________________
32
મદન-ધનદેવ કથા દાસી બનીને રહી છું. સતત એમની ખુલ્લા થાય પછી સુખેથી જજો.” સેવા કરું છું. એમની ઇચ્છા અનુસાર
મદન તો સ્વભાવથી સરળ જ હતો. જ વર્તુ છુ. એમને સુખ આપવામાં મેં
એટલે વિઘુલતાની વાતને વિના વિકલ્પ કશું જ બાકી રાખ્યું નથી. મારા પિતાએ
માન્ય કરી લીધી, વિદ્યુલતાને પણ લાગ્યું અઢળક સંપત્તિ આપી, અહીં એશો
કે વર્ષાઋતુને કારણે સ્વામી કામરોગથી આરામથી જીવન વ્યતીત કરી રહ્યા છે. છતાં પેલી રાક્ષસીઓ જ એમને યાદ આવે
પીડાતા હશે. તો જ આવી દુષ્ટ ચંડાછે?” મનના વિચારોની એક પણ રેખા
પ્રચંડા યાદ આવે ને?' આમ વિચારી એ
મદનની સાથે ભોગસુખો ભોગવી વિશેષથી વિદ્યુલ્લતાએ મુખ પર ઉપસવા દીધી નહી.
વિનય-ભક્તિભર્યો વ્યવહાર કરવા લાગી. “સ્વામી! આટલી જ વાત છે ને?
ચાતુર્માસ પૂર્ણ થતા શરદઋતુ આવી એમાં આટલો બધો ઉગ શા કારણે?
ત્યારે ઉત્કંઠીત હૈયે મદને ચંડા-પ્રચંડા પાસે ત્યાં જઈને તેમને મળી લ્યોને.”
જવા ફરીથી અનુમતિ માંગી, વિદ્યુલ્લતા ‘તું અનુમતિ આપે તો જવાય ને? વિચારમાં પડી. નહીં તો હું કેમ જાઉં?”
“આટલી ભક્તિ કરું છું છતાંય વિઘુલતાએ વિચાર્યું- “અત્યારે એમને દુઃખદાયી પેલી બે યાદ આવે છે?’ કોઈ પણ બહાનું કાઢી કાલક્ષેપ કરી દઉં.
છતાંય, હવે ના કહી શકાય એવું હતું સમય પસાર થશે તો તેઓને ભૂલી જશે,
છે નહીં, માટે મદનને કુશસ્થલ જવા માટે અને આમ પણ અત્યારે વર્ષાઋતુમાં મને
એણે બધી તૈયારી કરી આપી અને મદનના પણ કામ બહુ પીડે છે, હમણા તો ન જ હાથમાં ભાતુ આપતા કહ્યું. જવા દેવાય'
“લ્યો! માર્ગમાં ભૂખ લાગે ત્યારે આ “સ્વામીનાથ! વર્ષાઋતુનો સમય છે,
કરંબો સુખેથી આરોગજો. અને મને યાદ રસ્તાઓ કાદવ-કીચડવાળા હોય, માર્ગમાં નદીઓ પણ બે કાંઠે વહેતી હોય. આપ “તને તો કેવી રીતે ભૂલું?” કેવી રીતે ત્યાં પહોંચશો? થોડા સમય પછી આટલુ બોલી મદને વિદાય લીધી, જ્યારે વર્ષાઋતુ ઉતરી જાય અને માર્ગ નગર બહાર નીકળી કુશસ્થલનો માર્ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org