________________
મદન-ધનદેવ કથા ત્રણેને આ રીતે જોઈને ધનદેવ જિનાલયમાં પ્રવેશ કર્યો. અનેક મુનિવરોથી વિચારમાં પડ્યો.
પરીવરેલા એ મુનિ અષ્ટપ્રવચનમાતાના “ખરેખર! આંબો અને લીમડો પાલક હતા. પરમાત્માની સ્તુતિ-સ્તવન બાજુ-બાજુમાં હોય અને એકબીજાના કરીને તે મુનિ રંગમંડપમાં આવ્યા. વિનયી મૂળીયાનો સંસર્ગ થાય તો આંબો જ શિષ્ય નિર્દોષ ભૂમિ પર આસન પાથર્યું. લીમડો બની જાય.”
મદન અને ધનદેવ બને મુનિને જો આ બન્નેની જેમ આ ત્રીજી પણ વંદન કરી સન્મુખ બેઠા. જ્ઞાની મુનિને વર્તશે તો મારું શું થશે? મારે તો રાક્ષસણી બન્નેની મનોવેદના પારખતા વાર ન જેવી આ ત્રણેને છોડીને આત્માનું હિત લાગી. એમણે તરત જ જિનવાણીનો સાધી લેવું જ શ્રેયસ્કર છે.”
મધુર પ્રવાહ વહેતો કર્યો. આવો વિચાર કરી ધનદેવ નગર
“પુન્યવાનો! જીવન તો પાણીના બહાર નીકળ્યો અને આદિનાથ દાદાના
પુર જેવું છે. સ્વજનોનો સમાગમ ક્ષણિક દરબારે આવી પહોંચ્યો.
છે. જીવ જેવી વહાલી લાગતી લક્ષ્મી
શરદઋતુના વાદળ જેવી ચંચળ છે. આ આ આખી વાત ધનદેવ મદનને કહી
બધું જ જાણીને પણ જે ધર્મ કરતા ખચકાય રહ્યો હતો, તેણે ઉમેર્યું.
છે. તે ખરેખર દયાપાત્ર છે. “મદન! એ જ હું ધનદેવ!”..
પરીવારની તો વાત જ શું કરવી? સૌ તું તો ભાગ્યશાળી છે કે પશુપણ સ્વાર્થના જ સગા છે. સૌથી વધુ પ્રેમાળ તો તને નથી મળ્યું. હું તો એ અવસ્થાના લાગતી પત્ની તો ફૂડ-કપટનું ઘર છે. દુઃખો પણ ભોગવી આવ્યો છું.”
જે એનામાં મોહાય એમાં જ રચ્યો “ધનદેવ! આ સંસાર જ દુઃખોથી પચ્યો રહે એને માટે સ્વર્ગના દ્વાર બંધ ભરેલો છે. દુઃખોનું મૂળ છે. આપણે થઈ જાય છે, ખુલ્લા રહે છે એક માત્ર મૂળનો જ નાશ કરી દઈએ તો?” નરકના દ્વાર.
આ બન્નેનો વાર્તાલાપ ચાલતો હતો. માટે જ બુદ્ધિમાન અને વિવેકી પુરુષે ત્યાં જ વિમલબાહુ નામના મુનિરાજે સંસારની ભયંકરતાને સમજી સંસારનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org