीति च। तदाद्याभाणको लोका-देष प्रववृते भुवि ॥७२॥ ॥७३॥ ||७४॥ ७५।। ॥७६॥ |७७॥ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 141 ||७८।। ॥७९॥ ||८०॥ ||८१॥ ।।८२॥ तपस्वी चाऽनशत्सद्यो, भीत्या तरललोचनः । विस्मितोऽगात्पदं लोको, दध्यौ विद्युल्लता ततः धिग् धिग् निरपराधोऽयं, तपस्वी पीडितो मया। न जाने क्व गतो भर्ता?, मिलिष्यति पुनर्न वा शिक्षया तं वशीकृत्य, भोक्ष्ये भोगान् यथारूचि। एवं मनोरथो व्यर्थो, ममाऽभूदधुना किल अभूजने ममोद्घाटो वियोगोऽपि धवेन च। तज्जज्ञे हस्तयोर्दाहः, प्रौत्स्यन्त पूपकाश्च हा! मदनोऽथ निरीक्ष्यैतद्दध्यौ नानारसाकुलः । अनयाऽनेन वृत्तेन, निर्जिते प्राप्रिये मम योगिनामप्यगम्यानि, योषितां चरितान्यहो। धिग् धिग् रागान्धितान्, जीवान् रज्यन्ते येऽत्र तास्वपि राक्षसीः सर्पिणीयाघ्रीः, क्रौर्यान्नार्योऽतिचक्रमुः। विश्वसन्ति य एतासु, नृरूपाः पशवो हि ते ततश्चण्डां प्रचण्डां च, त्यक्त्वा विद्युल्लतामपि । करिष्ये स्वहितं येन, सङ्कटाच्छुटितोऽस्म्यतः ध्यात्वेति मदनो भ्राम्यन्, हसन्तीं नगरीमगात् । श्रिया सर्वपुरीर्जित्वा, हसन्तीमिति सान्वयाम् तत्रोद्याने ददर्शाऽभ्र-लिहं चैत्यं हिरण्मयम् । प्रविश्य विधिना तत्र, भक्तिहर्षोच्छ्वसत्तनुः प्रणम्य तुष्टुवे रात्न-प्रतिमामादिमाऽर्हतः। आलुलोके च चैत्यस्य, स्वर्विमानजितः श्रियम् ॥८३।। ||८४॥ ॥८५॥ ||८६॥ ||८७॥ ||८८॥ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ 142 श्री मुनिसुन्दरसूरिविरचिता ।।८९॥ ॥९०।। ॥९१।। ॥९२ ।। ॥९३॥ धन्यंमन्यस्ततोऽध्यास्त, मुदितो रङ्गमण्डपम्। तावत्तत्राऽगमत्कश्चिच्चारुवेषाङ्गयौवनः नत्वा स्तुत्वा च तीर्थेशं, सोऽपि तत्रैव मण्डपे। दीर्ध दुःखेन निःश्वस्योपाविशन्मदनान्तिके निःश्वसन्तं च तं प्रेक्ष्य, मदनः स्माह हे सखे!। कस्त्वं? किं निःश्वसिष्येवं? दुःखितोऽहमिवाऽसि किम्? स जगौ धनदेवोऽहं, वणिगत्रैव वासभाक् । दुःखं तु मे कथिष्येऽहं, त्वं च कः? किञ्च दुःखितः? अवदन्मदनो मित्र!, दुःखं लज्जाकरं मम। कथ्यमानं भवेन्नूनं, तथाप्येष वदामि ते यतः साधर्मिकः स्निह्यन्, प्रथमेऽप्यसि दर्शने। कथितं तत्प्रबोधाय, भवेच्च प्रायशः सताम् ततः कुशस्थलग्राम-वासादारभ्य सोऽखिलम्। आख्यद्यथास्थितं वृत्तं, स्वं तत्राऽऽगमनावधि अभणद्धनदेवोऽथ, कियन्मात्रमिदं सखे!। शृणोषि मम वृतान्तं, यद्यत्याश्चर्यकारकम् मदनः स्माह तद् ब्रूहि, श्रोतुमुत्कण्ठुलोऽस्मि यत्। धनदेवस्ततः सौवं [स्वीय], वृत्तान्तं वक्ति तद्यथा अत्रैवाऽऽसीन्महापुर्यां, श्रेष्ठी धनपतिर्गुणी। श्राद्धधर्मे रतः शुद्धे, द्वेधा लक्ष्मीश्च तत्प्रिया नानोपायैरजायेता-मुभयौ तनयौ तयोः । प्रथमो धनसारातो, धनदेवाभिधोऽपरः ॥९४॥ ||९५॥ ॥९६।। ||९७॥ ॥९८॥ ॥९९।। For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 143 ||१००। ||१०१॥ पाठितौ तौ कलाः सर्वाः, कन्ये च परिणायितौ। सद्धर्मसुखलीनानां, तेषां कालस्त्वगात्कियान् ततो विशुद्धधर्मेण, पितरौ स्वर्गमीयतुः। सशोकौ बोधितौ पुत्रौ, मुनिचन्द्रमहर्षिणा प्रिये च कलहायेते, मिथः सस्नेहयोस्तयोः । ततो विभक्तसारौ तावस्थातां पृथगोकसो: ||१०२।। अथो लघीयसो जाया, स्वैरिणी न समाधिकृत् । वीक्ष्याऽन्यदा तमुद्विग्नं, ज्येष्ठोऽप्राक्षीच कारणम् ॥१०३॥ स्वीकृतं चाऽसमाधानमाह तस्मै ततो लघुः । विज्ञाय तदभिप्राय, धनसारः प्रयत्नतः ||१०४।। भ्रातृस्नेहाद्विलोक्याढ्यां, पुना रूपकलागुणैः । इभ्यजां धनदेवेन, कन्यकां पर्यणीनयत् ॥१०५ ।। युग्मम्।। सोऽभुङ्क्त धृतिमान् भोगांस्तया सह नवोढया। भाव्यत्वात्स्वैरिणी साऽपि, प्राक्पत्नीव क्रमादभूत् ॥१०६ ।। यदुक्तंप्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः, सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा। भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः अन्यदा धनदेवोऽथ, जिज्ञासुश्चरितं तयोः। जगौ सायं भृशं मेऽद्य, प्रिये! शीतज्वरोऽचटत् ॥१०८॥ आस्तृतायां ततश्चाऽऽभ्यां शय्यायां सोऽस्वपद् द्रुतम्। माययाऽदीदृशन्निद्रां वासोभः पिहितेक्षणात् ||१०९।। ||१०७।। For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ 144 श्री मुनिसुन्दरमूरिविरचिता ॥११०॥ ॥१११॥ ||११२॥ ॥११३॥ ||११४॥ यामान्तं निशि मत्वा तं, निद्राणं घोरशब्दतः । कनिष्ठामवदज्येष्ठा, सामग्री कुरु हे स्वसः! ततो द्राग्गृहकृत्यानि, कृत्वा निर्याय ते उभे। आरूढे च गृहोद्यान-सहकारद्रुमोपरि निरीक्ष्य धनदेवोऽथ, निर्याते ते रहोऽन्वगात् । चूतस्य कोटरे तस्थौ, वस्त्रेण स्वं बबन्ध च मन्त्रे जप्ते ततस्ताभ्यां, नभसोदपतत्तसः । द्राग्गत्वा चाम्बुधौ रत्नद्वीपे रत्नपुरे स्थितः उत्तीर्याऽस्मात्पुरस्यान्तः, प्राविक्षतां च ते स्त्रियौ। विचित्राणि च चित्राणि, निरीक्षेते यथारूचि प्राविशद्धनदेवोऽथ पुरेऽत्राऽनुसरनिमे। तयोस्तादृक्चरित्रेण, भृशं चित्रीयमाणहृत् अथाऽत्राऽस्ति निधिः श्रीणां, श्रीपुञ्जः श्रेष्ठिपुङ्गवः । जाता पुत्रचतुष्कोपर्यस्य च श्रीमती सुता यस्या रूपं निरीक्ष्यैवाऽऽकांक्षयाप्यनवाप्तितः । दुःखात्कामः क्षयदेहो, जज्ञेऽनङ्गः शनैः शनैः विद्याःकलाश्च या सर्वाः, सस्पर्द्धमिव शिश्रियुः । सौभाग्यैकपदं तादृक्, किलाऽवीक्ष्य पदान्तरम् जायमाने तदोद्वाहे, तस्याश्च विविधोत्सवैः । सार्थेशवसुदत्तस्य, पुत्रः सुत्रामलीलया हयारूढश्चलचारु-चामरैरूपवीजितः । उत्तमाङ्गधृतस्फार-मायूरातपवारणः |११५॥ ||११६॥ ॥११७॥ ॥११८॥ ॥११९॥ ।।१२०॥ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 145 ॥१२१॥ ॥१२२॥ ॥१२३॥ ॥१२४॥ ||१२५।। देवदूष्यनिभक्षौम-सर्वाभरणभूषितः । उत्सवैः परिणेतुं तां, यावदायाति तोरणे तावदुत्सववीक्षार्थं, मिलितैरमितैर्जनैः । पर्यस्ततोरणस्तम्भः, पपात सहसा तिरः तदनाच्छीर्षवलिका, निपत्याऽऽस्फोटयच्छिरः । वरस्य स ततश्चाऽभून्मर्मघाताद्यमातिथिः आकस्मिकमहाशोक-विह्वलः स्वगृहे ततः। आक्रन्दनगमत्सद्यः, सार्थपः सपरिच्छदः तत्स्वरूपमिदं श्रेष्ठि, विज्ञाय विधिनिर्मितम्। साकं स्वपरिवारेण, विचारमिति निर्ममे प्रारब्धमन्यथा कार्य, दैवेन विदधेऽन्यथा। को वेत्ति प्राणिनां प्राच्य-कर्मणां विषमां गतिम् कन्येयं यदि नाद्यैव, लग्नेऽस्मिन् परिणाय्यते। प्रसिद्धौ तदभाग्यस्य, जातायां सर्वतो जने सकलङ्कामिमां पुत्रीं, न कोऽपि परिणेष्यति। सर्वोऽपि जीवितं प्रीयश्चिरमिच्छेन्न तु प्रियाम् वरेण येन केनाऽपि, यथाभाग्यं तदीयुषा। उद्यौवनेन पुत्रीय-मद्यैव परिणाय्यते विचार्येवं ततः श्रेष्ठी, वरं कञ्चिविलोकितुम्। सर्वतः स्वान् जनान् प्रैषीद, भ्रमन्तस्ते पुरेऽभितः धनदेवं वराकारं, प्राप्तं तं दृष्टमुत्सवम् । युवानं वीक्ष्य सन्मानादानयन् श्रेष्ठिनोऽन्तिके ।।१२६ ।। ||१२७॥ ॥१२८ ।। युग्मम्।। ||१२९।। ||१३०।। ||१३१॥ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ 146 श्री मुनिसुन्दरमूरिविरचिता ॥१३२॥ ॥१३३॥ ||१३४॥ ॥१३५॥ ॥१३६ ।। दृष्ट्वाऽनुरूपं पुत्र्यास्तं, सोऽभ्यर्थ्य च भृशं मुदा। तेन तां सोत्सवं यूना, विधिना पर्यणीनयत् स्वरूपमीदृशं पूर्व-पत्न्योः प्रददृशे मया। तत्ते यथा तथा त्याज्ये, वाञ्छता क्षेममात्मनः विना पत्नीं न निर्वाहो-ऽतिथिपूजाधभावतः । ततः स्वयंवरामेतां, सुरूपां गुणशालिनीम् पित्राऽत्यभ्यर्थनापूर्व, दीयमानां त्यजामि किम्?। धनदेवो विचिन्त्यैवमुपयेमे मुदैव ताम् इतश्च तत्प्रिये स्वैरं, क्रीडित्वाऽत्र समागते। श्रुत्वा नव्यप्रकारं तं, विवाहं द्रष्टमुत्सुके सुरयुग्मोपमं वीक्ष्य, वधूवरयुगं च तत् । तद्रूपविस्मिते दैवाद्योगं तुष्टुवतुश्च तम् आर्यपुत्र इवाऽऽभाति, वरोऽयमिति लघ्व्यवक् । ज्येष्ठा जजल्प रूपायैः, समानाः कति नो नराः? स तु शीतज्वरातॊऽस्ति, निद्राणो नौ पतिर्गृहे। कथमत्राऽऽगतिस्तस्य?, माऽशङ्किष्ठास्ततोऽत्र त्वम् ततस्ते प्रापतुः क्वाऽपि, क्रीडायै स्वेच्छया पुनः । वासधाम जगामाऽथ, धनदेवो वधूयुतः तत्राऽप्यूर्ध्वगृहस्याऽग्र-गवाक्षगत ईक्षते। स तत्स्थानाद्यभिज्ञानं, पत्न्योर्गमनशङ्कया "क्व हसन्ती? क्व वा, रत्नपुरं? चूतोऽभ्रगः क्व च? | सूनुर्धनपतेर्भाग्याद्धनदेवोऽभ्यगात् श्रियम्" ॥१३७॥ ॥१३८॥ ॥१३९।। ||१४०॥ ॥१४१॥ ||१४२॥ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ मदन- धनदेवकथा श्लोकमेतं लिलेखाऽयं, श्रीमत्या वसनाञ्चले । कुङ्कुमेन ततः किञ्चित्कार्यमुद्दिश्य निर्ययौ गतश्चते प्रिये वीक्ष्यारूढे ते सोऽप्यथ द्रुतम् । प्राग्वत्तत्कोटरे प्राप्तः, पत्न्योर्गमनशङ्कया ततः स्त्रीजप्तमन्त्रेण, व्योम्नोत्पत्य द्रुतं ययौ । चूतोऽपि तद्गृहोद्याने, तत्र तस्थौ च पूर्ववत् ततश्च धनदेवोऽपि, रहो निजगृहे ययौ शय्यायां प्राग्वदस्वाप्सी - न्निदद्रौ च पटावृतः तत्प्रिये च गृहे प्राप्ते, निःशङ्के वीक्ष्य तं तथा। शयिते शय्ययोर्निद्रासुखं च क्षणमापतुः प्रातरुत्थाय चाऽर्हाणि, गृहकर्माणि चक्रतुः । धनदेवोऽस्ति चाऽद्याऽपि निद्राणो रात्रिजागरात् I अथ निद्रावशात्तस्य, पाणिः प्रावरणाद्बहिः । दक्षिणो निरगाद्भाव्य -वशादाबद्धकङ्कणः वीक्ष्य तं चकिता लघ्वी, प्रिया ज्येष्ठामदीदृशत् । साऽपि स्माहाऽऽर्यपुत्रो नु, वरोऽयमिति यत्वया अवादि तदभूत्सत्य-मावाभ्यां कथमप्यहो ! | रहस्तत्राऽयमागत्य, तामुपायंस्त कन्यकाम् तदनेनाऽवयोस्तादृग्, वृत्तान्तो बुबुधेऽखिलः । मनागपीति मा भैषीः, करिष्येऽत्र प्रतिक्रियाम् इत्युदित्वा प्रदायाऽथ, ग्रन्थीन् सप्ताभिमन्त्र्य च । बबन्ध धनदेवस्य, वामे दवरकं पदे For Personal & Private Use Only ।। १४३ ।। ।।१४४ ।। ।।१४५ ।। ।।१४६ ।। ।।१४७ ।। ।।१४८ ।। ।।१४९ ।। ।।१५० ।। ।।१५१ ।। युग्मम्।। ।।१५२ ।। ।। १५३ ।। 147 Page #159 -------------------------------------------------------------------------- ________________ 148 श्री मुनिसुन्दरसूरिविरचिता ॥१५५।। यावत्तत्पाणिसंस्पर्शा-द्धनदेवः प्रबुध्यते। ददर्श तावदात्मानं, शुकीभूतं सविस्मयः ||१५४॥ दध्यौ चाऽग्रे प्रियां वीक्ष्य, कङ्कणच्छोटनं मम । विस्मृतं तेन तत्पाणी, वीक्ष्याऽसौ शङ्किता ध्रुवम् कथञ्चिन्नैशवृत्तान्तं, ज्ञात्वा कीरीचकार माम् । नास्यामीदृग्चरित्रायामसंभाव्यं हि किञ्चन ||१५६॥ धिग्मया हारितं नृत्वं, पशुभूतः करोमि किम् ?। ध्यात्वैवं दुःखितो भीत्या, यावदुड्डयते स च ||१५७।। करेणाऽऽक्रम्य तं तावत्, कोपाद् दुष्टा जगाद सा। रे! रे! ज्वरच्छलं कृत्वा, चरित्रं नौ विलोकसे? ||१५८ ।। युग्मम् ।। न तद्भवादृशां गम्यं, सहस्व छलजं फलम्। अथ तं पञ्जरे क्षिप्त्वा, गृहकार्येषु साऽलगत् प्रशंसन्ती कलां तस्यास्तथैवाऽन्याऽपि सम्मदात्। सोऽपि शोचति पश्यन् स्वं, गृहं परिजनादि च ॥१६०॥ अथ ते सच्छमत्कारं, पचन्त्यौ भर्जिकां तदा। शुकं नीत्वाऽस्त्रधारायां, न्यस्य भापयतश्च तम् ॥१६१॥ रे! शृणोषि छमत्कारान् ?, निहत्यैवं त्वमप्यथ । पक्ष्यसे सच्छमत्कारं, कदापीत्यादिभाषितैः ॥१६२॥ ताभ्यामित्यन्वहं नीयमानो जीवितसंशयम् । कथञ्चिद् दुःखितः कीरो, व्यतिक्रामति वासरान् ।।१६३॥ अथ रत्नपुरे श्रेष्ठी, श्रीपुञ्जो निर्गतं वरम्। अनायातं च विज्ञाय, सर्वत्राऽप्यगवेषयत् ॥१६४॥ ||१५९॥ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 149 ॥१६५॥ ॥१६६॥ ॥१६७॥ ॥१६८॥ ॥१६९॥ अलब्ध्वा च प्रगे तेन, लिखितं श्लोकमैक्षत। अजानाच धियां धाम, तस्य वासपदादि सः पुर्यां हसन्त्यभिख्यायां, सूनुर्धनपतेरयम्। कथञ्चिद्धनदेवाह्वो, नाम्नाऽत्राऽगाजगाम च तदुदन्तमुदित्वैवं, रूदन्ती स्थापिता सुता। वरमाकारयिष्यामि, द्रागित्याश्वासनाकृते हसन्त्यां यान्तमन्येद्युः, सार्थवाहं निबुध्य सः । श्रेष्ठी सागरदत्ताहमर्थोपार्जनहेतवे आर्पिपद्धनदेवाय तस्य रात्र्या अलङ्कृतिम् । सन्दिष्टं च यथा पत्नी, संभाल्या द्रागिहागतेः ततः सागरदत्तोऽपि, पोतेनोल्लङ्घ्य वारिधिम्। हसन्त्यां प्राप्तवान् सद्यो, धनदेवगृहेऽगमत् तमदृष्ट्वा प्रिये तस्याऽप्राक्षीत्क्वाऽऽस्ते पतिर्नु वाम् ?। ताभ्यामूचे गतो देशान्तरे द्रव्यार्जनाय सः सोऽथाऽवादीदलङ्कार, श्रीपुज्जः प्राहिणोदिमम्। जामात्रे धनदेवाय, शीघ्रमाजूहवच्च तम् ऊचे ताभ्यामिदं साधु, धनदेवः प्रियां हि ताम्। द्रष्टुमत्युत्सुकोऽप्याशु, देशेऽगाद् गाढकार्यतः गच्छतोक्तं च तेनैति, कोऽपि रत्नपुराद्यदि। तद्धस्तेन शुकः पल्यै, प्रेष्यो ग्राह्यं तदर्पितम् इत्युदित्वा शुकस्ताभ्यां, तस्याऽर्पि स सपञ्जरः । आत्ता चालङ्कृतिः सोऽथोत्तारके कीरयुग्ययौ ॥१७०॥ ॥१७१॥ ॥१७२॥ ||१७३॥ ॥१७४॥ ॥१७५।। For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ 150 श्री मुनिसुन्दरसूरिविरचिता क्रमाक्रयाणकानां स, विधाय क्रयविक्रयौ। आगाद्रत्नपुरे नावोल्लंघ्य वारिनिधिं जवात् ||१७६ ।। निवेद्य श्रेष्ठिने सर्वं, धनदेवप्रियोदितम् । आर्पिपत्तं शुकं सोऽपि, स्वपुत्र्यै मुमुदे च सा ॥१७७॥ भर्तुः प्रसादं सा मन्यमाना तं रमयत्यलम्। दृष्ट्वा दवरकं पादे-ऽतुत्रुटद्विस्मिताऽन्यदा ॥१७८॥ धनदेवः स्वभावस्थ-स्ततोऽभूत्तं निरीक्ष्य सा। विस्मिता मुदिता चाख्यत् स्वामिन्! किमिदमद्भुतम् ? ॥१७९ ।। यत्पश्यसि तदेवेति, पृच्छ्यं न त्वधुनाऽधिकम्। इत्युक्तेऽनेन सा गत्वा, पितुरेतन्न्यवेदयत् ।।१८०॥ मुदितो धनदेवाय, सोऽथ सन्मानपूर्वकम् । स्वर्विमानाभमावासं, धनं चोपस्करं ददौ ||१८१॥ तत्राऽस्थाद्धनदेवोऽथ, सह पल्ल्या नवोढया। भोगान् सस्नेहया स्वैरं, भुञ्जानः पुण्यदत्तदृक् ।।१८२ ।। कर्मभिर्व्यवसायाद्यै-र्लक्ष्मीमर्जति चाद्भुताम् । उदीर्णप्राच्यपुण्यानुभावात्पुण्यानुगा हि सा ॥१८३॥ काले कियत्यतिक्रान्ते, श्रीपुजे स्वर्गमीयुषि । भ्रातृणां स्नेहदौर्बल्यं, ज्ञात्वा जनकवेश्मनि यियासुः सङ्गता पत्या, श्रीमतीत्यथ दध्युषी। कीदृशो गृहवासोऽस्य? कीदृश्यौ च पुराप्रिये ? ||१८५।। युग्मम् ।। इति तदर्शनोत्कण्ठावती तं श्रीमती जगौ। स्वामिन् ! स्वपितुरावासं सकृद्दर्शयसे न किम्? ॥१८६ ।। ॥१८४।। For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 151 |१८७।। ||१८८॥ ॥१८९।। ॥१९०॥ ||१९१॥ पितृश्वसुरयोर्गेहे, वासः श्लाघ्यो हि नृस्त्रियोः । व्याहरद्धनदेवोऽथ, ज्ञास्यते समयेऽप्यदः ततो धृतिमती साऽपि, तस्थौ भोगैकदत्तदृक् । पुनः कालान्तरेऽन्येधु-र्व्याहार्षीत्सा पतिं प्रति स्वामिस्त्रैधा मनुष्याः स्यु-र्जधन्योत्तममध्यमाः। श्वसुरस्वपितृस्वीय-गुणेभ्यः ख्यातिधारिणः तवाऽत्रस्थस्य तन्नाथ!, समृद्धिः श्वसुरोद्भवा। उत्तमत्वाय नैषा तु, तद्यावस्ते पितृहम् पल्या प्रोक्तमिति श्रुत्वा, धनदेवो जगाद ताम् । भद्रेऽद्यापि छमत्कारान्, भर्जिकायाः स्मरामि तान् पत्युरित्युक्तमाकर्ण्य, साऽप्राक्षीत्के नु ते प्रिय!?। आदितोऽपि स्ववृत्तान्तं सम्यक् सोऽप्यवदत्ततः श्रुत्वा तं श्रीमती हास्याऽवज्ञे विदधती जगौ। कियन्मात्रमिदं स्वामिन्!, मा भैषीरीदृशात्ततः तत्र नूनं भलिष्येऽहं, निःशङ्क स्वगृहं व्रज। मया सह न ते बाधा, भवित्री क्वाऽपि कर्हिचित् इति पत्नीगिरा दत्तावलम्बात्साहसं भजन्। आपृच्छ्य स्वजनान् सोऽगाद्धसन्ती सप्रियः क्रमात् विशन् स्वौकसि पत्नीभ्यां, तदवस्थोऽप्ययं कथम्। स्वं रूपं प्रापदित्यादि, ध्यायन्तीभ्यामदर्शि सः ततोऽभ्युत्तस्थतुस्ते तं, दर्शयन्त्यौ मुदं बहिः । कृत्वाऽऽचमनदानादि-प्रतिपत्तिं सगौरवम् ||१९२॥ ॥१९३॥ ॥१९४॥ |१९५।। ||१९६॥ ||१९७॥ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ 152 सप्रियं चित्रशालायां, तं नीत्वा न्यस्य चाऽऽसने । निवेश्य स्वागतप्रश्नाद्यैरमू मुदतां पतिम् ततो ज्येष्ठा गिरा लघ्व्याऽऽनीय पाद्यं वरोदकम् । सभक्तिक्षालितौ तस्य, चरणौ ताम्रभाजने गृहीत्वा तज्जलं ज्येष्ठाऽभिमन्त्र्य च ततो भुवम् । तेनाच्छोटयदेतच्च ववृधे तद्गृहेऽभितः " भीतोऽयं वर्द्धमानेऽस्मिन्, श्रीमत्या मुखमीक्षते । साऽभिधत्ते च मा भैषीरित्येवं तु मुहुर्मुहुः ततो गुल्फौ क्रमाज्जानू, उरू नाभिमुरो गलम् । नासां च यावदायातं, वर्द्धमानं च तज्जलम् श्रीमतीमभ्यधाद्भीत-स्ततोऽयं त्वत्प्रतिक्रिया । कस्मै कार्याय मग्नायां, नासायामप्यतः परम् ततः सा धेनुवत्सर्वं मुखेन तदापात्पयः । सद्यस्तथा यथा नाऽस्य, क्वाऽपि बिन्दुरपीक्ष्यते " पूर्वपत्न्यौ ततस्तस्याः, पादयोर्द्रागपप्तताम् । त्वया जिग्यिवहे आवां, निजविद्याकलागुणैः आवामाराधयिष्यावस्ततस्त्वां स्वामिनीमिव । ततस्ताः स्वस्वकार्येषु, लग्नाः प्रीतिजुषो मिथः अहो तिस्त्रोऽप्यमूः क्षुद्र - विद्याभिः समतां ययुः । मिलिताश्च मिथः प्रीत्या, शीलसाम्ये हि सौहृदम् ततः स्वैरित्वमेवाऽस्या, अपि ज्ञात्वाऽऽद्ययोरिव । आयान्ति खलु संसर्गादसन्तोऽपि गुणेतराः For Personal & Private Use Only श्री मुनिसुन्दरसूरिविरचिता ।।१९८ ।। युग्मम् । ।।१९९ ।। ||२०० ।। ।।२०१ ।। ।।२०२ ।। ।।२०३ ।। ।।२०४ ।। ।।२०५ ।। ।।२०६ ।। ।।२०७ ।। ।।२०८ ।। Page #164 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 153 ||२०९।। ||२१०॥ ददृशे प्राच्ययोभक्ति-स्तृतीयस्या अपीदृशी। मयि चेदविता तत्कः, शरणं मे भविष्यति ? तिस्रोऽपि तदमूस्त्यक्त्वा, प्रत्यक्षा राक्षसीरिव । करोमि स्वहितं किञ्चिद्येन स्यान्न पुनर्भयम् विचिन्त्यैवं गृहात् किञ्चित्, कार्यमुद्दिश्य निर्ययौ।। उद्याने चाऽत्र चैत्येऽस्मिन्, धनदेवः समाययौ ॥२११॥ स चाऽहं धनदेवाख्यो, दुःखमित्यवदं निजम्। शुकत्वादौ त्वन्वभूवं, यत्तत्त्वदुःखतोऽधिकम् ॥२१२॥ उपागताऽपि यदैवाट्टलिता पशुता तव । नान्वभूर्वपुषा तेन, दुःखं तद्ग्यवानसि ॥२१३॥ मदनोऽथ निशम्यैवं, विस्मितो व्याजहार तम्। भवं दुःखमयं मत्वा, कुर्व आत्महितं सख्खे! ॥२१४॥ एवं वार्तयतोस्तुल्य-वृत्तयोः प्रीतितस्तयोः । गुरुर्विमलबाह्वाह्व-स्तत्राऽऽगात्सपरिच्छदः ||२१५॥ नत्वा स्तुत्वा युगादीशं, सोऽपि तत्रैव मण्डपे। प्रासुके कम्बले शिष्यै-ढौंकिते समुपाविशत् ||२१६॥ स भक्तिवन्दितस्ताभ्यां, धर्मलाभाशिषं ददौ। देशनां विदधे धा, पुरश्चाऽऽसीनयोस्तयोः ॥२१७॥ "शरदभ्रसमाः श्रियोऽखिला-स्तटिनीपूरसमं च जीवितम्। नटपेटकवत्कुटुम्बकं, ननु को मुह्यति धर्मकर्मसु? ॥२१८।। शरणं न विपत्सु कश्चन, स्वजनाः स्वार्थपरा वपुः क्षयि। ललनाः कुटिलाः कुतः, पराभवभीविघ्नभृते भवे सुखम् ॥२१९।। For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ 154 श्री मुनिसुन्दरसूरिविरचिता ||२२१॥ ||२२२॥ ||२२४॥ अणुवैषयिकं सुखं भवे, तदपि स्याल्ललनाद्यसाधनम्। ललना त्वखिलापदां सखी, न बुधोऽस्मिन्ननुरज्यते ततः ॥२२० ।। परमे तदगत्वरे सदाप्यपवर्गस्य सुखेऽनुरज्यताम्। स च संयमसाधनो मतः, प्रतिपद्यध्वमतः सुसंयमम्" गोभिर्गुरुविधोस्तस्य, संवेगामृतवर्षकैः।। भवतृष्णाभवे तापे, गते प्राव्रजतामिमौ संविग्नौ गुरुणा तेन, सह व्यहरतां मुनी। नानातपांसि कुर्वाणौ, द्वादशाङ्ग्यामधीतिनौ ||२२३॥ सिद्धयोगौ मिथः प्रीत्या, सदा सह विहारिणौ। विधिना पूरितायुष्कौ, नारमत्यजतां वपुः उदभूतां च सौधर्मे, पञ्चपल्यायुषौ सुरौ । भुक्त्वा सुरसुखान्येतावुत्पन्नौ नृषु तद्यथा ||२२५॥ विजयपुरावे नगरे, पुत्रोऽभूत्समरसेनभूपस्य । विजयावल्या जातो, मणिप्रभाह्वो मदनजीवः ॥२२६॥ पित्राऽर्पितराज्यभरो, भुक्त्वा राज्यश्रियं बहुकाल। म्लानमवेक्ष्याऽब्जवनं, प्रतिबुद्धो राज्यमङ्गजे न्यस्य ||२२७॥ सैष जिनेश्वरसूरेः पार्थे, दीक्षामुपाददे भूपः । बहुतपसा लब्धावधिविज्ञानाऽऽकाशगमनशक्तिरभूत् ॥२२८ ।। अथ वैताढ्यगिरीन्द्रे, रथनूपुरचक्रवालवरनगरे । धनदेवस्य च जीवः, पूर्णायुः स्वर्गतश्च्युत्वा ||२२९॥ नाम्ना महेन्द्रसिंहो विद्याधरचक्रवर्त्यभूत्स महान् । पन्यस्य रत्नमाला, पुत्रावपि रत्नचूडमणिचूडौ ||२३०॥ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ मदन- धनदेवकथा पत्नी तस्याऽन्येद्युस्रातुमशक्ता महामयादमृत। तच्छोकार्त्तो व्यलपन्मोहवशात् खेटचक्रवत्र्त्येषः ज्ञानेन तमवबुध्य च, मणिप्रभो मुनिपतिर्गगनगामी । पूर्वभवस्नेहवशात्तत्राऽगात्खेटनायकेन नतः उक्त्वा पूर्वभवस्त्रीचरितमयं तेन बोधितो मुनिना । प्राव्रजदस्य समीपे, राज्यभरं न्यस्य रत्नचूडसुते अखिलाऽऽगमेष्वधीती, चरन् सदा बहुविधं तपोऽत्युग्रम् । अभवल्लब्धिनिधानं क्रमादयं खेटराजर्षिः 1 द्वावपि तौ राजर्षी, सुचिरमथाऽष्टाङ्गयोगसाधनया । क्षिप्ताऽखिलकर्ममलौ, शिवपदसुखमापतुः क्रमतः खेन्दुशरभूमितेऽब्दे १५१० मुनिसुन्दरसूरिभिस्तपाचार्यैः प्राकृतसुमतिचरित्रान्मोहारिजयश्रिये सतां विदधे मदनचरितमेतत्संनिशम्य प्रवीणो धनपतिसुतवृत्तं चाऽपि सम्यग् विचिन्त्य । इह च परभवे चाऽत्यन्तदुःखप्रदाभिः कलयति रमणीभिः, को नु सौख्याभिलाषम् ।।२३१ ।। ।।२३५ ।। स मदन-धनदेववद् बुधा ये, विषयसुखं परिभाव्य दुःखहेतुम् । विदधति चरणं ततो विरक्ताः, शिवसुखसंपदमिति क्रमात् ॥ २३६ ॥ For Personal & Private Use Only ।।२३२ ।। ।।२३३ ।। ।।२३४ ।। ।।२३७ ।। ।।२३८ ।। 155 Page #167 -------------------------------------------------------------------------- ________________ 156 PROBOTION GROOT TPP ZZZZA Egggggg 图图图 99999胜 Nels For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ श्री पदग्विजय विरचिता मदन- धनदेवकथा করআত ener For Personal & Private Use Only 157 Page #169 -------------------------------------------------------------------------- ________________ 158 श्री पदमविजय विरचिता "शुद्धज्ञान-क्रियाभ्यां य:, प्राप्य मोहजयश्रियम्। परां ज्ञानरमा लेभे, तस्मै सर्वविदे नमः" ॥१॥ स्त्रीणां दुश्चरितं दृष्टा ये भोगेभ्यो विरमन्ति ते श्रेय:श्रियां पात्रं स्युः, अत्र मदनधनदेवौ दृष्टान्तः। तथाहि-अत्रैव भरते कुशस्थलसन्निवेशे नाम-रुपाभ्यां मदनो नाम श्रेष्ठ्यभूत्। मदनस्य रति-प्रीती इव तस्य यथार्थाख्ये चण्डा-प्रचण्डाढे बाल्यादपि कुतोऽप्याप्तबहुविद्याबलान्विते द्वे प्रिये अभूताम्। ते च द्वे अपि यैस्तैरपि कारणैः परस्परं कलहायेते, निषिद्धे अपि च भृशं कोपाऽभिमानाभ्यां न तिष्ठतः। ततो मदन: प्रचण्डां निकटग्रामेऽस्थापयत्, दिनानां च नियमं कृत्वा एकैकस्या गृहे तिष्ठति। __ अन्यदा केनापि हेतुना प्रचण्डाया गृहे एकं दिनमधिकं स्थित्वा चण्डाया गृहेऽगमत्, तदा सा कणान् खण्डयन्ती तं समागच्छन्तं दृष्ट्रा रे दुष्ट! दुष्टा प्रचण्डा तवेष्टा, किमत्रागच्छसि? इति वादिनी क्रुधा तस्याऽभिमुखं मुशलं प्राक्षिपत्। तद्वीक्ष्य व्याकुलो मदनो नंष्ट्रा कियती भुवं गत्वा यावत् पश्चाद्विलोकते तावत्तत्र सर्पमैक्षत। स्फाटाटोपभयङ्करं च तं धावमानं दृष्ट्रा द्रुतं विशिष्य नंष्ट्रा स प्रचण्डाया गृहेऽगमत्। सापि तं तथा दृष्ट्वा प्रिय! भीति-श्वासाकुल:सत्वरं किमत्राऽऽगा:? इत्यपृच्छत्। मदनश्चण्डावृत्तं यथातथमवक्। साऽजल्पत्-एतत् किश्चिद्भयावहं नास्ति, तत् स्वस्थो भव । तावद् रौद्रो भुजङ्गमस्तद्गृहाङ्गणमागमत्। तदा सा क्रुद्धा शरीरोद्वर्तनभवान् पिण्डान् सद्योऽभ्यक्षिपत्, तैश्च बभ्रुभूतैरहिः खण्डश: कृत्वा न्यघाति। बभ्रुषु वापि गतेषु नानारससमाकुलो मदनश्चमत्कृतो दध्यौ-'चण्डाकोपात् प्रनष्टस्य मम प्रचण्डा शरणमभूत्, परं यदैषाऽपि कोपिष्यति तदा पुन: क: शरणम् ?। प्रियकारिणेऽपि य: कदापि न कुप्यति ईदृश: पृथिव्यां प्रायो दुर्लभः, तदैतादृशी दुष्टा कथं न क्रोत्स्यति?। तदिमे राक्षस्यौ त्यक्त्वा क्वचिद्देशान्तरे यामि, यत आत्मकुशलाय राज्यमपि त्याज्यम्'। इति ध्यात्वाऽन्येबू रहः स्वं बहुधनं गृहीत्वा मदनो देशान्तरे निर्ययौ, स्वेच्छया च भ्रमति। सोऽन्यदा सङ्काशपुरमागत्य उद्यानेऽशोकतरुतले उपविष्टस्तावत्तत्रागतेन भानुदत्तेन श्रेष्ठिनौच्यत- हे मदन! तव स्वागतम्, एहि, निजं गृहं यावः। For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 159 निजनामग्रहणाऽऽमन्त्रणादिभिरेष चमत्कृतस्तेन सह तस्य मन्दिरमगमत् । श्रेष्ठी तं सगौरवं स्नान-भोजनादि विधाप्य निजाङ्गजां पुरस्कृत्य इमां पाणौ कुरु इति जगौ। मदनोऽपि पक्वबिम्बौष्ठीं चन्द्रास्यां रुपेण रत्यतिरेकां तां दृष्ट्रा विस्मित: श्रेष्ठिनमवदत्त्वं मम नाम कथं वेत्सि?, गौरवं किं करोषि?, अज्ञातकुल-शीलस्य च निजां पुत्रीं कथं दत्से? श्रेष्ठ्यवोचत् - मम चतुर्णां पुत्राणामुपरि नानाविधोपयाचितैरीप्सितैषा विद्युल्लता पुत्री जज्ञे। मया प्राणोभ्योऽप्यतिवल्लभेयं सकला: कला: पाठिता यदा यौवनस्थाऽभूत् तदा मयैवं चिन्तितम्- इयं पुत्री लोकरीतित: कस्मैचिद्वराय देया, अहं चाऽस्या वियोगं क्षणमपि सोढुं न क्षमे। एवं चिन्तातुरो विनिद्रो रात्रौ सुप्तस्तदा कुलदेव्यागत्योचे - वत्स! चिन्तां किं करोषि?, प्रातरेतदुद्याने किङ्केल्लिवृक्षतले प्रथमप्रहरान्ते मदननामानं कन्याहं वरं लप्स्यसे। विशुद्धकुलजाताय सर्वगुणाय तस्मै कन्या देया, स चाऽवियोगाय स्वगृहे एव स्थाप्य: एवमुक्त्वा देवी गता, तस्या गीर्यथार्था जाता। तदादेशाद् इमां पुत्रीं ददे, तत् त्वं परिणय। तदा मदनो दध्यौत्यक्तपूर्वकलत्रेण मया वण्ठेनेव एककेन प्रियां विना कियन्तं कालं व च स्थेयम् ?। ईदृशी च देवतादिष्टा दुष्प्रापाऽपि मम भाग्ययोगेन सुप्रापाऽभवत्, तदेनां मनोविश्रामभुवं कनी परिणीयाऽत्रैव धन-भोगयुक् तिष्ठामि। इति ध्यात्वा श्रेष्ठिनो वच: प्रपेदे। ___ तत: श्रेष्ठी तां विवाह्य हर्णोद्रेकात् तस्मै प्रमाणातिरेकं धनं गेहोपस्करं च ददे। मदनोऽ पि श्रेष्ठिना दत्ते आवासे तया सस्नेहया नवोढया साकं यथारुचि भोगान् भुङ्क्ते। यत्र तत्रापि नृणामाकस्मिका भोगा भवन्ति, अयं पुण्यस्यैव प्रभाव: ततो हे जना:! पुण्यं कुरुत। अथ मदनस्य सुखमये कित्यपि काले गते सति क्रमाद् वियोगिनीकालो वर्षाकाल: समायातः। तस्मिन् वर्षाकालेऽन्यदा काञ्चित्त्स्मरवशां रमणीं प्रोषितभर्तृकां रुदतीं स गवाक्षस्थितोऽश्रृणोत्, दध्यौ च - यथैषा पत्युर्वियोगात् स्मरपीडिता रोरुदीति तथा मन्ये नारीभिर्वियोगोऽतिदुःसहो वर्तते। ततो मया ये द्वे मुक्ते ते स्मराते स्नेहवशाद् मां स्मृत्वा कथमद्य भविष्यत:?। तत्कथञ्चित् सकृद्गत्वा ते आवासयामि, विशिष्य चाऽनपराधामुपकारिणी प्रचण्डामाश्वासयामि। इति प्रियायुग्मावियोगभवदुःखत: For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ 160 श्री पदविजय विरचिता सोऽश्रुधाराममुञ्चत्, वाससा च लोचने स्पृशन्तं विद्युल्लताऽद्राक्षीत्। तदा साऽपृच्छत्'हहा प्रिय! अधुनाऽऽकस्मिकं तव रुदितं कथम्?'। तत्कारणमकथयन्नपि निर्बन्धे कृते पूर्वपल्यो: सर्वं व्यतिकरं तत्स्मरणादि चावदत् । सा प्राह- 'यद्येवं तर्हि तत्र गत्वाऽमू किं नाश्वापासयसि?'| सोऽप्यवदत्-यदि त्वमनुमन्यसे तदा यामि। इति सा श्रुत्वा स्त्रीस्वभावत्वाद् भृशेर्ण्यिता दध्यौ- अहो! दासीव सर्वदा सर्वां शुश्रूषां कुर्वे, कदापि हास्येन गिराऽपि वा विनयातिक्रमात् स्नेहप्रातिकूल्यम् अण्वपि क्वापि नाऽदीदृशम्, तथाप्येष तादृश्योरपि प्राक्पन्योरद्य स्मरति। विपुलां स्मरव्यथां क्षणमपि सोढुं न क्षमे, जलदावलिश्च स्मरसखोऽयं कालः, तत: कालक्षेपं विधायैनं ते विस्मारयामि। इति विचिन्त्य साऽवदत् प्रिय! सम्प्रति गिरिवाहिन्यो विषमा:, पन्थानश्च पङ्कदुर्गमाः, तत: शरत्काले प्रवासं कर्तुमर्हसि। तदा तदुक्त्या स तस्थौ, यत: कामी हि स्त्रीवचोवशो भवति। अथ स यथाभोगसुखं प्रावृषंगमयामास, तत: प्रिये द्रष्टुमुत्कण्डुल एनांगन्तुमापृचछत। सापि तं गन्तुमन्वमन्यत, अग्रिमं च करम्बं कृत्वा प्रचुरं शम्बलं ददौ। तदादाय मदनोऽचालीद्, एकं ग्राममवाप्तवान्, मध्याह्ने च तत्सरस्तीरे तरोस्तले विशश्राम। स्नात्वा देवगुरुंश्च स्मृत्वा भोक्तुमिच्छन्नचिन्तयत्- यद्यतिथये प्रदाय भुजे तदा विवेकिता स्यात्। ___तावत् कश्चिन्जटाधरं भैक्षहेतवे देवकुलाद् ग्रामन्तर्यान्तं दृष्टा मुदा निमन्त्रितवान्। दानशौण्ड: स तस्मै यथाश्रद्धं करम्बकं ददौ। सोऽपि क्षुधितो द्राक् तत्रैव भोक्तुमुपचक्रमे। अथ मदनो यावद्रुङ्क्ते तावत्कश्चित् क्षुतं व्यधात्। तचाऽपशकुनं मत्वा स सुधी: क्षणं प्रत्यैक्षिष्ट, तावत् स तपस्वी तं करम्बकं भुक्त्वा उरणकोऽभूत्, सङ्काशनगराभिमुखं च सत्वरं प्रचचाल। तं तथा दृष्ट्वा मदनोऽप्यचिन्तयत्- चेत् करम्बको मया भक्षितः स्यात् तदाऽहमप्येवम् उरणोऽभविष्यम्। इति विचिन्त्य स एष व याति? इत्याश्चर्यात् तमन्वगात्। द्वावपि तौ यान्तौ सङ्काशपुरमीयतुः। उरणो द्रुतं विद्युल्लताया गृहे प्राविशत्। अस्य को वृत्तान्तो भवेत् ? इति द्रष्टुं मदन: क्वऽपि गृहतो बही रह: स्थितः। अथ विद्युल्लता स्वौकसि प्राप्तमुरणं दृष्ट्वा क्रुधा सत्वरं द्वारं पिधाय दण्डेन दृढमताडयत्। 'रे रे! निरपराधां मां त्यक्त्वा सापराधे अपि प्रिये रमयितुं यासि?, Jain Education Interational For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 161 चिरादपि न व्यरंसी:। किमु मम मुशलं नास्ति?, परमहं भर्तुः प्राणापहारं किं करोमि? इति लज्जावशतस्तेन न हन्मि। इति पुन: पुनर्वदन्ती सा मुहूर्मुहुरारसन्तं तमताडयत्। तं शुण्वन् लोकोऽमिलत्, जजल्प च-मूढे! निर्लज्ने! पशु कथं ताडयसि?, वणिक्कुलभवाऽपि हत्यापापात् किं न बिभेषि?। ततश्च साऽभिमन्त्रितवारिणाऽसिञ्चत्, तदा उरणो भस्मलिप्ताङ्गो यथारुपो जटाधरोऽभूत्। तं दृष्ट्रा जनोऽप्राक्षीत्- भदन्त! तव किमिदम् ?। तदा तपस्वी स्ववृत्तान्तं यथागद्दमूचिवान्, तत: स तरललोचनो भीत्या सद्योऽनशत्। लोको विस्मित: स्वपदमगात्। विद्युल्लता दध्यौ- "धिग् धिग्, अयं निरपराधस्तपस्वी मया पीडित:, न जाने भर्ता क्व गतः, पुनर्मिलिष्यति न वा?। शिक्षया तं वशीकृत्य यथारुचि भोगान् भोक्ष्ये एवं मम मनोरथोऽधुना व्यर्थोऽभूत। जने ममोद्घाटोऽभूत्, पत्या च वियोगो जात:'। अथ मदनस्तन्निरीक्ष्य नानारसाकुलो दध्यौ- 'अनयाऽनेन चरित्रेण मम प्राक्प्रिये निर्जिते । अहो! योषितां चरितानि योगिनामप्यगम्यानि, धिग् धिग् रागान्धितान् जीवान् ये तास्वपि रज्यन्ते। ॥१ ॥ यत:राक्षसी: सर्पिणीया॑धीः, क्रौर्यान्नार्योऽतिचक्रमुः। विश्वसन्ति य एतासु, नृरूपा: पशवो हि ते अहं तु कष्टाच्छुटितोऽस्मि, ततश्चण्डां प्रचण्डां विद्युल्लतां चाऽपि त्यक्त्वा स्वहितं करिष्ये। इति ध्यात्वा मदनो भ्राम्यन् हसन्तीपुरीमगात्। तत्रोद्यानेऽभ्रंलिहं हिरण्यमयं चैत्यं ददर्श। भक्ति-हर्षोल्लसत्तनुर्विधिना तत्र प्रविश्य आदिमाहतो रात्नप्रतिमां प्रणम्य तुष्टुवे, स्वर्विमानजितश्च चैत्यस्य श्रियमालुलोके। ततो धन्यंमन्यो मुदितो रङ्गमण्डपमध्यास्त, तावत्तत्र कश्चित् चारुवेषाऽङ्ग-यौवन आययौ। सोऽपि तीर्थेशं नत्वा स्तुत्वा च तत्रैव मण्डपे दुःखेन दीर्घं नि:श्वस्य मदनान्तिके उपाविशत्। तं च नि:श्वसन्तं प्रेक्ष्य मदन:स्माह-हे सखे! कस्त्वम्?, किमेवं नि:श्वसिषि?, अहमिव किं दुःखितोऽसि?'| स जगौ- 'अहं धनदेवो वणिग् अत्रैव वसामि, दुःखं तु For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ 162 श्री पदविजय विरचिता मम कथयिष्यामि, परं त्वं क: किं च दुःखित?। ततो मदनोऽवदत्- मित्र! मम दुःखं कथ्यमानं लज्जाकरं भवेत्, तथाप्येषोहं तव वदामि, यत: प्रथमेऽपि दर्शने स्नेहवान् साधर्मिकोऽसि, सतां च तत्कथितं प्रायश: प्रतिबोधाय भवेत्। तत: कुशस्थलग्रामवासादारभ्य तत्रागमनावधि स्ववृत्तं यथास्थितं सोऽखिलमाख्यत्। अथ धनेदेवोऽभणत्-सखे! इदं कियन्मात्रम्?, यदि मम वृत्तान्तमाश्चर्यकारणं शुणोषि तदा जानासि। मदन: स्माह- श्रोतुमुत्कण्ठुलोऽस्मि, तद् ब्रूहि। ततो धनदेव: स्ववृत्तान्तमब्रवीत्। तद्यथा अत्रैव महापुर्यां गुणी श्राद्धधर्मे रतो धनपतिः श्रेष्ठयासीत्, तस्य च लक्ष्मीदे॒धा प्रियाऽऽसीत्। तयोविविधोपायौँ तनयौ नाम्ना धनसार-धनदेवौ अजायेताम्। तौ सर्वकला: पाठितौ कन्ये च परिणायितौ। सद्धर्म-सुखलीनानां तेषां कियान् कालस्त्वगात्। अथ पितरौ विशुद्धधर्मेण स्वर्गमीयतुः, तदा तौ सशोकौ पुत्रौ मुनिचन्द्रमहर्षिणा बोधितौ, परं सस्नेहयोस्तयोः प्रिये परस्परं कलहायेते। ततस्तौ विभक्तसारौ पृथग्गृहयोरस्थाताम्। अथ स्वजायां स्वैरिणीं वीक्ष्य लघुबान्धव उद्विग्नः, ज्येष्ठेनोद्वेगकारणं पृष्टः, सोऽपि तस्मै स्त्रीकृताऽसमाधिमाह। धनसारस्तदभिप्रायं प्रयत्नतो विज्ञाय भ्रातृस्नेहाद् अन्यां रुप-कला-गुणैराठ्याम् इभ्यजां कन्यकां धनदेवेन पर्यणीनयत्। तदा स धृतिमान् तया नवोढया सह भोगानभुङ्क्ते, परं भाविवशात् प्राक्पत्नीव साऽपि कमात् स्वैरिण्यभूत्। अन्यदा धनदेवस्तयोश्चरितं जिज्ञासुः सायं जगौ- प्रिये! अद्य मम भृशं शीतज्वरोऽचटत्। ततस्ताभ्यां शय्यायामास्तृतायां स द्रुतम् अस्वपत्, वासोभिश्च पिहितेक्षणाद् मायया निद्रामदीदृशत्। रात्रौ यामान्ते घोरशब्दतस्तं निद्राणं मत्वा ज्येष्ठा कनिष्ठामवदत्- हे स्वस:! सामग्री कुरु। ततो द्रुतं गृहकृत्यानि कृत्वा ते उभे निर्याय गृहोद्यानसहकारद्रुमोपरि आरुढे। अथ धनदेवस्ते निर्गते निरीक्ष्य रहोऽन्वगात, चूतस्य कोटरे तस्थौ, स्वं च वस्त्रेण बबन्ध। ततस्ताभ्यां मन्त्रे जप्ते तरुाग् नभसा उदपतत्, अम्बुधौ च द्राग् गत्वा रत्नद्वीपे रत्नपुरे स्थितः। ते स्त्रियौ तस्मादुत्तीर्य पुरस्यान्त: प्राविक्षतां, यथारूचि च विचित्राणि चित्राणि निरीक्षेते। धनदेवोऽपि इमे अनुसरन् पुरे प्राविशत्, तयोश्च तादृक्चरित्रेण विस्मयापन्नो गच्छति। For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 163 अथाऽत्र पुरे श्रीणां निधि: श्रीपुञ्जः श्रेष्ठ्यस्ति। अस्य पुत्रचतुष्कोपरि श्रीमती सुता जाता, यां सर्वा विद्या: कलाश्च सस्पर्धमिव शिश्रियुः। तदुद्वाहे जायमाने वसुदत्तसार्थे शस्य सुतो हयारूढश्चलचारुचामरैरुपवीजित उत्तमाङ्गधृतस्फारमायूरातपवारणो देवदूष्यसदृशक्षौम-सर्वाभरणभूषित उत्सवैस्तां परिणेतुं यावत्तोरणे आयाति, तावद् उत्सववीक्षणार्थं बहुभिर्जनैर्मिलितैः पर्यस्ततोरणस्तम्भः सहसा तिर: पपात। तदनाच्छीर्षवलिका निपत्य वरस्य शिरोऽस्फोटयत्, ततश्च मर्मघातात् सयमाऽतिथिरभूत्। आकस्मिक महाशोकविह्वल: सपरिच्छदः सार्थप आक्रन्दन् सद्य: स्वगृहेऽगमत्। अथ श्रीपुञ्जः श्रेष्ठी विधिनिर्मितमिदं स्वरूपं विज्ञाय स्वपरिवारेणं साकमिति विचारं निर्ममे- अन्यथा प्रारब्धं कार्य, दैवेनाऽन्यथा विदधे, प्राणिनां प्राच्यकर्मणां विषमां गतिं को वेत्ति?। इयं कन्या यदि अद्याऽस्मिन्नेव लग्ने न परिणाय्यते तदा तदभाग्यस्य सर्वतो जने प्रसिद्धौ जातायां सकलङ्कामिमां पुत्रीं कोऽपि न परिणेष्यति, यत: सर्वोऽपि प्रायश्चिंर जीवितमिच्छेद् न तु प्रियाम्। तद् यथाभाग्यं येन केनापि उद्यौवनेन वरेणेयुषा इयं पुत्री अद्यैव परिणाय्यते। एवं विचार्य श्रेष्ठी कश्चिद्वरं विलोकितुं सर्वत: स्वान् जनान् प्रेषीत्, तेऽपि पुरे सर्वतो भ्रमन्तस्तमुत्सवं द्रष्टुं तत्र प्राप्तं युवानं वराकारं धनदेवं वीक्ष्य सम्मानात् श्रेष्ठिनोऽन्तिके आनयन्। श्रेठ्यपि स्वपुत्र्या अनुरुपं दृष्टा भृशमभ्यर्थ्य तेन यूना सोत्सवं विधिना कन्यां पर्यणीनयत्। मया पूर्व पत्नयोरीदृशं स्वरूपं ददृशे, तदात्मन: क्षेमं वाञ्छता यथा तथा ते त्याज्ये। पत्नी विनाऽतिथिपूजाद्यभावतो निर्वाहो न भवति, तत एतां गुणशालिनी सुरूपां स्वयंवरां पित्रा चाऽभ्यर्थनापूर्वं दीयमानां कथं त्यजामि? इति विचिन्त्य धनदेवस्तां मुदैव उपयेमे। इतश्च तत्प्रिये स्वैरं क्रीडित्वा तं नव्यप्रकारं विवाहं श्रुत्वा द्रष्टुमुत्सुके अत्र समागते, सुरमिथुनोपमं च वधू-वरयुग्मं वीक्ष्य तद्रूपविस्मिते दैवात्तं योगं तुष्टुवतुः। लघ्व्यवक्-अयं वर आर्यपुत्र इवाऽऽभाति । तदा ज्येष्ठा जजल्प-रुपाद्यैः समाना: पुरुषा: किं न भवन्ति?। आवयोः पतिस्तु शीतज्वरातॊ निद्राणो गृहेऽस्ति, तस्याऽत्र कथमागति:?, ततोऽत्र तं मा शङ्किष्ठाः। ततस्ते क्रीडायै स्वेच्छया पुन:क्वापि प्रापतुः। अथ वधूयुतो धनदेवो वासधाम जगाम, तत्राऽप्यूर्ध्वगृहस्याऽग्रगवाक्षगतस्त For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ श्री पदमूविजय विरचिता त्स्थानाद्यभिज्ञानमीक्षते । अथ च पत्न्योर्गमन - शङ्कया श्रीमत्या वसनाञ्चले धनदेवः कुङ्कुमेनैतं श्लोकं लिलेख 164 "क्व हसन्ती ? क्व वा रत्नपुरं ? चूतोऽभ्रगः क्व च ? | सूनुर्धनपतेर्भाग्याद्, धनदेवोऽभ्यगात् श्रियम्'' ||१|| ततः किञ्चित्कार्यमुदृिश्य निर्ययौ, प्रिये च वीक्ष्य तयोरनुगतः। ते द्रुममारुढे सोऽपि प्राग्वत् कोटरे तस्थौ, स्वं च वाससा बबन्ध । ततश्चतः स्त्रीजप्तमन्त्रेण व्योम्नोत्पत्य तत्पुरोद्याने पूर्ववत् तस्थौ । ततो धनदेवो रहो निजगृहे ययौ, शय्यायां प्राग्वदस्वाप्सीत्, पटावृतश्च निदद्रौ। तत्प्रिये अपि गृहं प्राप्ते पतिं तथा दृष्ट्वा निःशङ्के जाते शय्ययोः शयिते, क्षणं च निद्रासुखमापतुः । प्रातरुत्थाय गृहकर्माणि चक्रतुः । धनदेवो रात्रिजागराद् अद्यापि निद्राणोऽस्ति । अथ निद्रावशात्तस्य आबद्धकङ्कणो दक्षिणः पाणिर्भाव्यवशात् प्रावरणाद्द्बहिर्निरगात्, तं दृष्ट्रा चकिता लघ्वी प्रिया ज्येष्ठामदीदृशत् । साऽपि स्माह- अयं वर आर्यपुत्र इवाभाति इति यत्त्वयाऽवादि तत्सत्यमभूत् । आवाभ्यां सह कथमपि रहोऽयमागत्य कन्यकामुपायंस्त तदावयोर्वृत्तान्तोऽखिलोऽप्यनेन बुबुधे । परं मनागपि मा भैषीः, अत्र प्रतिक्रियां करिष्ये । इत्युक्त्वा दवरकमभिमन्त्र्य सप्त ग्रन्थीन् प्रदाय धनदेवस्य वामे पादे बबन्ध। अथ धनदेवो यावत् पाणिसंस्पर्शात् प्रबुध्दस्तावत् सविस्मय आत्मानं शुकीभूतं ददर्श, अग्रे च प्रियां वीक्ष्य दध्यौ - मया कङ्कणच्छोटनं विस्मृतं, तत् पाणौ वीक्ष्य ध्रुवं प्रिया शङ्किता । कथञ्चिच्च नैशं वृत्तान्तं विज्ञाय मां शुकं चकार, यत ईदृक्चरित्रायामस्यां न हि किञ्चनाऽसम्भाव्यम् । धिग् मया मनुष्यत्वं हारितं, अहं पशुभूतः, किं करोमि? | इति ध्यात्वा भीत्या यावदुड्डयते तावत् सा दुष्टा कोपात् करेण तमाक्रम्य जगाद - रे! रे! ज्वरच्छलं कृत्वाऽऽवयोश्चरित्रं विलोकसे ?, भवादृशां तन्न गम्यम्, अत: स्वच्छलजं फलं सहस्व इत्युक्त्वा तं पञ्जरे क्षिप्त्वा गृहकार्येमष्वलगत्। अन्याऽपि तस्या: कलां प्रशंसन्ती गृहकार्यमकरोत्। धनदेवस्तु स्वगृहं परिजनादि च पश्यन् शोचित । अथ ते भर्जिकां सच्छमत्कारं पचन्त्यौ शुकं नीत्वाऽ स्त्रधारायां च न्यस्य भापयतः- रे ! छमत्कारान् श्रुणोषि ?, त्वमप्येवं कदापि निहत्य For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 165 सच्छमत्कारं पक्ष्यसे। इत्यादि भाषितैस्ताभ्यां जीवितसंशयं नीयमान: कीरो दुःखितः कथञ्चिद्वासरान् व्यतिक्रामति। अथ रत्नपुरे श्रीपुञ्ज: श्रेष्ठी वरं निर्गतम् अनायातं च विज्ञाय सर्वत्राऽप्यगवेषयत्, अलब्ध्वा च प्रगेतेन लिखितं श्लोकमैक्षत। ततोधियां धाम्ना श्रेष्ठिना तस्य वासस्थानादिकं ज्ञातम्। तथाहि-हसन्त्यां पुर्यां धनपते: सूनर्धनदेवाह्नो व्योम्ना कथञ्चिदत्राऽऽगात्, जगाम च। तदुदन्तमुक्त्वा वरमाकारयिष्यामि इत्याश्वासिता सुता रुदती स्थापिता। अन्येधुरर्थोपार्जनहेतवे सागरदत्ताभिधानं सार्थवाहं हसन्त्यां गछन्तं ज्ञात्वा श्रीपुञ्जस्तस्य धनदेवाय रात्र्या अलङ्कृतिमार्पिपत्। सन्दिष्टं च- द्रागिहागत्य निजपत्नी संभाल्या। सागरदत्तोऽपि पोतेन समुद्रमुल्लङ्घय सद्यो हसन्त्यां प्राप्तवान्, ततो धनदेवगृहेऽगमत्। तत्र तमदृष्टा तस्य प्रिये अप्राक्षीत्- युवयो: पति: काऽऽस्ते?। ताभ्यामूचे- द्रव्योपार्जनाय स देशान्तरे गतः। अथ सोऽवादीत्- इममलङ्कारं जामात्रे धनदेवाय श्रीपुञ्जः प्राहिणोत्, शीघ्रं च तमाहवत्। ते ऊचतु:- इदं साधु, धनदेवोऽपि तां प्रियां शीघ्रं द्रष्टुमुत्सुकः, परं गाढकार्यतो देशान्तरेऽगात्। तेन च गच्छता इत्युक्तम् यदि कोऽपि रत्नपुरोदेति तदाऽयं शुकस्तद्धस्तेन प्रियायै प्रेष्यः, तदर्पितं च ग्राह्यम्"। इत्युक्त्वा ताभ्यां स शुक: सपञ्जरस्तस्याऽऽर्पि, अलङ्कृतिश्च गृहीता। सार्थवाहोऽपि कीरयुग निजोत्तारके ययौ। क्रमात् क्रयाणकानां क्रय-विक्रयौ विधाय नावा वारिधिमुलङ्घय शीघ्रं रत्नपुरे आगात्। तत्र धनदेवप्रियोदितं सर्वं श्रेष्ठिने निवेद्य तं शुकमार्पिपत्, सोऽपि स्वपुत्र्यै ददौ। सा च तं दृष्ट्रा मुमुदे, भर्तुः प्रसादं मन्यमाना नित्यं रमयति। अन्यदा पादे दवरकं दृष्ट्वा विस्मिताऽतुत्रुटत्, तदा स्वभावस्थो धनदेवोऽभूत्। तत: सा तं निरीक्ष्य विस्मिता मुदिता चाऽऽचख्यौ- ‘स्वामिन्! किमिदमद्भुतम् ?' तेनोक्तम्-यत् पश्यसि तदेव, अधुनाऽधिकं तु न पृच्छ्यम्। इत्येतेनोक्ते सा गत्वा एतत् पितुर्त्यवेदयत्। स प्रमुदितो धनदेवाय सन्मानपूर्वकं स्वर्विमानसदृशं सधनो-पस्करमावासं ददौ। धनदेवस्तत्र तया सस्नेहया नवोढया सह भोगन् भुञ्जानोऽस्थात्, व्यवसायोश्च कर्मभिः पुण्यानुभावादद्रुतां लक्ष्मीमर्जयति। For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ 166 श्री पदग्विजय विरचिता अथ कियति कालेऽतिक्रान्ते श्रीपुजे स्वर्ग गते पितृवेश्मनि भ्रातृणां स्नेहदौर्बल्यं ज्ञात्वा श्वशुरगृहे पत्या सह यियासुः श्रीमती दध्युषी- अस्य कीदृशो गृहवास:?, कीदृश्यौ च पुराप्रिये?, इत्युत्कण्ठिता श्रीमती तं जगौ-स्वामिन्! सकृत् स्वपितुरावासं किं न दर्शयसे?, पुरुषस्य पितृगृहे वास:श्लाघ्य:, स्त्रियाश्च श्वशुरगृहे वास:श्लाघ्यः। धनदेवो जगौ-समये ज्ञास्यते। तच्छ्रुत्वा सा धृतिमती भोगैकदत्तदृक् तस्थौ। पुन: कालान्तरे सा पतिं व्याहार्षीत् - स्वामिन्! त्रेधा मनुष्याः स्यु:- ये श्वशुरगुणेभ्य: ख्यातिमन्तस्ते जघन्याः, ये पितृगुणेभ्यः ख्यातास्ते मध्यमाः, ये च स्वगुणेभ्य: प्रतिद्धास्ते उत्तमाः। हे नाथ! तवाऽत्रस्थस्य श्वशुरोद्भवा समृद्धिः, एषा नोत्तमत्वाय, तेन त्वत्पितुर्गृहं यावः। इति धनदेव: श्रुत्वा तां जगाद- भद्रे! अद्यापि तान् भर्जिकायाश्छमत्कारान् स्मरामि!। एवं पत्युरुक्तमाकर्ण्य श्रीमती जगाद- प्रिय! के नु ते? | तत: सोऽपि आदित: स्ववृत्तान्तं सम्यगवदत्। तं श्रुत्वा श्रीमती हास्याऽवज्ञे विदधती जगौ-स्वामिन्! कियन्मात्रमिदम्?, तत ईदृशाद् मा भैषीः। अत्र नूनमहं भलिष्ये, ततो निःशङ्क मया सह स्वगृहं वज्र, तव बाधा कर्हिचित् क्वाऽपि न भवित्री। इति पत्नीगिरा साहसं भजन् स्वजनानापृच्छय स सप्रिय: क्रमाद् हसन्तीमगात्। स्वगृहे विशन् तदवस्थोऽप्ययं कथं स्वं रूपं प्रापत्? इति ध्यायन्तीभ्यां पूर्वपत्नीभ्यां सोऽदर्शि। ततस्ते बहिर्मुदं दर्शयन्त्यौ तमभ्युत्तस्थतु:, सगौरवंच आचमनदानादिप्रतिपत्तिं कृत्वा, सप्रिन् तं चित्रशालायां नीत्वा आसने निवेश्य स्वागतप्रश्नाद्यैः पतिम् अमूमुदताम्। __ततो ज्येष्ठागिरा लघ्व्या पाद्यं वरोदकमानीय ताम्रभाजने भक्त्या तस्य चरणौ क्षालितौ। ज्येष्ठा तज्जलं गृहत्वाऽभिमन्त्र्य च तेन जलेन भुवमाच्छोटयत्, तदा तज्जलं गृहेऽभितो ववृधे। जले वर्धमाने भीतो धनदेव: श्रीमत्या मुखमीक्षते, सा तु मुहुर्मुहुः मा भैषी: इत्यभिधत्ते। ततस्तज्जलं वर्धमानं क्रमाद् गुल्फो जानू ऊरू नाभिम् उरो गलं नासां यावच्चाऽऽयातं, ततो भीत: श्रीमतीमभ्यधात् अत: परं नासायां मनायां कस्मै कार्याय त्वत्प्रतिक्रिया भविष्यति?। तदा सा सद्यस्तत्पयो धेनुवद् मुखेन तथाऽपाद् यथा बिन्दुरपि क्कापि नेक्ष्येते। तद् दृष्टा पूर्वपन्यौ द्राक् तस्याः पादयोरपतताम्, ऊचतुश्चत्वया निजविद्या-कला-गुणैरावां जिग्यिवहे, ततस्त्वां स्वामिनीमिवाऽऽराधयिष्याव:। For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ मदन-धनदेवकथा 167 ततस्ता मिथ: प्रीतिजुषः स्वस्वकार्येषु लग्नाः। तिस्रोऽप्यमूः शूद्रविद्याभिः समतां ययुः। मिथश्च प्रीत्या मिलिताः, शीलसाम्ये हि सौहृदं भवति। तत आद्ययोरिवाऽस्या अपि स्वैरित्वं जातं, यत: संसर्गात् खलु असन्तोऽपि दोषा आयान्ति। तद् दृष्ट्रा धनदेवो दध्यौ- प्राच्ययोर्यादृशी भक्तिर्मया ददृशे! तथाऽस्यास्तृतीयस्या अपि भविता तदा मम शरणं को भविष्यति?। तत्तिस्रोऽमू राक्षसीरिव शीघ्रं त्यक्त्वा किञ्चित् स्वहितं करोमि, येन पुनर्भयं न स्यात्। इति विचिन्त्य धनदेव: किश्चित्कार्यमुदृिश्य गृहान्निर्ययौ, अस्मिंश्चोद्याने चैत्ये समाययौ। सोऽहं धनदेवो निजं दुःखं न्यगदम्, त्वदुःखतश्चाऽधिकं शुकत्वादिकं दुखमन्वभूवम्। तव उपागताऽपि पशुता दैवाट्टलिता, तदुःखं तु वपुषा नाऽन्वभूः, तेन त्वं भाग्यवानसि। अथ मदन एवं निशम्य विस्मितस्तं व्याजहार- सखे! दुःखमयं भवं मत्वा आत्महितं कुर्वः। एवं तुल्यवृत्तयोस्तयोः प्रीतितो वार्तयतोविमलबाह्वाह्नो गुरुः सपरिच्छदस्तत्रागात्। सोऽपि युगादीशं नत्वा स्तुत्वा च तत्र मण्डपे शिष्यैढौंकिते प्रासुके कम्बले समुपाविशत्। ताभ्यां भक्त्या वन्दित: स धर्माशिषं दत्वा पुर आसीनयोस्तयोर्धर्मदेशनां विदधे। तथाहि शरदभ्रसमा: श्रियोऽखिला-स्तटिनीपूरसमं च जीवितम्। नटपेटकवत् कुटुम्बकं, ननु को मुह्यति धर्मकर्मसु? ||१|| शरणं न विपत्सु कश्चन, स्वजना: स्वार्थपरा वपुः क्षयि। ललना: कुटिलाः कुत: परा-भवभीविघ्नभृते भवे सुखम्? ॥२।। अणु वैषयिकं सुखं भवे, तदपि स्याद् ललनाद्यसाधनम्। ललना त्वखिलापदां सखी, न बुधोऽस्मिन्ननुरज्यते ततः ॥३।। परमे तदगत्वरे सदा-ऽप्यपवर्गस्य सुखेऽनुरज्यताम्। स च संयमसाधनो मतः, प्रतिपद्यध्वमत: सुसंयमम् ॥४॥ एवं गुरुविधो: संवेगसुधावर्षकैर्गोभिः संसारतृष्णातापे गते सति इमौ प्राव्रजताम्, गुरुणा च सह व्यहरताम्। तौ मुनी संविग्नौ नानातपांसि कुर्वाणौ, द्वादशाङ्गधरौ, सिद्धयोगौ, मिथः प्रीत्या प्राय: सह विहारिणौ, विधिना पूरितायुष्कौ नृभवं त्यक्त्वा सौधर्मे पञ्चपल्यायुषौ सुरौ उदभूताम्। ॥१॥ Jain Education Interational For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ श्री पदमूविजय विरचिता तत्र सुरसुखानि भुक्त्वा मदनजीवो विजयुपराह्ने नगरे समरसेनभूपस्य विजयावल्यां राज्ञ्यां मणिप्रभाह्नः पुत्रोऽभूत् । स पित्राऽर्पितराज्यभरो बहुकालं राज्यश्रियं भुक्त्वा, कमलवनं म्लानं दृष्ट्रा प्रतिबुद्धः सन् राज्यं पुत्रे न्यस्य जिनेश्वरसूरेः पार्श्वे दीक्षामुपाददे। स च तपसाऽवधिज्ञानाऽऽकाशगमनशक्तिरभूत् । अथ धनदेवस्य जीवः स्वर्गतश्च्युत्वा वैताढ्यगिरौ रथनूपुरचक्रवालनगरे महेन्द्रसिंहाभिधो विद्याधरचक्रवर्त्यभूत् । अस्य पत्नी रत्नमाला, पुत्रौ च रत्नचूड-मणिचूडौ । 168 अन्येद्युस्तस्य पत्नी महारोगाद् मृता, तन्मोहवशाद् एष विद्याधरचक्रवर्ती शोकार्तो व्यलपत्। अथ मणिप्रभो मुनिपतिर्ज्ञानेन तमवबुध्य पूर्वभवस्नेहवशाद् विहायसा तत्रागात्, स च चक्रवर्तिना वन्दितः । मुनिना पूर्वभवस्त्रीचरित्रमुक्त्वा प्रतिबोधितोऽयं राज्यभारं रत्नचूडसुते न्यस्य अस्य मुनेः समीपे प्रावजत् । समस्तागममधीत्य अत्युग्रं बहुविधं तपस्तप्त्वा क्रमादयं खेटराजर्षिर्लब्धिनिधानमभवत्। तौ द्वावपि अष्टाङ्गयोगसाधनया समस्तकर्ममलं क्षिप्त्वा क्रमतः शिवपदमापतुः एवं ये बुधा मदनेन सह धनदेववद् विषयसुखं दुःखहेतुं परिभाव्य ततो विरक्ताश्चरणं विदधति ते भव्याः क्रमात्ः शिवपदमापतुः। एवं ये बुधा मदनेन सह धनदेववद् विषयसुखं दुःखहेतुं परिभाव्य ततो विरक्ताश्चरणं विदधति ते भव्याः क्रमात् शिवपदं प्राप्नुवन्ति । एतद् मदनचरितं धनदेवचरित्रं च निशम्य विचिन्त्य च इह-परभवे चाऽत्यन्तदुःखप्रदाभी रमणीभि: सौख्याभिलाषं कः कलयति ?...” । For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ / / / NSS) 'S RES ?' પ્રાકૃત, સંસ્કૃત અને મારુગુર્જર 'ભાષાની 4 રચનાઓનું સંકલન એટલે ‘મદન-ધનદેવ ચરિત્ર સંગ્રહ’ જેમાં સંસારી રાગના મુખ્ય નિમિત્ત સ્વરૂપ સ્ત્રીના સ્વભાવનું સ્વરૂપદર્શન કરાવ્યું છે. ચારેય કૃતિના સમન્વયાત્મક અધ્યયન આદિથી યુક્ત પ્રસ્તુત સંપાદન 'ભવનિર્વેદ પ્રગટાવનાર બને. MULTY GRAPHICS (022) 23873222 23884222 . . , , , , , , , , , , , , ,