SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 50 મદન-ધનદેવ ઇશા “તો આ સરોવરની એ શોભા કેમ આચાર્ય ભગવંતની દેશના સાંભળી વિખરાઈ ગઈ?' રાજા મણિપ્રભ વૈરાગી થયા. પુત્રને “રાજના આપે કમળ લીધા પછી રાજગાદી સોંપી આચાર્ય ભગવંત પાસે બધાએ એક-એક કમળ લીધું. પરીણામે દિશા કરી. સરોવર કમળવિહીન બની ગયું. અને એની દિક્ષા લઈને રાજર્ષિ મણિપ્રભે તીવ્ર શોભા નષ્ટ થઈ ગઈ.” તપસ્યા આદરી. ચારિત્રનું નિરતિચાર સેવકનો જવાબ સાંભળી રાજાના પાલન કરવા લાગ્યા. જેને પ્રભાવે તેમને વિચારોએ નવી જ દિશા પકડી. ગગનગામિની વગેરે લબ્ધિઓ પ્રગટી “કમળો છે ત્યાં સુધી જ સરોવરની અને વર્ધમાન પરિણામે અવધિજ્ઞાન પણ શોભા છે. કમળો નીકળી ગયા પછી ઉત્પન્ન થયું. શાસન પ્રભાવના કરતાસરોવર સાવ શોભા હીન'. કરતા પૃથ્વીતલ પર વિચરવા લાગ્યા. “ખરેખર! આ રાજ>દ્ધિ અને માન આ બાજુ પચ્ચીશ યોજન ઊંચા અને સન્માન છે. ત્યાં સુધી જ મનષ્યની શોભા પચાસ યોજન વિસ્તૃત વૈતાઢ્ય પર્વત પર છે. જેવી આ ઋદ્ધિ ચાલી જશે પછી રથનુપુરચક્રવાલ નામની વિદ્યાધરોની નગરી મારી શોભા શું રહેશે? આમે ય લક્ષ્મીને હતી. ત્યાં ધનદેવનો જીવ મહેન્દ્રસિંહનામે જ્ઞાનીઓએ ચંચળ જ કહી છે. અને એક વિદ્યાધર ચક્રવર્તી થયો. એ ગુણોનો ભંડાર દિવસ તો એ જતી જ રહેવાની, પછી મારી હતો. એની ન્યાયપ્રિયતાએ પ્રજાના દિલ શોભાનું શું?” જીત્યા હતા. તેને રતિને પણ હરાવે આ રીતે સંસારની અસારતામાં ડૂબી એવા રૂપવાળી ગુણરત્નોની માલા સમી ગયેલો રાજા થોડો આગળ ચાલ્યો ને રત્નમાલા નામે રાણી હતી. સંસાર સુખો ઉદ્યાનમાં જિનેશ્વરસૂરિ નામના આચાર્ય ભોગવતાં રાણીને રત્નચૂડ અને મણિચૂડ ભગવંતના દર્શન થયા. નામે બે પુત્રો થયા. આચાર્ય ભગવંતે મધુર ધ્વનિએ બન્ને પુત્રો અનેક વિદ્યાઓ સાધી દેશના આપી, સંસારની અસારતાના યૌવનના ઉંબરે આવી ઊભા. પાકટ વયના સાક્ષાત્ દર્શન કરાવ્યા. જણાતા રાજાએ બન્નેના લગ્ન કરાવ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy