SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ કથા ત્યાગ કરી મુનીવેશ સ્વીકારવો જોઈએ. અનુક્રમે મણિપ્રભ રૂપ, યૌવન અને સર્વ કષાયોનો નિગ્રહ કરી, પાંચે ઈન્દ્રિયોનું અનેક વિદ્યાઓનો ભંડાર બન્યો. એક દમન કરી, ભવસાગર તરી જવો જોઈએ.” વખત સફેદ વાળ જોઈ સમરસેન રાજાએ મુનિની વૈરાગ્ય નીતરતી દેશના આત્મ કલ્યાણ સાધી લેવાનો સમય સાંભળી મન અને ધનદેવ એ મુનિ આવી ગયો છે.' એમ સમજી, પ્રતિબોધ ભગવંતના ચરણમાં પડ્યા. પામી, મણિપ્રભનો રાજ્યાભિષેક કરી પોતે દિક્ષા લઈ લીધી. “મુનિવર! આ ભયાવહ સંસારથી અમે ત્રાસી ગયા છીએ. આપની વાણીના મણિપ્રભે પણ પુન્યપ્રભાવે અનેક અમૃતપાનથી અમારું મોહવિષ ઉતરી ગયું રાજ્યો પોતાના તાબામાં લીધા. વિશાળ છે. કૃપા કરો અને અમને દિક્ષા આપો.” સામ્રાજ્ય ફેલાવી સુખપૂર્વક કાળ પસાર કરવા લાગ્યો. મુનિએ પણ ઉત્તમપાત્ર જાણી બન્નેને મુનિવેશ આપ્યો. બને અત્યંત એક દિવસ મોજશોખ કરવા માટે અહોભાવથી ચારિત્રનું પાલન કરવા રાજા નગરથી દૂર નીકળી ગયો વનરાજી લાગ્યા. સ્વાધ્યાયમાં તો એટલા મગ્ન બની નિહાળતો-નિહાળતો મણિપ્રભ એક ગયાકે દ્વાદશાંગી પણ પોતાના નામની જેમ સરોવર પાસે આવી પહોંચ્યો. તેમાં સુંદર ગોખાઈ ગઈ. તપ એવો તપ્યા કે પન્ના મજાના વિકસિત થયેલા અઢળક લાલ અણગાર યાદ આવી જાય. અંતે અનશન કમળો જોઈ રાજા ખુશ થયો. રાજાએ કરી સૌધર્મ દેવલોકમાં પાંચ પલ્યોપમના સેવક પાસે એક કમળ મંગાવ્યું અને એ આયુષ્યવાળા દેવ થયા. દેવભવમાં પણ કમળ લઈ રાજા આગળ ચાલ્યો. વળતા બન્નેને એકબીજા પર અપાર પ્રેમ હતો. એ જ સરોવર પાસે આવ્યો ત્યારે આખા સરોવરમાં એક પણ કમળ ન દેખાયું. ત્યારે ત્યાંથી ચ્યવને મદનનો જીવ બાજુમાં રહેલા સૈનિકને પૂછ્યું. મહાવિદેહના વિજયપુર નગરમાં સમરસેન “આ એ જ સરોવર છે. જેમાંથી રાજાની વિજયવલી નામની રાણીની કુક્ષિએ અવતર્યો. માતા-પિતાએ તેનું નામ આપણે કમળ લીધું હતું?” ના “મણિપ્રભ” રાખ્યું. જી રાજ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy